________________
૨૩૧
કરેાના એક એક વાનને સત્યજ માને છે. જેમ કુશળ વૈદ્ય ભિન્ન ભિન્ન રાગીને ભિન્ન ભિન્ન ઔષધી આપે છે. અને તાજ તે તે રાગીને રોગમુક્ત કરી શકે છે. વાયુના દરદીને જે ઔષધ અપાય તેજ પિત્તના દરદીને ન અપાય અને પિત્તના દરદીને જે ઔષધ અપાય તે કફના દરદીને ન અપાય. જેવા દરદી, જેવા દરદીના રાગ, જેવી તેની પશ્ચ પાળવાની શક્તિ જેવી તેની ઉંમર વગેરે ધ્યાનમાં લઇને કુશળ વૈદ્ય દવા આપે છે. તેમ તી કરી પણ કરાગના સ્પેશ્યાલીસ્ટ (નિષ્ણાત) ધન્વન્તરી વૈદ્ય છે. તે કમાગીને ઔષધ આપવામાં વિપર્યાસ કેમજ કરે? તેથી જે મનુષ્યા સાધુધને ચેાગ્ય હાય છે તેને સાધુધમ આપે છે અને જે સાધુધમ પાળવાને અશક્ત લાગે
છે તને શ્રાવકધમ આપે છે.
તેમાંજ દરદીની દયા પળાય છે. જેને યેાગ્ય જે ઔષધ હાય તેને તેજ અપાય તેમાંજ તેનું હિત છે. ઉંચી પણ માત્રા બધાને ન અપાય, રાક્રવર્તીનું ભાજન ચક્રવર્તી માટેજ હાય ખીને ખાવા જાય તેા ઉન્મત્ત બની જાય અને જીવન ગુમાવે. તેમ સાધુધર્મને ચેાગ્યને સાધુધમ અને શ્રાવકધર્મને ચેાગ્યને શ્રાવકધમ આપવામાં હિત છે.
સાધુધમ નું સ્વરૂપ
સંસારની અસારતા, ભાગે। અને સ`પત્તિઓની અનિ ત્યતા અને પામય, કલેશમય સંસારની નિર્ગુણુતા સમજીનેજ તેનાથી વિરક્ત થઈ સદ્ગુરૂ પાસે આવી શાસ્ત્રીય વિધિપૂર્ણાંક શુભ મુહુ વગેરે જોઈ સર્વ સાંસારિક માતા-પિતા– પત્ની-પુત્ર પરિવારાદિ સંધાને ત્યાગ કરી સદ્ગુરૂ પાસે યાવજ્જીવ માટે આત્મસાધના માટે દ્વીક્ષા જીવન સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org