________________
૩૦
અને તેમાંથી એક છેકરા કહે કે આતો મારી જ માતા છે અને હું જ તેના સાચા છોકરા છું. તમે મારી માતાને માતા કેમ કહો છો ? તમારા શે! હક્ક છે માતા કહેવાના ? આમ બીજા છ છોકરાઓને માતા ઉપર હક્ક હોવા છતાં જેમ દાદાગીરી કરનાર છોકરા તેએના હક્કને અવગણી તિરસ્કાર કરે તો તે ઉચિત નથી ગણાતુ એમ એક વસ્તુના આશ્રયે અનંત ધર્મો (પર્યાયો) રહેલા છે, જેમ વસ્તુમાં નિત્યત્વ ધર્મ રહેલા છે તેમ તે જ વસ્તુમાં તે જ કાળે સમાન રૂપે અનિત્યત્વ ધ પણ રહેલા છે.
વસ્તુત્વ, પ્રમેયત્વ, જ્ઞેયત્વ, મૂત્વ આદિ અનેક ધર્મ રહેલા છે છતાં કાઇ એકાંતવાદી આ કહે કે વસ્તુમાં નિત્યત્વ જ રહેલું છે અનિત્યત્વ રહેલુ છે જ નહિ અથવા કોઇ એકાંતવાદી કહે કે વસ્તુતો એકાંતે અનિત્ય જ છે નિત્ય છે જ નહિ. તો વસ્તુમાં તે જ કાલે સમાનભાવે સુહૃદભાવે રહેલા ખીજા વિદ્યમાન અનેક ધર્મોના અપલાપ કરવા તે શુ અન્યાય નથી ?
ભલે કાઇ આદમી વસ્તુને કાઇ અપેક્ષાએ નિત્ય કહે કે અનિત્ય કહે તેની સાથે વાંધા નથી પણ તે જ્યારે એકાંતપક્ષી વસ્તુના કોઇ એકાદુ ધર્મમાં જ અદ્ધે આગ્રહુવાળા અની જાય તેના માટા વાંધા છે. અનેક ધર્મોથી મુક્ત વસ્તુનુ' પ્રતિપાદન બીજા વિદ્યમાન અનેક ધર્મોની અપેક્ષા રાખ્યા વગર નિરપેક્ષપણે કરવું તે વસ્તુના જ નાશ કરવા બરાબર છે. કોઇ એક ધવાળી જ વસ્તુ જગતમાં જોવા નહિ મળે પણ અનેક ધર્મથી યુક્ત વસ્તુ જ જ્યારે ત્યારે તમને જોવા મળશે.
સાંખ્ય દનવાળા આત્માને એકાંતે ફૂટસ્થ નિત્ય સ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org