________________
૧૬૮
જે મહાપુરૂષો નૃતયેાગી બની ગયા છે. જે સંઘયણ અને માનસિક કૃતિ અલ વડે કરીને મલવાન છે. જેનુ મન ધર્મધ્યાનની અંદર નિશ્ચલ છે. તેને ગ્રામ, નગર, ઉદ્યાન, પત ગુફા, જનાકુલ કે જનરહિત શુન્ય સ્થાનેા સમાન છે. અર્થાત્ તેમના માટે આવ પ્રકારનુ સ્થાન જોઇએ એવા નિયમ નથી. તેથી જે ગ્રામાદિ સ્થળમાં મન સ્વસ્થ રહે ત્યાં ઉપરોક્ત સ્વરૂપવાળા મુનિએ ધ્યાન કરવું.
વાચિક ધ્યાનઃ
મારે આવા પ્રકારની નિરવદ્ય, મૃદુ, હિતકારી ભાષાજ મેાલવી જોઇએ. અને સાવદ્ય, કંઠાર,અહિત કારી ભાષા નહીં એલવી જોઇએ. આ પ્રમાણે વિચારીને ખેલનારને વારિકધ્યાન હેય.
કાયિક ધ્યાનઃ
સારી રીતે કામની જેમ હાથ-પગ વિગેરે સફેાચી રાખી કારણે જયણાપૂર્વક કાયાને પ્રવર્તાવે તેને કાયિક-ધ્યાન કહે છે.
સ્થાન પૃથ્વીકાયાદિ જીવાના સઘદાદિથી રહિત પણુ જોઇએ. ત્યાં આસપાસ હિંસા, મૃષા, ચારી, મૈથુન, પરિગ્રહાર્દિ પાપેાને સેવનારા ન જોઇએ. અથવા આસપાસનું વાતાવરણ શુદ્ધ-પવિત્ર જોઇએ.
પ્રશ્ન- કયા કાલે ધ્યાન કરવુ
જોઇએ ?
1.
ઉત્તર જે કાલમાં પેાતાના મન – વચન – કાયાના ચાગાની સમાધિ રહે તેવે વખતે ધ્યાન કરવું. કાઈ કાલનું નિયમન નથી.
મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org