________________
૨૦૩
વિચારણા કરવામાં આવી છે. પછી પુણ્યતત્ત્વ એટલા માટે કે શુભ કર્મ જડ પુદ્ગલમય હાવાથી અજીવના સાધથી પુણ્ય તત્ત્વની વિચારણા કરવામાં આવી છે. પછી પુણ્યના પ્રતિપક્ષી પાપતત્ત્વની જે જિજ્ઞાસા થાય તેથી પાપતત્ત્વની વિચારણા કરવામાં આવી છે. પાપ પછી આશ્રવની વિચારણા એટલા માટે કે તે અને એકજ ચારાની પલ્લીના મેમ્બરો છે. પાપ પુણ્ય એ શુભાશુભ આશ્રવરૂપજ હેાવાથી આશ્રવતત્ત્વની વિચારણા કરવામાં આવી છે. કેમકે શુભ આશ્રવ તે પુણ્ય અને અશુભ આશ્રવ તે પાપ તેથી પુણ્ય-પાપ પછી આશ્રવની વિચારણા કરવામાં આવી છે. આશ્રવતત્ત્વ પછી તેના પ્રતિપક્ષી સંવતત્ત્વ હાઇ આશ્રવ પછી સવા વિચાર કરવામાં આવ્યે છે. સંવર પછી નિર્જરા એટલા માટે કે તે અને મેાક્ષમા રૂપ હોવાથી મેાક્ષમાના સાધથી સ`વર પછી નિર્જરા તત્ત્વનું પ્રતિપાદન કરેલુ છે. નિર્જરા પછી મધ તત્ત્વનું પ્રયાજન એ છે કે નિર્જરાનું પ્રતિપક્ષી બંધતત્ત્વ છે. નિર્જરા જીવને કર્મના બધનાથી મુક્ત કરે છે. જ્યારે અંધ તત્ત્વ જીવને કબ ધનાથી આધે છે તેથી નિર્જરા પછી મધના વિચાર કરવામાં આવ્યા છે, અને મધ પછી મેાક્ષનુ પ્રયાજન એ છે કે અંધનું પ્રતિપક્ષી મેાક્ષતત્ત્વ છે. તેથી ખંધ પછી મેાક્ષતત્ત્વને વિચાર કરવામાં આવ્યેા છે.
આ મારા યેાપશમ મુજબ નવ તત્ત્વને ક્રમ જણાબ્યા છે. પ્રાયઃ અસંગત નથી એમ નમ્ર મારૂ માનવું છે. આ રીતે નવ તત્ત્વાના ક્રમ અને તેનુ' પ્રયેાજન જોયુ, નવ તત્ત્તાનુ સ્વરૂપ
કેવા સ્વરૂપવાળુ જીવતત્ત્વ મેાક્ષનુ અધિકારી અની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org