________________
૨૦૨
જ્ઞાન અને આરારણ એજ સચાટ ઉપાય છે. આ નવ તત્ત્વાના વ્યવસ્થિત અને યથાર્થ જ્ઞાન વિના સાધક શ્રદ્ધામાં અને સમ્યગ્ આશારમાં ટકી શક્તા નથી. કેમકે જ્યાં સુધી મેાક્ષ પથિકને મેાક્ષમાર્ગનું સચેાટ જ્ઞાન ન હેાય તે તે માર્ગ પર કેવી રીતે ચાલી શકવાના ? તેથી તેણે પ્રથમ મેક્ષે જવાના રસ્તાનું સ્પષ્ટ જ્ઞાન મેળવી લેવું આવશ્યક છે. તેની સાથે કુમાર્ગનુ જ્ઞાન પણ મેળવી લેવુ આવશ્યક છે. જેથી ભૂલથી તે માર્ગે ભૂલા ન પડી જવાય. અને સન્માનું યથા જ્ઞાન કુમાના (ઉન્માના) યથાર્થ જ્ઞાનપૂ`કજ થાય. તેથી મેાક્ષ પથિકે કુમાર્ગ (ઉન્માર્ગ) કવા છે. તેનું પણ સ્પષ્ટ જ્ઞાન મેળવી લેવું આવશ્યક છે. સાથેાસાથ મેાક્ષમાગ માં કયાં કયાં ભયસ્થાને છે, કયાં કયાં સહાયક સ્થાનેા છે, કયાં કયાં મા માં ચારની પલ્લીએ આવે છે અને કયાં કયાં શાહુકારના નિવાસસ્થાના આવે છે તેનું પણ સ્પષ્ટ જ્ઞાન અનિવાય છે.
અહિં નવતત્ત્વામાં છેલ્લું મેાક્ષતત્ત્વ એ મેાક્ષ પથિકનુ ગન્તબ્ધ ઇષ્ટ સ્થાન છે. સવર, નિર્જરા એ મેાક્ષમાર્ગ અને પાપ, આશ્રવ, અંધ એ મેાક્ષમામાં ચારાની પલ્લી છે. અને પુણ્યતત્ત્વ એ શાહુકારાનુ નિવાસસ્થાન છે. જ્યારે જીવતત્ત્વ એ મેાક્ષનું અધિકારી છે અને અજીવ એ મેાક્ષનું અધિકારી નથી. એ રીતે નવતત્ત્વાનુ જ્ઞાન મેાક્ષની સાધનામાં ઉપયેાગી છે.
એ નવ તત્ત્વાના ક્રમ જોઇએઃ
મેાક્ષ હાય પણ તેના કેાઇ અધિકારી ન હાય તા મેાક્ષ તત્ત્વની વિચારણા કરવીજ વ્ય છે. તેથી અહિં નવતત્ત્વામાં પ્રથમ મેાક્ષના અધિકારી તરીકે જીવતત્ત્વની વિચારણા કરવામાં આવી છે. પછી તેના પ્રતિપક્ષી અધિકારી અજીવ તત્ત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org