________________
૧૧૯
આહું સમસ્ત ચેાગેાના અંત હાવાથી અક્રિય જેવી અવસ્થા કેવલજ્ઞાનીની હાય છે. અહિં ફક્ત પાંચ હસ્વાક્ષર શ્ન-૪-૩-જૂ ખેલવા જેટલેા કાળ અહિં રહી ૧૪ મા ગુણુઠાણાના દ્વિચરમ સમયે કેટલાક કર્મોને ખપાવી કિંચિત્ નિર્લેપ અને છે.
૧૪ માના અંતે ખાકી રહેલી ૧૨ પ્રકૃતિને પણ ખપાવી નિઃશેષ ત્યાગવડે કરીને ઔયિકાઢિ ભાવા અને ભવ્યત્વના નાશ કરવાપૂર્વક ક્ષાયિક સમક્તિ જ્ઞાન, ચારિત્ર અને સિદ્ધત્વથી યુક્ત ખની સરળ શ્રેણી વડે એક જ સમયમાં અસ્પૃશત્ નામની ગતિથી સિદ્ધિપદને અજરામરપદને (સચ્ચિદાન દ અવસ્થાને) સાકાર ઉપયેાગવાળા- ( કેવળજ્ઞાન ઉપયાગવાળા) પામે છે. અર્થાત્ આત્માના સર્વોચ્ચ અંતિમ વિકાસ કરી શુદ્ધ, બુદ્ધ, અને મુક્ત અવસ્થાને શાશ્વત કાળને માટે પ્રાપ્ત કરે છે.
આ રીતે ચૌગુણસ્થાનકરૂપ- અર્થાત્ મેાક્ષમહેલના ચૌદસાપાનની શ્રેણીરૂપ આત્માને ક્રમશઃ ઉત્ક્રાતિક્રમ-વિકા સક્રમ જોયેા. આત્મિક વિકાશ આત્માને સ્વય' પેાતાના ધર્મ પુરુષા દ્વારા કવાના છે. પછી ભલે તે આત્મવિકાસની સાધનામાં માં બાહ્ય સાધના જેવા કે શુદ્ધ દેવ, ગુરૂ, ધાર્મિકક્રિયાએ, સાધર્મિકા, પવિત્રતીર્થો, મનુષ્યભવ, દેહ, આયુષ્ય, દૃઢ સંઘયણુ, આરાગ્ય વગેરે સહાયભૂત હાય.
આ ગુણસ્થાનકાની વ્યવસ્થામાં પ્રથમનાં ચાર ગુણસ્થાનક દનમાહનીયના ઉદય, ક્ષયાપશમ, ક્ષય કે ઉપશમને આધારે છે. જ્યારે ૫-૬-૭ આ ગુણઠાણાં ચારિત્ર માહનીયના ક્ષયાપશમને આભારી છે. અને ૮–૯–૧૦-૧૨ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org