________________
૧૧૮
થાય છે. જો આયુષ્ય કરતાં વેદનીયાદિ ત્રણ અઘાતિકમોની સ્થિતિ વધારે હેાય છે તે તેને આયુષ્ય સમાન બનાવવા કેવલી કેવલીસમુદ્ઘાત કરે છે. જેમ ભીનું કપડું. ચારપડ- આઠપડવાળું હાય તે જલ્દી સુકાતું નથી પણ તેને સિંગલ કરી નાંખીએ તેા જલ્દીથી સુકાઇ જાય છે. તેમ કેવલીકેવલીસમુદ્ઘાત . વખતે સમસ્ત આત્મપ્રદેશાને મહાર કાઢી સમસ્ત લેાકવ્યાપી બની વેદનીયાદિ કોની વધારાની સ્થિતિને ખપાવી આયુષ્ય સમાન કરી દે છે. અને પછી શૈલેષીકરણ કરવા પૂર્વે ચેનરોધનું કાર્ય શરૂ કરી દે છે. કેવલીસમુદ્રઘાત કરવા પૂર્વે કેવલજ્ઞાની આવકરણ- ઉદયાવલિકામાં ક પ્રક્ષેપરૂપ વ્યાપાર તે અન્તર્મુહૂત સુધી કરીને પછી કેવલી સમુદૂધાત કરે છે. આમ આર્યેાજીકરણ- કેવલીસમુદ્ ઘાત અને યોનિરોધ કરતાં કરતાં યાગિનરાધનુ કાર્ય ૧૩ મા અંતે સંપૂર્ણ સમાપ્ત કરી ચૌદમા ગુણઠાણે જઇ સંપૂર્ણ અયેાગી અવસ્થાને એ પ્રાપ્ત કરે છે.
(૧૪) અયાગી કેવલી ગુણુઠાણું ઃ—
અહિં સમસ્ત મન-વચન- કાયાના ચેાગેા રુંધી આત્મપ્રદેશને ચાથા બુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ શુકલધ્યાન દ્વારા મેરૂપ તવત્ સ્થિર બનાવેલા હૈાય છે. જે અનાદિ કાળથી મન-વચન– કાયાના ચે!ગેા દ્વારા જે આત્માના પ્રદેશેા ઉકળતા પાણીની જેમ ચળ–વિચળ હતા તે ચેાગરૂપી અગ્નિની ઉપાધિ દૂર થતાં આત્માના પ્રદેશેારૂપ પાણી સ્થિર બની ગયું. હવે અહિં ચેાગના અભાવે શાતાને અંધ પણ નહિં....લેશ્યા પણ નહિં. કારણ કે તે કબંધ અને લેફ્સા યાગને આભારી છે. ચેાગના જ અભાવ થઇ ગયા પછી નાસ્તિ મુન હુતો ગાલા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org