________________
૧૪૬
સ્તેયાનુબધી રૌદ્રધ્યાનઃ
પારકુ’ ધન, ચીજ ચારવાનું, પડાવી લેવાનું, લૂ'ટી લેવાનુ, ફ્રાસલાવી લઇ લેવાનુ જે ધ્યાન તેને સ્તેયાનુ ધી રૌદ્રધ્યાન કહે છે. ચાહે પછી તે વસ્તુ ધન-સંપત્તિ લૂટવામાં, ચારવામાં, પડાવી લેવામાં, સામાનુ ખૂન કરવુ પડે, મારવા પડે, તેની બિલકુલ પરવા કર્યા વગર, દુર્ગતિના-પાપના બિલકુલ ડર વગર જે ચારી કરવાનું ધ્યાન–એક લગન. આલેક પરલેાકના અપાયા-નુકશાનાથી નિરપેક્ષ બની પારકું પડાવી લેવાનું, લૂંટવાનું જ ધ્યાન.
વિષય સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાનઃ
શબ્દાદિ મનેાહર વિષયેા, ધન, સંપત્તિ, ઘર, દુકાન, સ્ત્રી પુત્ર પરિવાર, સત્તા વગેરે પ્રાપ્ત ભેાગ સંપત્તિઓના રક્ષ ણમાં ક્રૂર પરિણામ તેને વિષય સંરક્ષણાનુખ ધીરૌદ્રધ્યાન
કહે છે.
(૧) આ મારી સ્ત્રી સામે જો કેાઇ જીવે કે અપહરણ કરવાની પેરવી કરે તે તેને મારી નાખું !
(થ) આ મારા ધનને પડાવી લેવાની કેાની તાકાત છે? અને જો કોઇ પડાવી લેવા કે લૂટી લેવા આવે તેા તેની ખબર લઇ નાખું!
(૩) આ મારી સત્તાની ખુરશી ઉપરથી જો મને ફાઇ ઉતારવા કાશીષ કરશે તે તેના ખાર વગાડી નાંખીશ.
(૪) રાહે તે ભાગે હું આ બધા મારા વૈભવા, વિષય સુખાનું રક્ષણ કરીશ. પછી તેનું રક્ષણ કરવામાં હિંસા કરવી પડશે તેા કરીશ, જી ખેલવુ પડશે તા ખેાલીશ, વિશ્વાસઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org