________________
ખરેખર, પૂજ્ય વિદ્વાન મુનિરાજશ્રી ધમરાસવિજયજી મહારાજે ખૂબ ચિંતન કરીને આ અભ્યાસપૂર્ણ ગ્રંથ લખી મહાન ઉપકાર કર્યો છે. માથાના સતત દુ:ખાવામાં અને અધ્યયન અધ્યાપન તથા શાસનપ્રભાવનાનાં કાર્યોની વચ્ચે પણ તેઓશ્રીએ આવા તત્ત્વજ્ઞાન ભરપૂર ગ્રંથનું નિર્માણ કર્યું છે, તેઓ આપણા સહુના શત-સહસ્ત્ર વંદનના અધિકારી છે.
ઉચ્ચકક્ષાની ધાર્મિક પાઠશાળાઓમાં, જ્ઞાનસત્રોમાં અને શિક્ષાયતનમાં પણ આ ગ્રંથનું અધ્યયન કરાવવામાં આવશે તો તેથી વિદ્યાર્થીઓને સાર તત્ત્વબોધ થશે.
Tur
પૂજ્ય મહારાજશ્રી પાસેથી આવા બીજા પણ ગ્રંથોની અપેક્ષા રાખીએ અને ખાસ કરીને પૂર્વાચાર્ય ભગવંતના ગ્રંથ પર તેઓશ્રી લખે અને એ ગ્રંથના અધ્યયનને સરળ બનાવે, તેવી વિનંતિ કરીએ.
પ્રા; આ દર્પણમાં આપણું આત્મસ્વરૂપ નિહાળી, આપણા આત્માના સાચા સ્વરૂપને જોઈ, તેના અનુરાગી બનીએ એ શુભ અભિલાષા સાથે વિરમું છું....
TWITTTTTTTTTTTTTTTTri
brittitltitutting
નગીનભાઈ પષધશાળા |
પાટણ ! આસો સુદ ૧૩
UTT ITUTTIT T TTTT
મુનિ ભદ્રગુમવિજય
T
Tin/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org