________________
अहं नमः
નિ વેચતે....
TV
જૈન દર્શનનું દર્પણ!
આ દર્પણમાં આપણે જોઈશું, ને દેખાશે જેનદર્શન ! આમ તો દર્પણમાં જેનારનું જ પ્રતિબિંબ પડે,
પણ આ દર્પણમાં જેનારને જૈન દર્શન દેખાશે ! માટે * આ અલૌકિક દર્પણ છે, એમ કહેવાય !
જેનધર્મ-દર્શનના અનેક સિદ્ધાન્તોને, સરળ 1 ભાષામાં અને રસપૂર્ણ શૈલીમાં અહીં આલેખવામાં
આવ્યા છે, જેનધર્મ—દર્શનનું તલસ્પર્શી અધ્યયન કરનાર જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઘણી સામગ્રી પુરી પાડશે અને * જિજ્ઞાસાને સંતોષશે, એ ચોકકસ વાત છે.
એક એક સિદ્ધાન્તને, એક એક તત્વને....એક એક વસ્તુને અહીં સારી રીતે છ-છણીને એવી સુબોધ
બનાવાઈ છે કે, અધ્યયન કરનારનો જૈનધર્મ—દર્શનમાં કે સરળતાપૂર્વક પ્રવેશ થઈ જાય.
બીજી વિશેષતા એ છે કે આ ગ્રંથ જૈનધર્મદર્શનના નિષ્ણાત અભ્યાસીઓના હાથે સંશોધન પામ્યો છે, એટલે સિદ્ધાંતની સમજણમાં ખોટી રીતે દોરવાઈ જવાનો ભય નથી.
III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org