________________
સાદર સમપ ણુ...
આએ . સમક્તિ રત્નનું દાન કર્યું, જિનાગમેનુ અમૃતપાન કરાવ્યું અને શુદ્ધ ચારિત્રમાર્ગ આપ્યા એવા અનંત ઉપકારી પરમકૃપાસિંધુ સિદ્ઘાંતમહેાદધિ પ્રમ ગુરુદેવશ્રી આચાર્ય ભગવંતશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા
અને
મારી જીવનનૌકાના કુશળ સુકાની વાષિતારક સાક્ષાત પામૂર્તિ વિદ્વયં પન્યાસજી ગુરુદેવ શ્રી ભાનુવિજયજી ગણિવના
પદ્મપવિત્ર કરકમળમાં આ ગ્રંથ અતિ વિનમ્રભાવે સમર્પણ કરૂં છું...
લિ. આપના વિનેય, ધર્મગુપ્તવિજય
Jain Education International
For Private & Personal Use Only
源源
www.jainelibrary.org