________________
પર
આ વ્રત પણ બની શકે તેા દરેક પૌષધના પારણે કરવુ જોઇએ. ને બની શકે તે વર્ષમાં એક-એ-શાર-પાંચ વગેરે વાર કરવું જોઇએ.
આ ખાર પ્રકારના શ્રાવકના ત્રતામાં પ્રથમનાં પાં! વ્રતાને અણુવ્રત કહેવામાં આવે છે. અણુવ્રત કેમ ? સાધુના મહાવ્રતાની અપેક્ષાએ તે નાનાં છે—અણુ છે માટે.
અથવા ભગવાન તીર્થંકર દેવ પ્રથમ મહાવ્રતાની દેશના દે છે અને પછી અણુવ્રતાની દેશના દે છે. માટે મહાવ્રતાની અનુ-પછી જેની પ્રરૂપણા કરવામાં આવી છે તેને અણુવ્રત
કહે છે.
૬-૭–૮ સુ* આ ત્રણને ગુણવ્રત કહે છે.
ગુણવ્રત કેમ ? પ્રથમનાં પાંચ અણુ તેને ગુણ કરે છેઉપકાર કરે છે માટે ગુણવ્રત કહેવાય છે.
૯-૧૦-૧૧-૧૨ આ ચાર વ્રતાને શિક્ષાવ્રત કહેવાય છે. જેમાં સવિરતિરૂપી ચારિત્રની શિક્ષા (તાલીમ) આપવામાં આવે છે તેને શિક્ષાવ્રત કહે છે.
આ સમક્તિ સહિત ખારે તેના પ્રતિજ્ઞાપૂર્વક ગુરુ સમક્ષ નાણુ માંડી અરિહંતની સાક્ષીએ સ્વીકાર કરનારને જૈન દર્શનમાં આર વ્રતધારી શ્રાવક કહેવામાં આવે છે. મારે ત્રતાની અશક્તિમાં મનુષ્ય ૧-૨-૩૪-૫-૬-૭-૮ વગેરે તેાના પણ સ્વીકાર કરી કઈક અશે પેાતાના ઉત્તમ માનવ જીવનને સફ્ળ બનાવી શકે છે.
.
વ્રત વિનાનું જીવન નિરકુશ પશુ જેવુ છે, ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org