SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ (૧૩) સગી કેવળી ગુણઠાણું અહી કેવળજ્ઞાનીને મન-વચન-કાયાના ગે હજુ પ્રવત તા હાઈ આ ગુણઠાણાને સગી ગુણઠાણું કહેવામાં આવે છે. અનુત્તરવાસી દેવોએ મન દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબ કેવળજ્ઞાની મનાયોગ દ્વારા આપે છે. તે વખતે મનગ કેવલજ્ઞાનીને હોય બાકી કેવલજ્ઞાનીને ચિંતાત્મક મગ ન હોય, ચિંતન તો અધુરાને હોય, પૂર્ણ ચિંતન કરવાનું ન હોય. તેમને તો બધું જ પ્રત્યક્ષ હોય છે. વચનગ ઉપદેશ આપતી વખતે અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપતી વખતે હોય છે અને આહાર, નિહાર, વિહારાદિમાં કાયયોગ હોય છે. અહિં કેવળજ્ઞાનીને ધ્યાન ન હોય પણ ધ્યાનાન્સરિકા હોય છે. આયુષ્ય લાંબુ હોય તે ૯ વર્ષ ન્યૂન પૂર્વકટી વર્ષ સુધી પણ આ ગુણઠાણું હોય છે. અને ત્યાં સુધી જ્ઞાનને લાભ જગતના જીને મળતો રહે છે. સદેહી મુક્ત વિશ્વના પર પરોપકાર સત્ય તત્તનો અને આરારોનો ઉપદેશ કરવા દ્વારા કરી શકે છે. - જૈન દર્શન કેવળજ્ઞાનની બાદ તુરતજ વિદેહ મુક્તિ એકાંતે માનતું નથી. પણ જેનું આયુષ્ય બાકી હોય તેને સંસારમાં રહી પુરૂ કરી દેવું જ પડે છે. અને કેવળજ્ઞાનની સાથેજ આયુષ્ય પુરૂ થઈ જાય તેને અંતકૃત કેવળી કહેવાય છે, પણ બધાજ કંઈ અંતકૃત કેવળી થાય અને સીધા મુક્તિમાંજ વિદેહ મુક્ત બની જાય છે એવું નથી. અન્યથા પૂર્ણ જ્ઞાની વગર જગતના જીવોને સત્ય તને ઉપદેશ કેણ કરે? અને સત્ય તત્વોના ઉપદેશ વગર જગતના જીનું પારલૌકિક કલ્યાણ કેમ થાય ? કેવળ જ્ઞાન થયા બાદ પણ મુનિને વેશ, નિર્દોષ ભિક્ષાચર્ચા અને ગામાનુગામ વિહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy