________________
પહેલાં પણ કાય ત્ હોય તો ઉત્પત્તિ માટે પ્રયત્ન કરવે નકામે છે, અને બીજું ઉત્પત્તિ પહેલાં પણ કારણમાં કાય દેખાવું જોઇએ અને બધા વ્યવહારો કાર્યોની ઉત્પત્તિ પહેલાં પણ થવાં જોઈએ.
૩૭
સાંખ્યની દલીલ એવી છે કે જે અસત કાર્યની ઉત્પત્તિ થતી હોય તે ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય કેમ ઉત્પન્ન થતું નથી ? માટીમાંથી ઘટ જ કેમ ? સૂતરમાંથી જ પટ કેમ ? અસત્ કાર્યની ઉત્પત્તિ થતી હોય તે માણસને શિંગડા કેમ ન આવે ?
આ બંને દૃષ્ટિએ એકાંગી હાઇ ખીજી ખાજુ જેતી જ નથી જ્યારે જૈન દૃષ્ટિએ કાર્ય-કારણના કંથ ચિત ભેદ્યાભેદ છે. મે” આ વી
કાર્ય કારણથી કથંચિત ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. તંતુમાં પટ કથ’ચિત ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. માટીના પિંડમાં ઘટ કથંચિત્ ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે;
'स्यात् कारणे कार्य संत् स्यात् कारणे कार्य श्रसत्
:
Jain Education International
અર્થ:- 'કારણમાં કા એકાંતે સત્ પણ નથી તેમજ અસત્ પણ નથી. પરંતુ કથંચિત્ સત્ અને કથ ચિત અસત્ છે. સ થા અસમાંથી સત્ કદાપી ઉત્પન્ન ન થાય તેમજ સર્વથા સત્તુ જ હાય તેને પછી ઉત્પ કરવાનું શું ? કાય. તિરાભાવે કારણમાં સર્વથા નથી તો પ્રગટપણે કયાંથી ઉત્પન્ન થવાનું છે ? અને પહેલેથી જ કારણમાં કાય સર્વથા સત્ છે તો પછી તેને ઉત્પન્ન કરવાનું શું ? સ`થા સમાં કાર્યને
For Private & Personal Use Only
www.jainelibrary.org