SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ તે ? અમૂર્તત્વ, ભિન્નભિન્નત્વ, એક – અનેવ વગેરે પર્યાનું સ્યાદ્વાદ દષ્ટિથી એકાગ્ર ચિંતન કરવું તેને પૃથકત્વ વિતર્ક સવિચાર નામનો શુકલધ્યાનનો પ્રથમ પ્રકાર કહે છે. અથવા જેમાં ભિન્ન ભિન્ન અર્થ, વ્યંજન અને ગની સંક્રાન્તિ છે. એટલે એ ધ્યાનમાં એક દ્રવ્યથી બીજા દ્રવ્ય ઉપર, એક શબ્દથી બીજા શબ્દ ઉપર, એક ચેગથી બીજા રોગ 'ઉપર અથવા દ્રવ્ય ઉપરથી શબ્દ ઉપર, શબ્દ ઉપરથી દ્રવ્ય ઉપર અને દ્રવ્ય ઉપરથી ચુંગ ઉપર ઈત્યાદિ સંકમણવાળું જે ધ્યાન તે પ્રથમ શુકલધ્યાન, પ્રશ્ન- એકત્વ વિતક સુવિચાર નામના શુકલધ્યાનનું સ્વરૂપ શું છે? - પવન વગરનાં સ્થાનમાં રહેલા સ્થિર તિવાળા દીપકની જેમ ઉત્પાદ, સ્થિતિ, વ્યયાદિ પર્યામાંથી કોઈ એકજ પર્યાયમાં રિત્તિની નિશ્ચલતા (વિક્ષેપ રહિતતા) તે બીજું શુકલધ્યાન છે. છે અથવા જેમાં અર્થ, વ્યંજન કે યેગને સંક્રમ નથી તે બીજુ શુકલધ્યાન. આ ધ્યાન પણ પૂર્વગત શ્રુતના અનુસારેજ હાય અથવા પૂર્વગત શ્રુતને ઉપયોગ કેઈ એકજ દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં નિશ્ચલ હોય ત્યારે બીજુ શુકલધ્યાન હાય. પ્રશ્ન- સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ ધ્યાન જ્યારે કેને હોય ? ઉત્તર- નિર્વાણગમન કાલે કેવલીને મનોગ અને વાનગને નિરોધ કર્યા પછી અર્ધ કાયરોગના નિરોધ વખતે ત્રીજું શુકલધ્યાન હોય. જ્યાં હજુ સૂમકા નિવૃત થયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy