________________
-
૩૩
જેવી વસ્તુ ઘટી શકતી નથી. કારણ પૂર્વ ક્ષણમાં રહીને જ કાર્યને ઉત્પન્ન કરી શકે છે. માટીનો નિરન્વય નાશ થઈ જાય અને પછી માટી વગર એકલો ઘટ ઉત્પન્ન થયેલે કયાંયે જે નથી.
તેથી આ બંને સાંખ્ય અને બૌદ્ધ એકાંતવાદીઓ આત્મારૂપી પુરુષને એક ગામ ભણી ખેંચે છે અને એક સીમ ભણું ખેંચે છે. તેમાં તો તે બંને આત્મસ્વરૂપનો જ નાશ કરી નાંખે છે.
આમ એકાંત નિત્યપક્ષે અને એકાંત અનિત્યપક્ષે મોટા મોટા દે ઉત્પન્ન થાય છે. અને ચોકકસ આત્મસ્વરૂપ જ સ્થાપિત થઈ શકતું નથી. ત્યાં સ્યાદ્વાદ બંને પક્ષેને ભેગા કરી સમાધાન કરાવે છે કે તમે બંને શા માટે પરસ્પર વિવાદ કરો છે ? તમે તમારા એકાંત પ્રતિપાદન આગળ “સ્યા” પદ મૂકી દે તો તમે બંને સમાધાન પર આવી જશે. તમે બંને એમ એકાંત પ્રતિપાદન કરે છે કે -
- “ઝામ સિવ ” “બારમા નિહ gs? બસ આ પ્રતિપાદન આગળ “સ્યા પદ મૂકે એટલે તમે સત્ય ઠરશે અને તમારો વિવાદ શમી જશે. સ્યાદવાદી મતે - ચાર નિરા pa' “સ્થા ના ga’
આત્મા અપેક્ષાએ (કથંચિત) નિત્ય પણ છે જ અને આત્મા અપેક્ષાએ (કથંચિત) અનિત્ય પણ છે જ.
આમ “સ્યા પદથી લાછિત વસ્તુનું પ્રતિપાદન એજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org