________________
૩૨
ચારી મહાસદાચારી બની જાય છે, મહા હિંસક મહાઅહિંસક આદમી બની જાય છે, મહાભેગી માનવી મહાત્યાગી બની જાય છે. આ બધું આત્મામાં થતા પરિવર્તન (ફેરફાર) વગર કેમ ઘટે ? ક્રાધી આત્મા મહા ક્ષમાશીલ બનતાં જોઈએ છીએ, લેભી આત્મા મહાસંતોષી બનતાં જોઈએ છીએ. .
આવી દવા જેવી સ્પષ્ટ અનુણવગમ્ય વસ્તુસ્થિતિને અપલાપ ઉન્મત્ત સિવાય કશું કરે ?
બૌદ્ધ દર્શન કહે છે કે આત્મા એકતે અનિત્ય છે.
“સત્ તત્ જે કાંઈ બધુ છે તે ક્ષણિક જ છે આ બૌદ્ધ દર્શનની વાત પણ એકાંતવાદના ઝેરથી વ્યાપ્ત છે. આ એકાત ક્ષણિકવાદી મને એકાંત નિત્યવાદીની જેમ સમસ્ત વ્યવહારનો ઉચછેદ થઈ જાય છે. એકાન્ત ક્ષણિકવાદી બૌદ્ધમત પ્રતિક્ષણ ભિન્ન ભિન્ન એવા ચૈતન્યને ગ્રાહક છે. અને પ્રત્યેક ક્ષણે આત્માને નિરન્વય (રામૂળ) વિનાશ માનતો હોવાથી કેઈ અન્વયી આમા વિના તેને બીજા ભવને કે ભાવને અગ છે,
બીજું ચમ-નિયમ વગેરે કરનારે આત્મા તે પૂર્વ ક્ષણે નિરન્વય (મૂળથી જ નાશ) નાશ પામી ગયે તો ભવિધ્યમાં દેવલોક વગેરેમાં શુભફળને ભેકતા કેણ ? અને અહિં જે હિસાદિ પાપ કર્યો તેને ભવિષ્યમાં અશુભ ફળને ભેકતા કેરું? બૌદ્ધમતે તે ખાય પોતે અને ઝાડે જાય બીજે’, પાણી પીવે પોતે અને પેશાબ કરવા જાય બીજ, ધર્મ કરે કોઈ અને સ્વર્ગમાં લહેર કરે બીજો, પાપ કરે કોઈ અને નરકમાં દુઃખ ભોગવે બીજે. તેના મતે કોઈ કાર્ય કારણુભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org