________________
૧૩
તેના ગુણા-પાંચે વિવિધ જડ-ચેતન પદાર્થાના ભિન્ન ભિન્ન દષ્ટિથી સૂક્ષ્મ ` એકાગ્ર વિચાર કરવે તે સ ́સ્થાન વિચય નામના ધર્મ ધ્યાનના ચેાથે પાયા છે.
આ રીતે સક્ષેપથી ધર્મધ્યાનના રાારે પાયાના ક્રમશઃ વિચાર કર્યાં.
પ્રશ્ન- ધર્મ ધ્યાનના અધિકારી કાણુ ?
જવાબ- નિશ્ચયથી તેા અપ્રત્તમ મુનિ, ઉપશાન્ત મેાહી કે ક્ષપક નિગ્રન્થેાજ છે. વ્યવહારથી નીચેના ગુણુઠાણા વાળા પણ અધિકારી છે. નિપુણ બુદ્ધિવાળા, વિદ્વાન, મુમુક્ષુ પુરૂષ આ ધ્યાન કરવા સમર્થ છે.
પ્રશ્ન- કયા દેશમાં (સ્થળમાં) ધ્યાન કરવું જોઇએ ?
જવાબ- માત્ર ધ્યાન કાળેજ યુવતી-પશુ-નપુંસકકુશીલ વર્છત સ્થાન જોઇએ એવું નહિં, પણ સવ કાલ આવું સ્થાન જોઇએ. ઉપરાંત તે સ્થાન મનુષ્યા વગેરેની અવરજવરથી રહિત જોઇએ. ઘોંઘાટથી રહિત જોઇએ કેમકે જેને ધ્યાનની શરૂઆત છે પરિત ચેાગેા નથી અન્યા ત્યાંસુધી સ્ખલના થવાના સંભવ છે તેથી તેના માટે અમુક પ્રકારનું સ્થાન— વાતાવરણ અત્યંત જરૂરી છે.
આથી સિદ્ધ થાય છે કે સાધુ જીવનમાં શાસ્ત્ર વિહિત કોઇપણ ક્રિયા માનસિક ઉપયોગ રાખી તે તે કાળે અન્ય ચેાગને આધક ન બને તે રીતે કરવામાં આવે તે તે ધ્યાનજ છે.
આ રીતે સંક્ષેપથી ધર્મધ્યાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. મુમુક્ષુ આત્મા આ ધર્મધ્યાનના સ્વરૂપને વાંચીને સમજીને ધર્મધ્યાન કરવાના અભ્યાસ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org