________________
૨૮૬
જ. જ્ઞાનાવરણીયક ના દેશક્ષય (સ’પૂર્ણ ક્ષયથી નહીં) થી થતુ જ્ઞાન તેને ક્ષાયેાપમિક (અશાશ્વત) જ્ઞાન કહે છે.
પ્ર. આ પાંચેન્નાનેામાં પ્રત્યક્ષ અને પરાક્ષજ્ઞાન કેટલાં છે ? જ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ એ પરાક્ષજ્ઞાન છે જ્યારે અવધિજ્ઞાન, મનઃ વજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણ પ્રત્યક્ષજ્ઞાના છે.
પ્ર. પરાક્ષજ્ઞાન એટલે શું ?
જ. જે જ્ઞાનને ઇન્દ્રિય અને મનની સહાય લેવી પડે તે જ્ઞાનને પરાક્ષજ્ઞાન કહે છે.
પ્ર. પ્રત્યક્ષજ્ઞાન એટલે શું?
જ. જે જ્ઞાનમાં ઇન્દ્રિય અને મનની સહાય લીધા વગર એમને એમ સીધેસીધું (સાક્ષાત) આત્માને જ્ઞાન થાય તેને પ્રત્યક્ષજ્ઞાન કહે છે.
પ્ર. સૌ પ્રથમ મતિજ્ઞાનનેા નબર કેમ ?
જ, મતિજ્ઞાનના સદ્ભાવમાંજ (ઉપસ્થિતિમાંજ) ખીજા જ્ઞાનાના સદ્ભાવ હાવાથી મતિજ્ઞાનને પ્રથમ ન'અરે મૂત્યુ' છે. કાઈને પણ પ્રથમ મતિજ્ઞાન ઉત્પન્ન થયા વગર શ્રુતજ્ઞાન, અવિધજ્ઞાન, મનઃપવજ્ઞાન કે કેવળજ્ઞાન ન થાય.
પ્ર. મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાનના નંબર શા માટે ? જ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ અને વચ્ચે પાં! વસ્તુનુ સામ્ય હેાવાથી મતિજ્ઞાન પછી બીજો નબર શ્રુતજ્ઞાનને મૂકા છે. (૧) સ્વામી (ર) કાળ (૩) કારણ (૪) વિષય (૫) પરાક્ષતા.
(૧) જે મતિજ્ઞાનના સ્વામી એજ શ્રુતજ્ઞાનના સ્વામી છે.
·
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org