________________
- ૧૩
કરે, તેમજ તેને નિષેધ પણ ન કરે. પણ બીજા નના વિષયમાં ઉદાસીન ભાવને ધારણ કરે. અને જે પિતાના ઈષ્ટ અંશનું પ્રતિપાદન તો કરે જ છે અને સાથે સાથે બીજા બીજા નયના વિષેનું ખંડન પણ કરે છે તો તે સુનય નથી પણું કુનય છે”. દરેક સુનય તે પિતાનું જ ઘર સંભાળી બેસી રહે પોતાના ઘરની જ પંચાત કરે, બીજા નયને ઘર પ્રતિઉદાસીન હોય, તેની વાતમાં તે વચ્ચે કૂદી ન પડે.
-
ક
: “આમ પોત પોતાની વિષય પ્રતિપાદનની મર્યાદામાં રહેનારા સુનયે છે. અને તે મયદાને તેડી બીજા નાના વક્તવ્યમાં હસ્તક્ષેપ કરી તેને તોડી પાડનારા કનચો છે.
- દરેક નચને પિત પિતાની વિષયની મર્યાદા હોય છે અને તે મર્યાદામાં રહીને જ અને બીજા ને સાપેક્ષ રહીને જ પિતાના વિષયનું પ્રતિપાદન કરવાનું હોય છે. આ ભિન્ન પિન્ન નયષ્ટિથી જ આગમાં તે તે સુત્રનું અને અર્થોનું પ્રતિપાદન કરવામાં આવેલું છે.
" આ સૂક્ષ્મ ન દષ્ટિને ધ્યાનમાં રાખીને જ શાસ્ત્રના અર્થ વિચારવાના હોય છે. કે કયું સુત્ર કે ક્યાં અર્થ કયા નયબિંદુથી કહેવામાં આવ્યા છે. આમાં કઈવાર ગેટાળ કે વિપર્યાસ થઈ જાય તો શાસ્ત્ર કવાર શાસ્ત્રનું કામ કરે છે. એટલે જેણે નાનું જ્ઞાન ગુરૂગમથી પ્રાપ્ત કર્યું નથી, સુત્રાના અર્થો ગુરૂગમથી મેળવ્યા નથી તેને સુત્રની વ્યાખ્યા કરવાને પણ અધિકાર નથી. માટે પ્રત્યેક આમાથીએ આ સૂક્ષ્મ અને ગંભીર નાના સ્વરૂપને સમજવું અત્યંત આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org