________________
૧૭૭
ચેાથુ' સેાપાન છે સિદ્ધિઃ
અહિં નિર્દોષ યોગ સિદ્ધ બને છે. અહિં આવેલે સાધક હવે પડતા નથી. હવે અહિં અહિંસાયોગ સિદ્ધ થતાં તેના હૃદયમાં કોઈ પ્રતિ પણ કયારેક પણ બૈરભાવ–હિંસક્ભાવ ઉત્પન્ન થતા નથી. ‘મિત્તીને ચ્ય સૂત્રેષુ' એ ભાવને ધારણ કરે છે. આ યોગ સિદ્ધિના પ્રભાવે તેના સપમાં આવતી અન્ય વ્યકિતએને પણ યોગમાગ માં જોડવા સમર્થ અને છે.
દા.ત.- જેને અહિંસાયોગ સિદ્ધ થયો છે તેની સમી ૫માં આવનારા હિંસક વાધ, સિંહ પણ પેાતાને હિંસકભાવ છાડી દે છે.
સત્યયેાગઃ- સિદ્ધ થયો છે જેને તેની આગળ અસત્ય પ્રિય માણસ પણ અસત્ય ખેલવા શક્તિમાન થતા નથી. તેની વાણી કદાપિ બૂટી પડતી નથી. તે વ્યક્તિ વચનસિદ્ધ હેાય છે.
અસ્તેયયોગ:- સિદ્ધ થતાં સર્વ દિશામાં રહેલ રત્નાદિ સમૃદ્ધિએ ઉપસ્થિત થાય છે.
પ્રજ્ઞારા યોગઃ- સિદ્ધ થતાં અપૂર્વ વી લાભ થાય છે. અને આત્મતેજ પ્રગટે છે.
અપરિગ્રહની સિદ્ધિ થતાં જન્માન્તરની સ્મૃતિ થાય છે.
આસનયોગ સિદ્ધ થવાથી શીતાણુાદિ દ્વન્દ્વો ખાધા કરી શકતાં નથી.
કાઇ પણ યાગની આરાધના એકવાર સાચી આત્મકલ્યાણની ભાષનાથી શરૂ કર્યા પછી વચમાં ચાહે સે’કડા વિજ્ઞો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org