________________
બહુશ્રુત પૂજ્ગ્યાએ કૃપા કરી છે તે બદલ તેએશ્રીના હું ખૂબજ હાર્દિક ઉપકાર માનું છું.
પ્રસ્તાવના લખી આપી આ ગ્રંથનું ગૌરવ વધારનાર મારા લઘુબ’ધુ સિદ્ધહસ્ત લેખક મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજીને યાદ કર્યા વગર કેમ ચાલે ?
સૌ કેાઇ આ ગ્રંથનું પડન-પાઠન કરી ક્રમશઃ આત્મતિનાં સેાપાન ચઢતાં ચઢતાં મેક્ષમહેલ સુધી ક્ષેમકુશળ પહોંચે એજ એક મોંગલકામના.
સ. ૨૦૨૩, આસા પાટણ,
Jain Education International
લિ. મુનિ ધગુસવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org