________________
પ્રમાદભાવ જોઇએ.
ઓગણીશમી શરતઃ- સહુવતી યોગ સાધકે સાથે પ્રેમ, સહકારની ભાવના જોઈએ. યોગી સ્વાથી ન હેાય. પરેપકાર પરાયણ હાય.
૧૭૫
વીસમી શરતઃ- આ યોગની પ્રાપ્તિ મને કાઇ અપૂર્વ થઇ છે તે બદલના હૈયામાં ભારે આનંદ જોઇએ. પેાતાની જાતને અત્યંત ધન્ય માનતા હાય.
એકવીસમી શત:- યથાસ્થિત આત્મસ્વરૂપને ખ્યાલ
જોઇએ.
ખાવીસમી શરતઃ સ'સારના નશ્વર માયાવી પદાર્થોમાં મમત્વ ન જોઇએ પણ પૂણ બૈરાગ્ય જોઇએ.
ત્રેવીસમી શરત:- આ મારી યોગસાધના આગળ ઇન્દ્રની કે રાજીવીની ઋદ્ધિ અને ભાગે પણ તુચ્છ છે, રસ્તાની ધૂળ સમાન છે એવુ” લાગવુ જોઇએ. મારે તેનાથી કેઇપણ પ્રયોજન નથી. તેથી તેના તરફ ઉદ્યાસીન વૃત્તિ રહે.
ચાવીસમી શરતઃ- યોગની સાધના જ્ઞાનપૂર્વક થવી જોઇએ યોગનુ પૂર્ણ સ્વરૂપ, વિધિ, સાધક, આધક વિગેરેનુ પૂર્ણ જ્ઞાન પહેલાં પ્રાપ્ત કરવુ જોઇએ.
પચ્ચીસમી શરતઃ– હું અને પરમાત્મા વાસ્તવમાં જુદા નથી. મારૂ અસલી સ્વરૂપ શુદ્ધ પરમાત્મમય છે. તે હ અવશ્ય માયાના અધનાને તાડીને પ્રાપ્ત કરીશ. એવેા દઢ નિશ્ચય જોઇએ.
જેમ વેપારી વેપાર દ્વારા ધન પ્રાપ્ત કરે છે તેમ યોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org