________________
૨૬૩
(પ) ઘરમાંથી માબાપ કે વડીલેાને પૂછ્યા વગર વસ્તુ લેવી–પૈસા લેવા વગેરે.
(૬) ગુરૂએ જે વસ્તુની અનુજ્ઞા ન આપી હેાય તેવી વસ્તુ લેવી, ભાગવવી રાખવી તે પણ ચારી.
વાસ્તવમાં જે ચીજ ન્યાયમાર્ગથી લાવેલી હાય કે આવેલી હેાય તેનેજ ગ્રહણ કરાય. અન્યાયમા થી આવેલી વસ્તુ રાખવી કે ભાગવવી તે પણ ચારીજ છે. અન્યાયમાગ થી આવેલી વસ્તુથી ફેાઇ સત્કાર્ય –ધ કાર્ય કરવુ તે પણ વાસ્તવમાં ધકાય નથી.
-
ન્યાયપાર્જિત દ્રવ્યથીજ – ધનથીજ – વસ્તુથીજ કરેલું સત્કાય (ધર્મ કાર્ય) એજ આત્મકલ્યાણ કરનારૂ છે. તેથી સદ્દગૃહસ્થે ચારીના ત્યાગ કરી ન્યાયનીતિથી ભાગ્યાનુસાર પ્રાપ્ત વસ્તુ કે ધનમાં સંતાષી બનવું જોઇએ.
ut @ મર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org