________________
૧૦.
અવશ્ય અરમા પોતાને પૂર્ણ વિકાસ સાધવાન. આ ચરમાવર્તમાં આવ્યા બાદ જ આત્મા પિતાને પૂર્ણ વિકાસ સાધી અજરાજર બની શકે છે.
આ ચરમાવત કાળમાં તેને યોગમાર્ગ પ્રાપ્ત થાય છે ગના પ્રકાશમાં આત્મા, સંસાર, કર્મ, પરલેક, અનાદી સંસાર ભ્રમણ, સંસારસ્વરૂપ વગેરેને હૃદયસ્પર્શી તાત્વિક વિચાર સ્ફરે છે કે હું કોણ? આ બધે વળગાડ મને કેમ ? મને જન્મ-મરણ કેમ? મારૂં કોણ? હું કયાંથી આવ્યો ? હું કયાં જઈશ ? ભિન્ન ભિન્ન યોનિઓમાં હું અમાદીકાળથી કેમ ભટકી રહ્યો છું? આનાથી છુટવાને ઉપાય શું? તત્ત્વ શું? ધર્મ શું? દેવ શું ? ગુરુ શું? આવી આવી તત્ત્વજિજ્ઞાસા જાગ્રત થાય છે.
જેમ જેમ મેહનીય કર્મનું દબાણ આત્મા ઉપર ઘટતું જાય છે. અને જેમ જેમ ચેતનાને આવિર્ભાવ થતો જાય છે તેમ તેમ દેને હાસ અને ગુણોને વિકાસ થતો જાય છે.
- અહિં જૈન દર્શનમાં જે આત્માની ઉકાતિને કમ જે બતાવ્યો છે તે ખાસ કરીને મેહનીય કર્મના ક્રમશઃ નાશથી ઉચ્ચ, ઉચ્ચતર ઉચ્ચતમ આત્મ વિકાસની ભૂમિકાઓ પ્રાપ્ત થાય છે તે બતાવવામાં આવ્યું છે તે ક્રમશઃ આત્મ વિકાસની ૧૪ ભૂમિકાઓ ઉત્તરોત્તર સુન્દર-સુન્દરતર-સુન્દરતમ છે તેનું સ્વરૂપ- (૧) મિથ્યાત્વ ગુણ ઠાણે -
ચેતનાને વિકાસ અતિ અલ૫ હોય છે. પણ તે અતિ અ૫ ચેતના પણ હોય છે મોક્ષ સન્મુખી. તેથી તે પ્રશંસનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org