________________
૨૧૧
આપવામાં આવી છે. જ્યારે સ્કધ બે–ત્રણ-ચાર-પારા વગેરે અણુએ મળીને અનેલે હૈાય છે. નાનામાં નાનેા સ્કંધ એ પરમાણુઓથી બનેલા હાય અને મેટામાં મેાટા અનંતાનંત પરમાણુઓના બનેલા હાય.
છૂટા છૂટા અણુએ આખા લેાકમાં અનંતાનંતની સંખ્યામાં સત્ર વ્યાપ્ત છે. અને યચ્છુક સ્કંધથી માંડી અનંતાનંત અણુએથી બનેલા સ્કંધે પણ પ્રત્યેક અનંત અનંતની સખ્યામાં આખાયે લેાકમાં વ્યાપ્ત છે. જેમ જીવાથી આખા લાક વ્યાપ્ત છે તેમ પુદ્ગલેથી પણ આખા લેાક વ્યાપ્ત છે.
પ્રશ્ન:- એક અણુ અણુરૂપે સ્વતંત્ર કયાં સુધી રહે ?
ઉત્તર:– અસંખ્યેય કાળ સુધી. પછી તે કોઇને કોઇ સ્કંધમાં અવશ્ય ભળી જાય. તેમ કાઈપણ સ્ક ંધને તે તે સ્ક’ધરૂપે ટકવાના ઉત્કૃષ્ટ અસભ્યેય કાળ છે. પછી અવશ્ય કોઇ બીજા ધરૂપે બની જાય.
સૌથી અલ્પ પરમાણુએ હેાય, તેનાથી વિશેષાધિક યણુક કધે! હાય અને તેથી અસંખ્યેય ગુણુ, વ્યાણુક દિ સ્કંધો સદાકાળ વિશ્વમાં હાય છે.
પરમાણુમાત્ર નિત્ય છે, યણુક આદિ સ્કંધે અનિત્ય છે અને સાદિ ધારિામિક ભાવે હાય છે.
પ્રશ્ન:- પુદ્ગલ સ્કંધ કેવી રીતે અને છે ?
ભેદ્ર અને સંઘાતથી, સ્કંધમાંથી ઘેાડા ભાગ અલગ રહી જવાથી અથવા જુના સ્કંધમાં નવા પુદ્ગલેા ભળવાથી નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org