SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ ટેટા, ક્ષુદ્રતાને કાઢે, હૃદયને વિશાળ બનાવે, વિશ્વ બંધુત્વની ભાવનાનું ઉત્થાન કરે, માતાપિતા-વિદ્યાગુરુ-ધર્મગુરૂ તરીકે પૂજ્યભાવ રાખવાનું શીખવે, માનવજીવનના ઉચ્ચ મૂલ્યોનું મૂલ્યાંકન કરતાં શીખવે એવા જ્ઞાનને સમ્યગજ્ઞાન કહેવાય છે. આજની સ્કુલમાં-કોલેજોમાં જે આજે શિક્ષણ અપાઈ રહ્યું છે તે ઉપરની વાતે વિચારતાં લાગશે કે તે સમ્યજ્ઞાન નથી આજનું શિક્ષણ પ્રાચે જડતાને પિષે છે, પાપ-પુણ્યની વાતો ભૂલાવે છે, દેવ-ગુરૂ ધર્મથી દૂર રાખે છે, કેવળ આર્થિક બેઈઝ ઉપર આજનું શિક્ષણ અપાય છે, ભાઈ, ભણશે તો રોટી–બેટી મળશે, સારૂં ધન કમાઈ શકશે, લેકમાં માન-સન્માન પામશો. આમાં “લા જિલ્લા ના વિમુકાશે” એ બેય કયાં સિદ્ધ થતું દેખાય છે? વિદ્યા ભણવા પાછળનો ઉદાત્ત આશચ-. ઉચ્ચ ધ્યેય ક્યાં આજે રહ્યું છે? શુદ્ર ચેય સિદ્ધ કરવા માટે માતા સરસ્વતીને ઉપગ કરે એમાં કઈ બુદ્ધિમત્તા-માણસાઇ છે? જે માણસનું ધ્યેય-આદર્શ હલકે હોય તેની પ્રવૃત્તિ ભલે મહાન–ઉત્તમ હોય તો પણ તેની કાંઈ જ કિંમત નથી. ઉત્તમ કાર્યની પાછળ ઉત્તમ ભાવનાઉત્તમ ધ્યેય હોવું જરૂરી છે. આજના શિક્ષણથી બાળકના ચારિત્રનું ઘડતર શું થાય છે? એની એ વાસ્તવિક ફરજે કયાં સમજતે થાય છે? દયાપરેપકાર, કૃતજ્ઞતા, વિનય, સભ્યતા, સૌજન્યતા--સંતોષ-- ખાશ-સહિષ્ણુતા, સદાચાર જેવા માનવજીવનને ઉચ્ચ બનાવનાર તનું પિષણ આજની સ્કુલ-કોલેજોમાં થઈ રહ્યું છે કે શેષણ એને સંઘના (સમાજના) આગેવાનોએ ખાસ વિચાર કરવાની ઘડી પાકી ગઈ છે. સદાચારને સળગાવી દઈને માનવ ગમે તેટલો ધનિક કે સત્તાધિશ બને તે પણ એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy