Book Title: Atmprabodh
Author(s): Vijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005207/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રચચિતા:- શ્રીમદ્ વિજય જિતલાભસૂરીશ્વરજી મ.સા. Pica pritei ચોગાળો ટ્રેક:-પૂ.પંન્યાસ શ્રીદાઘિયજી મહારાજ સા For Private & Fersound Page #2 -------------------------------------------------------------------------- ________________ મ is SON, 1. S2 || શ્રી મહાવીર સ્વામીને નમઃ | | » હી નમે નાણસ્સ || F શ્રીમદ્દ જિનલાભસૂરિ વિરચિત માં શ્રી આત્મ પ્રબો ધ E ( છે. જિનવચનામૃત મહોદધિઓથી, ધુરધર ગીતાર્થ પંડિત વચન તરંગ બિદુરૂપ, સમ્યક્ત્વવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ અને પરમાત્મભાવ સ્વરૂપ અનેક વિષયો પર સુંદર બોધયુક્ત દષ્ટાંત સહ વિસ્તારથી વિવેચન. મ (SS. / ન ધ . E N મી – ગુર્જર અનુવાદક :– સ્વર્ગસ્થ ઝવેરચંદ ભાઈચંદ શાહ – પ્રકાશક :– શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર – પ્રેરક :– પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસશ્રી દાનવિજયજી મહારાજ મ E ( * મૂલ્ય : સદ્ ઉપયોગ ) આ 2 . S " Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી જૈન આત્માનદ સભા ભાવનગર. પીન-૩૬૪ ૦૦૧ વીર સંવત્ ૨૫૧૪ વિક્રમ સંવત્ २०४४ ઈસ્વીસન ૧૯૮૮ મુદ્રક : કાંતિલાલ ડી. શાહ ભરત પ્રિન્ટરી” ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્ર.... સ્તા........ના દરેક આત્મામાં અસાધારણ અસ્પૃદયને આપનાર સામર્થ્ય અને શક્તિઓ બીજરૂપે રહેલી છે. તેમને મનુષ્ય નિશ્ચયબળથી મેળવી શકે છે. નિશ્ચયબળ એ કાંઈ સાધારણ પ્રકારનું બળ નથી, પણ તે મનુષ્ય જીવનની ઉંચામાં ઉંચી ભૂમિકામાં જવાનું સાધન છે, જૈન ગવિદ્યાને મહાન આરંભ જેને માટે પ્રરૂપિત થયેલ છે, તેવા મનના નિગ્રહનું ફળ નિશ્ચયબળ છે. મનુષ્યની અંતરવૃત્તિમાં જે ઉચ્ચ અભિલાષાઓ અને શુદ્ધ વિચારો પ્રગટે છે, તેમની કૃતાર્થતા નિશ્ચયબળમાં જ રહેલી છે. જેનામાં એ અદભુત બળ રહેલું છે, તે ધર્મની કિયા અને તત્વમાર્ગનો પથિક બની શકે છે, વિપકારી ભગવાન તીર્થકરોએ પ્રાણીઓના હિતને માટે જે આજ્ઞારૂપ નિયમ પ્રરૂપેલા છે તે બધા નિશ્ચયબળથી જ પાળી શકાય છે. તે નિશ્ચય બળને દઢ રાખવાને માટે જ દાન, શીલ તપ અને ભાવ એ ચતુર્વિધ ધર્મની પ્રરૂપણ કરવામાં આવી છે. એ ચાર સ્તંભને અવલંબીને સર્વ ધર્મશિરોમણી આતધર્મને સુંદર પ્રાસાદ રહેલો છે. નિશ્ચયબળ અથવા મનોબળને ધારણ કરનાર ભવ્ય આત્માઓ પવિત્ર અને સુંદર પ્રાસાદમાં વાસ કરવાને માટે અધિકારી થાય છે, તે નિશ્ચયબળને ટકાવી રાખવાને માટે જે ગુણોની આવશ્યકતા છે તે ગુણો આહંત ધર્મ શાસ્ત્રમાં દર્શાવેલા છે, તે શાસ્ત્ર ઉદષણા કરે છે કે, “નિશ્ચયબળ મેળવવાને માટે સદ્દવર્તન ધારણ કરજો. ઉદાસીનતા, ખેદ, ચિંતા અને ભય જે મનોબળને લુલું કરી નાખનારા છે અને આત્માના ભાવઉદયને લોપનારા છે, તેમને હૃદયમાં પેસવા દેશે નહીં, નિરંતર આત્મચિંતવન કરો, કટુતામાં મધુરતા શીખજે, એટલે દુઃખમાં સુખને માની લેતા શીખજો, દુઃખને અનુભવી ઢીલા થશે નહીં અને સંતાપના દણું રોશે નહીં, તમારા મનને કમ પ્રકૃતિનું જ્ઞાતા અને તત્ત્વજ્ઞાનને સેવવાનું અધિકારી બનાવવા નિશ્ચયબળ આપજે, તેથી તમેને દુઃખમાં પ્રસન્નતા રાખવાનું કાર્ય જરાપણ કઠીન જણાશે નહીં ?' શાસ્ત્રોની આ વાણું બેલી જવાની કે સાંભળી જવાની નથી પણ તેને ક્રિયામાં વર્તન નમાં મૂકવી જોઈએ. એ વર્તનમાં મૂકવાને માટે જ આહત આગમ ઉપરથી પ્રાચીન વિદ્વાનોએ અનેક લેખ લખેલા છે. પ્રત્યેક લેખની રચના ભિન્ન-ભિન્ન લાગે છે, પણ તેમનો પવિત્ર ઉદ્દેશ એક જ હોય છે, તે પવિત્ર ઉદ્દેશથી લખાણમાં ગ્રંથની અંદર કેટલું બધું ગૌરવ રહેલું છે, તેને ચિતાર સહૃદયી વિદ્વાને જ આપી શકે તેમ છે. | સર્વ દર્શન શિરોમણિ જૈનદર્શનમાં વિપકારી મહાત્માઓએ ભવ્યાત્માઓના હિતની ખાતર અનેક ગ્રંથો લખેલા છે, અને તેથી જ ભારતવર્ષ ઉપર વસતી આર્ય પ્રજામાં આહંત ઘર્મની જ્ઞાન સમૃદ્ધિ સર્વોત્કૃષ્ટ ગણાય છે. જો કે તેના અનેક કારણે છે, પરંતુ તેમાંનું એક મુખ્ય કારણ છે તે ગ્રંથોમાં વર્ણવેલું ઉચ્ચ પ્રકારનું તત્ત્વજ્ઞાન છે આ તત્ત્વજ્ઞાન કેવલ શુષ્ક નથી, પણ તે સાથે તે ક્રિયા, આચાર અને સદ્વર્તનના બેધરૂપ માધુર્યથી ભરપૂર છે, તેની Page #5 -------------------------------------------------------------------------- ________________ અંદર હદયના ઉચ્ચભાવને જાગૃત કરનારી ભાવનાએ એવી રીતે પ્રરૂપેલી છે કે જેમનાથી સંસારી જીવો પોતાના દોષને દૂર કરવા અને આત્માના ગુણેને સંપાદન કરવા સમર્થ થઈ શકે છે. આ આત્મપ્રબંધ ગ્રંથ આહંત ધર્મની જ્ઞાનસમૃદ્ધિના વૈભવને પરીપૂર્ણ વિલાસરૂપ છે. ઉપર કહેલ નિશ્ચયબળ અથવા મને બળ પ્રાપ્ત કરવાની સામગ્રી આ ગ્રંથમાં ભરપૂર ગોઠવેલી છે, આત્મામાં એ પદાર્થની અંદર જે સામર્થ્ય, વીર્ય અને સત્તા રહેલી છે, તેને ઓળખાવવાને માટે જે જે સાધનો જોઈએ તે તે સાધનો આ ગ્રંથમાં યુક્તિ અને પ્રમાણ સાથે પ્રતિપાદન કરેલા છે. મનુષ્યમાં કર્મજનીત જે જે દો રહેલા છે, તેમને ટાળીને તેમના આત્મામાં રહેલા ઉચ્ચ લક્ષણે શીખવવા માટે સર્વોત્તમ સાધન સમ્યકત્વ જ છે તે વિષે આમાં સવિસ્તર વિવેચન કરવામાં આવેલું છે, તે ઉપરથી આત્મા કેવી રીતે પ્રબંધને પ્રાપ્ત કરે છે, અને પ્રબોધ પ્રાપ્ત કરવા માટે આત્માએ શું કરવું જોઈએ, ઈત્યાદિ ઉચ્ચ પ્રકારો આમાં એવી શૈલી અને કમથી વર્ણવ્યા છે કે, જેથી આ ગ્રંથનું આત્મપ્રબોધ એ નામ સંપૂર્ણ સાર્થકતાને ધારણ કરે છે. વળી પ્રબોધને અર્થ જાગૃતિ થાય છે, જેનાથી આત્માની પ્રબોધ જાગૃતિ થાય એવા વિચારોનો જેમાં સંગ્રહ છે, એ આત્મપ્રબંધ ગ્રંથ તેના નામની સંપૂર્ણ કૃતાર્થતા પણ સંપાદન કરે છે. જ્યાં પ્રકાશ ત્યાં પ્રબોધ હોય છે, અંધકારમાં પ્રબોધ હોઈ શકતો નથી, તેથી આ ગ્રંથના પ્રકરણને પ્રકાશ નામ આપેલું છે, આ ગ્રંથમાં પ્રકરણ રૂપે ચાર પ્રકાશ આપેલા છે, પ્રથમ પ્રકાશનું નામ સમ્યક્ત્વ નિર્ણય રાખેલું છે, આ પ્રકાશની અંદર આ ગ્રંથના અધિકારીનો નિર્ણય કરી આત્મા શબ્દનો અર્થ, આત્માના પ્રકાર, અને સમ્યક્ત્વનું સ્વરૂપ વિસ્તારથી નિરૂપણ કરેલું છે, શ્રાવકપણુના તત્ત્વને પ્રતિપાદન કરનાર સમ્યકત્વ તત્ત્વને પ્રરુપતાં ગ્રંથકારે તેને અંગે આત્મશુદ્ધિનો વિષય ઘણે સરસ રીતે વર્ણવ્યો છે, મનુષ્યની માનસશક્તિઓ અને ગુણ કેવી રીતે વિકાસ પામે છે, અને અસાધારણ માનસશક્તિઓ શાથી ખીલે છે? એ વાત આત્મશુદ્ધિના વિષયથી સ્પષ્ટ થાય છે, તે ઉપર આપેલ પ્રભાસ ચિત્રકારનું દષ્ટાંત એ વિષયનું યથાર્થ સ્પષ્ટીકરણ કરે છે, સમ્યફવના ભેદોના પ્રસંગમાં પંચવિધ વિનયનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં દેવપૂજા અને ચૈત્ય ભક્તિને વિષય ઘણે જ ચિત્તાકર્ષક રચાએલે છે. પવિત્ર પ્રભુની પૂજાભક્તિથી હૃદય ઉપર ઊંડામાં ઊંડી જે ભાવના પડે છે, અને તેથી હૃદય જે દ્રવીભૂત થાય છે, તેને ચિતાર ગ્રંથકારે તે વિષયની ચર્ચામાં દર્શાવેલો છે, અને તે ઉપર અસરકારક દષ્ટાંતે આપી પ્રસ્તુત વિષયને અત્યંત સમર્થ બનાવ્યા છે, જે વાંચતા આસ્તિક હૃદય ભાલ્લાસથી ઉભરાઈ જાય છે, સમ્યક્ત્વની વિવિધ શુદ્ધિ દર્શાવતા ગ્રંથકારે સમ્યકત્વની મહત્તાનું ભાન કરાવ્યું છે, અને પછી તેના ઘર્ષણને દષ્ટાંતપૂર્વક સમજાવી સમ્યક્ત્વના આઠ પ્રભાવકનું સવિસ્તાર ખ્યાન આપેલું છે, જે પ્રસંગ સમ્યક્ત્વના અધિકારી આત્માઓને અતિ આનંદ ઉપજાવે છે, તે ઉપરથી થકારે સિદ્ધ કરી બતાવ્યું છે કે દરેક જેને સમ્યક્ત્વની ભાવનાને માટે ઉચ્ચપણે ગતિમાન થવું જોઈએ. તે પ્રમાણે ગતિમાન થતાં ઉચ્ચ વર્તન રાખવા પ્રયત્ન કરવો જોઈએ અને કલ્યાણ કારક પ્રવૃત્તિ આચરવી જોઈએ અને તેથી દરેક જૈને સમ્યકત્વના પ્રભાવક થવું જોઈએ. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન, ધર્મકથા, વાદવિવાદ, નિમિત્તજ્ઞાન, તપ, વિદ્યાસિદ્ધિ અને શાસનજ્ઞાન એ ઉચ્ચ સાધનથી પ્રભાવક થઈ શકાય છે અને પ્રભાવનાને માટે તે સાધને મેળવવાની આવશ્યકતા છે, એ વાત વિદ્વાન ગ્રંથકારે ઉચ્ચ આશયથી પ્રતિપાદન કરેલી છે, આ ભદધિમાંથી મુક્ત થવા ઈચ્છા રાખનારા ભવ્યાત્માએ ધારણ કરેલા સમ્યકત્વને સર્વદા વિભૂષિત રાખવું જોઈએ એ ઉદ્દેશને લઈને આહત આગમમાં દર્શાવેલા સમ્યક્ત્વના ભૂષણે વિષે ગ્રંથકારે રસિક વિવેચન કરેલું છે, ત્યારબાદ સમ્યક્ત્વને પાંચ લક્ષણ હેતુપૂર્વક ઉદાહરણે આપી સમજાવ્યા છે. પછી છ પ્રકારની યાતના, છ આગાર, છ ભાવના અને છ સ્થાનકને શુદ્ધ સ્વરૂપ દર્શાવી એ પ્રથમ પ્રકાશને પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં બીજે દેશવિરતિ નામે પ્રકાશ છે, આ પ્રકાશમાં ગૃહસ્થ ધર્મનું ઉપયોગી વિવેચન આપેલું છે. ગૃહસ્થની સમાચારી કેવી હોવી જોઈએ? કેવા ગુણોથી ગૃહસ્થાવાસ અલંકૃત થાય છે ? અને ગૃહસ્થ કેવા વ્રત પાળવા જોઈએ એ વિષય ઉપર ગ્રંથકારે પોતાની વાણુને વૈભવ ઉચ્ચ પ્રકારે દર્શાવ્યા છે. તેમાંથી એ દવનિ નિકલે છે કે ભવ્ય મનુષ્ય નિશ્ચય બળ વધારવાના સાધન સંપાદન કરવા. દુર્લભ એવા મનુષ્ય જીવનને સૂર્ય જેવું તેજસ્વી, પ્રતાપી અને સર્વનું શ્રેયઃ સાધક બનાવવું, આળસ, પ્રમાદ, વ્યગ્રતા, કેધ, ચિંતા, મેહ અને અમર્યાદ આસક્તિ એટલાથી અત્યંત સાવધ રહેવું, એ દોષ વિપત્તિઓના મહાસાગરમાં ડૂબાડનારા છે, એમ માનવું, આ સાતે દુર્બસનો ઉદયની આશાને નિર્મૂળ કરી દુર્ગતિના દરવાજા તરફ લઈ જનારા છે, એમ નિશ્ચય કરો. બળ પ્રપંચની છાયામાં પણ ઉભા ન રહેવું, સત્યને પ્રાણ જતાં પણ ત્યાગ ન કર, અને નિશ્ચય બળ અને આત્મબળમાં વિશ્વાસવાળા રહેવું, એ દેશવિરતિ ધર્મના ઉપદેશનું રહસ્ય છે. અને ગૃહસ્થ ધર્મના શુદ્ધ સ્વરૂપને પ્રકાશ છે, તે ગૃહસ્થઘમને અંગે ચાર વ્રતોનું સ્વરૂપ અને સદાચાર ભરેલા સદ્વર્તન વિષે ગ્રંથકારે ઘણું રસિક દષ્ટાંતે આપેલા છે, તે પ્રસંગે દાનધર્મનું વિવેચન કરી ગૃહસ્થાવાસમાં કરવા યોગ્ય ઉદારતા ભરેલી સખાવતે વિષે અંગુલી નિર્દેશ કરવામાં આવેલ છે, તદનુસાર શ્રાવકની એકાદશ પ્રતિમા દષ્ટાંત સહિત પ્રતિપાદન કરી ગૃહસ્થ શ્રાવકના ઉચ્ચ જીવનને અપનારા કર્તવ્ય દર્શાવ્યા છે, જે મનનપૂર્વક વાંચવા યોગ્ય છે. આ પ્રકાશના લેખ ઉપરથી ગ્રંથકારે સિદ્ધ કર્યું છે કે, પ્રત્યેક ગૃહસ્થ કર્તવ્યનિષ્ઠ થવાનું છે, અને પોતાના જીવનને સદ્ભાવનામય બનાવી સર્વ પ્રતિ ઉચ્ચ પ્રેમની લાગણીથી જેવાનું છે, હૃદયમાં પ્રેમરૂપ અમૃતને મૃદુતા ભરેલી વાણી ઉચ્ચારવાની છે, જે વાણું સર્વ શ્રવણ કરનારને શીતળતા અને શાંતિ ઉપજાવે છે, પ્રત્યેક ગૃહસ્થ દેશવિરતિ છે, છતાં તેની ભાવનામાં સર્વ વિરતિપણાનું સ્વરૂપ પ્રકાશિત હોવું જોઈએ. તેનું વર્તન દયાળુતાથી રંગાએલું, વિશુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ, જેથી શુદ્ધ દેવ, ગુરુ, અને ધર્મ-એ ત્રિપુટીની આરાધના કરવાની યેગ્યતા તેનામાં પૂર્ણ રીતે પ્રાપ્ત થાય છે. સદવર્તનની શુદ્ધિને સેવનારા ગૃહસ્થ શ્રાવક આત્માના અસાધારણ મહિમાને જાણી શકે છે, તે કઈપણ જાતના દુરાગ્રહને વશ થતો નથી, મિથ્યાત્વ ભરેલા વિચારો તેને રૂચિકર લાગતા નથી. તે નિરંતર પિતાની સમ્યગ્દષ્ટિ ઉચ્ચપદ તરફ રાખે છે, અને નીચપદની ઉપેક્ષા કરે છે. તેની ભાવનામાં શ્રેણિબંધ Page #7 -------------------------------------------------------------------------- ________________ સદવિચારે રહેલા છે, તેની મને વૃત્તિથી મલિન વાસના સદા દૂર હોય છે. અને તેના જીવનને પ્રવાહ સત્યવૃત્તિ તરફ વહ્યા કરે છે, આવા ગૃહસ્થના ઉચ્ચ જીવનને માટે ગ્રંથકારે ઘણું વિવેચન કરેલું છે. ત્રીજા પ્રકાશનું નામ સર્વવિરતિ છે, આ સ્થળે વિદ્વરિછરોમણિ ગ્રંથકારે સંમયમાર્ગના શુદ્ધ સ્વરૂપની પ્રરૂપણ કરેલી છે, સંમયનું સ્વરૂપ, તેના અધિકારી અને યતિધર્મના દશ પ્રકાર વિષે કરેલું વિવેચન અભ્યાસી વાચકોને અતિ ઉપયોગી થઈ પડે તેવું છે, તપ સ્વાધ્યાય, ઈન્દ્રિય નિગ્રહ, દંભવિરતિ વગેરે વિષયો રસિક દાંતપૂર્વક પ્રતિપાદન કરેલા છે, સંયમ સાધકને હેય અને ઉપાદેય શું છે? તે દર્શાવી બાર ભાવનાનું સુબોધક સ્વરૂપે આપેલું છે, તે પ્રસંગે આપેલા પ્રાચીન ઐતિહાસીક દષ્ટાંત ઘણું અસરકારક છે. તે પછી બાર પ્રતિમાનું સ્વરૂપ આપી સાધુઓને અહોરાત્રનો કાર્યકમ ઉપસ્થિત કર્યો છે. આ પ્રસંગે પણ ગ્રંથકારે સિદ્ધાન્તમાં કહેલા સાધુગુણેના વર્ણન એવી સુંદરતાથી કરી બતાવ્યા છે, કે જેની અસર આસ્તિક વાચકેના હૃદય ઉપર સત્વર આરૂઢ થઈ શકે છે. આ પ્રકાશ ઉપરથી મહોપકારી મહાશય ગ્રંથકર્તાએ સિદ્ધ કરી બતાવ્યું છે કે, અધિકારી મનુષ્યને પોતાનું જીવન ઉચ્ચ સ્થિતિએ લઈ જવામાં બે માર્ગ સાધનીય છે, ગૃહધર્મમાર્ગ, અને યતિધર્મમાર્ગ, ગૃહધર્મમાર્ગ યથાર્થ રીતે સંપાદન કર્યો હોય તો તે દ્વારા યતિધર્મનો માર્ગ સુગમતાથી પ્રાપ્ત કરાય છે, સર્વવિરતિ સંયમમાર્ગ એ માનવજીવનની ઉન્નતિનું શિખર છે, તે પર આરૂઢ થયેલે આમા પરમ આનંદની સમીપ આવવાનો અધિકારી બને છે, સંસારનો ત્યાગ કરવાથી તેના અંગરૂપી બીજી ઉપાધિઓ દૂર રહે છે, એટલે તે નિરુપાધિક આનંદનો પૂર્ણ અનુભવ કરવાનો અધિકારી બને છે. આનદની શિતળ છાયામાં વિશ્રાંત થયેલા સંયમીને જોઈ ચિતનીય અને ધ્યેય સુખ સાધ્ય થાય છે, તે સર્વદા પોતાના હૃદયને સંબોધીને કહે છે કે “મારુ જીવન સંયમને જે આનંદ અનુભવે છે તે આનંદ જ મારું લક્ષ છે, મારું જીવન છે, મારા હૃદયને રવિ છે, અને મારું સર્વસ્વ છે, અગ્નિનો સંબંધ થતાં જેમ પારો ઉડી જાય છે અને સૂર્યના પ્રકાશનો સંબંધ થતાં જેમ અંધકાર ઉડી જાય છે તેમ મને સંયમનો સંબંધ થતાં આ સંસારની વિવિધ ઉપાધીઓ ઉડી જાય છે જે હૃદયમાં પૂર્વે ક્ષણે-ક્ષણે, દુઃખ, કલેશ, ભય, ચિંતા અને શોક વગેરે આવીને ઉભા રહેતા હતા તે અત્યારે સિંહના નાદથી જેમ મૃગવૃંદ નાસી જાય છે, તેમ નાસી ગયા છે, સંયમરૂપી સિંહ મારા હૃદયરૂપ ગૂફામાં બેઠો છે. તેનામાં સહમ રૂપ મહાનાદ થયા કરે છે જે મહાનાદનો પ્રતિધ્વનિ ગગનને ભેદી લોકાકાશના સર્વ પ્રદેશોમાં વ્યાપી જાય છે. આ ગ્રંથના ચોથા પ્રકાશનું નામ પરમાત્મસ્વરૂપ છે, પરમાત્મા કેણુ? પરમાત્માપણુ કેવું હોય ? અને તેની પ્રાપ્તિ શી રીતે થાય? એ વિષય ગ્રંથકારે સુબોધક વાણીથી વર્ણવેલા છે. ભવસ્થ કેવળીનું સ્વરૂપ આપી જિન નિક્ષે પાનું યથાર્થ રહસ્ય દર્શાવેલું છે તે પછી સિદ્ધ સ્વરૂપ, સિદ્ધોની અવગાહના અને સમસ્ત વસ્તુ વિષયક કેવળજ્ઞાન અને કેવળદર્શન Page #8 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્તમાં એવી સ્પષ્ટતાથી નિરૂપિત કરેલા છે કે, જે ઉપરથી ગ્રંથકારની દિવ્ય પ્રતિભાવાળી મહાશક્તિ જણાઈ આવે છે, શ્રી અહત ભાષિત જૈન આગમમાં જેને અનિર્વાશ્ય કહે છે. તેવા સિદ્ધ સુખનું દૃષ્ટાંત સહિત વર્ણન કરતા ગ્રંથકાર વિદ્વાન વાચકેના હૃદયને આકર્ષો લે છે તે પછી સિદ્ધભગવાનના અલૌકિક ગુણેનું વર્ણન કરી અને આત્મબંધની દુર્લભતા દર્શાવી શ્રી વિચ્છિરોમણિ ગ્રંથકાર આ આત્મિકજ્ઞાનના મહોદધિરૂપ ગ્રંથના સામા તટ ઉપર આવી પહોંચે છે–ગ્રંથ સમાપ્ત થાય છે. આ છેલ્લા ગહન વિષય ઉપર ગ્રંથકારને જે મહાન ઉદેશ છે તેને જે નવ પલ્લવિત કરવા ધારીએ તો આ પ્રસ્તાવના પણ એક ગ્રંથરૂપ થઈ પડે તેથી સંક્ષેપમાં એનવલું જ કહેવાનું કે, પરમાત્મભાવ એ લોકોત્તર દિવ્યભાવ છે, તે ભાવની સાથે સિદ્ધાવસ્થાને ઉત્કૃષ્ટ સંબંધ છે, સિદ્ધાવસ્થાનો આનંદ અવર્ણનીય છે, અવાચ્ય છે, તે આનંદના અનુભવીએ તેને જાણે છે, આપણે તો તેની ભાવના જ ભાવવાની છે. આ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સંખ્યાને જાણે સૂચવતા હોય, તેવા ચાર પ્રકાશથી આ આત્મપ્રબોધ પુસ્તકને તેના વિદ્વાન કર્તાએ પ્રકાશિત કરેલો છે, ઉદયમાન જૈનસમુદાયને ધર્મ અને તત્ત્વોની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિને જૈનાગમ પ્રમાણે ઉત્તેજ તેને સ્વાશ્રયનિષ્ઠ તથા કર્તવ્યનિષ્ઠ કરવા આ પુસ્તક ઉદ્દેશ છે, એટલું જ નહીં પણ તેના મનનપૂર્વક અભ્યાસીને આત્મિક ઉન્નતિને આનંદમય દ્વાર સુધી ઉત્તમ સાધના શબ્દોથી તે દોરી જાય છે, એ નિઃસંદેહ છે. આ પુસ્તકના કર્તા શ્રી જિનલાભસૂરિ ખરતરગચ્છના એક પ્રખ્યાત આચાર્ય હતા, વિક્રમ સંવત ૧૭૮૪ ના વર્ષમાં તેમનો જન્મ બિકાનેરમાં થયો હતો, તેમનું સંસારી નામ લાલચંદ હતું. તેમણે વિક્રમ સંવત ૧૭૯૬માં બારવર્ષની વયમાં દીક્ષા લીધી હતી, તેમના ગુરુનું નામ જિનભક્તિસૂરિ હતું, જિનલાભસૂરિ બાલ્યવયમાંથી જ બુદ્ધિશાળી હતા. તેમણે દીક્ષા લીધા પછી ઉંચી જાતનો અભ્યાસ કર્યો હતો, તેમની વ્યાખ્યાન કરવાની શક્તિ ઉત્તમ હતી, આથી લો કે તેમને બહુમાન આપતા હતા, વિક્રમ સંવત ૧૮૦૪ ના વર્ષમાં તેમની વિશ વર્ષની વય થતાં તેમને સૂરિપદ આપવામાં આવ્યું હતું, એ સૂરિપદને મહોત્સવ કચ્છદેશમાં આવેલા માંડવીબંદરની અંદર થયે હતા, તે સ્થળે રહીને તેમણે આ આત્મપ્રબોધ પુસ્તકની રચના કરી હતી અને તેના સુબોધક વ્યાખ્યાને કરછની જેનપ્રજાને સંભળાવ્યા હતા, જેની પ્રશંસાના શબ્દો દેશ-વિદેશમાં પણ પ્રસરી ગયા હતા. જિનલાભસૂરિની વિદ્વતા અને વ્યાખ્યાન શક્તિથી ઘણાએ આ સંસાર તરફ વિરક્ત થઈ તેમની પાસે દીક્ષિત થયા હતા, વિક્રમ સંવત ૧૮૧૯ ના વર્ષમાં તેમના પરિવારમાં પિણે સાધુઓ વિદ્યમાન હતા, એવા શિષ્યોને મેટા પરિવાર સાથે તેમણે ગોડી પાર્શ્વનાથજીની તથા આબુની યાત્રા કરી હતી, વિક્રમ સંવત ૧૮૩૪ ના વર્ષમાં પચાસ વર્ષની વયે તે મહાનુભાવ કાળધર્મને પામ્યા હતા, તેમના સ્વર્ગવાસથી તે દેશની જેનપ્રજામાં કહેવાયું હતું કે ખરતરગચ્છરૂપી ગગનમાંથી એક તેજસ્વી તારો અસ્ત થઈ ગયે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકનું ગુર્જર ભાષાંતર ભાવનગરનિવાસી સ્વર્ગસ્થ શા ઝવેરચંદ ભાઈચંદે કરેલું છે, મરહુમ આહત ધર્મશાસ્ત્રના સારા જ્ઞાતા હતા, ભાવનગરની જૈનપ્રજાના આગેવાન પૈકીના તેઓ એક હતા, અને તેજ નગરમાં સ્થપાયેલ શ્રી વૃદ્ધિચંદ્રજીની જેનવિદ્યાશાળાના મંત્રી હતા, અને પિતાને પ્રાપ્ત થયેલ ધર્મજ્ઞાન બીજાને આપવું એજ જેનો મુખ્ય ઉદ્દેશ હતો, આથી તેઓ શાસ્ત્રીય જ્ઞાનને સંપાદન કરવામાં અને તેનું દાન બીજાને આપવામાં આજીવન ઉત્સાહી રહ્યા હતા, આહંત જ્ઞાનના અનુભવનો પરિપાક થયેલો હોવાથી તેઓ આ ઉત્તમ પુસ્તકનું ભાષાંતર કરવા શક્તિમાન થયેલા છે તેમજ તેઓએ જૈન શૈલીને અનુસરી લખેલી ભાષા લાલીત્યવાળી છે, કેટલેક પ્રસંગે મૂલ પુસ્તકના આશયને સમજાવવામાં તેમણે સારો સ્પષ્ટાથે કરેલ છે ભાષાંતરકાર આ પિતાની કૃતિને પરીપૂર્ણ મુદ્રાંકીત થયેલ જોઈ શક્યા નથી, આ પુસ્તકને બીજો પ્રકાશ થોડો છપાયા બાદ ગઈ સાલના શ્રાવણ વદી ૮ ના રોજ તેમના જીવનનું અવસાન થયેલું છે, પાછળથી તેમના પિતૃભક્ત અને ઉત્સાહી પુત્ર ફતેહચંદે પોતાના પિતાની કૃતિને પૂર્ણ રીતે પ્રસિદ્ધ થવા પ્રફે વિગેરે વાચવામાં આ સભાને મદદ કરી છે, જે ભાષાંતરકાર આ પુસ્તકના મુદ્રિત થયેલા બાહ્ય અને આત્યંતર સુંદર સ્વરૂપને પ્રસિદ્ધ થયેલું જોઈ શક્યા હોત તે તેમના હૃદયમાં સંતોષ થાત અને આ સંસ્થાને અભિનંદન મળત, પરંતુ કર્મચગે એમ બની શકયુ નહીં, એટલું અસંતોષનું કારણ થયું છે. આ પ્રસંગે જણાવતા આનંદ ઉપજે છે કે નામદાર નીઝામ સરકારના ઝવેરી બાબુ પન્નાલાલ પૂરણચંદના પ્રપોત્ર બાબુ પ્રતાપચંદજી ગુલાબચંદજીએ પોતાના સ્વર્ગવાસી પિતા બાબુસાહેબ ગુલાબચંદજીના સ્મરણાર્થે આ ઉપયોગી પુસ્તક પ્રગટ કરવામાં ઉત્તમ સહાય આપી છે, સ્વર્ગવાસી બાબુ ગુલાબચંદજી પોતાના ટૂક જીવનમાં પણ ધાર્મિકવૃત્તિ, તેમજ પોતાના ઝવેરી તરીકેના ધંધામાં અસાધારણ ઉદારતાયુક્ત અને કર્તવ્યનિષ્ઠ થયેલા છે, તેવા પિતાના સ્વર્ગવાસી પિતાના નામના સ્મરણાર્થે પિતૃભક્ત યુવાન પુત્ર બાબુ પ્રતાપચંદજી ખરેખર ધન્યવાદને પાત્ર છે, ઉદ્યોગ, જ્ઞાન અને ધાર્મિક કાર્યોમાં ઉત્સાહથી આગળ વધતા બાબુ પ્રતાપચંદજીની આ પ્રવૃત્તિ બીજા ગૃહસ્થને અનુકરણ કરવા યોગ્ય છે એવી નમ્ર સૂચના આપી તેઓએ આપેલી સહાયતાને માટે અંતઃકરણથી આભાર માનવામાં આવે છે સદરહુ પુસ્તકની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવેલો છે, છતાં છવસ્થપણમાં સુલભ એવા પ્રમાદ તથા દષ્ટિ દોષાદિ દોષ કે પ્રેસના દોષને લઈને કેઈપણ સ્થાને ખલના થઈ હોય તે મિથ્યાદુક્તપૂર્વક ક્ષમા યાચીએ છીએ. સર્વ જૈન પ્રજા પિતાના ધાર્મિક સાહિત્યના ગૌરવમાં સમૃદ્ધિમાં તથા કલ્યાણ શક્તિમાં વૃદ્ધિ કરનાર આ ઉપયોગી પુસ્તકને પઠન, પાઠન તથા વાંચનને ઉત્તમ ઉપયોગ કરી આદર આપશે તે કરેલો શ્રમ સફળ થએલો માની આ સંસ્થા પિતાની આવી પ્રવૃત્તિમાં વિશેષ ઉત્સાહિત થશે. સર્વ સાધર્મિક બંધુઓ સત્યવૃત્તિથી પ્રવર્તી અને તેઓની વિપત્તિ નિવૃત્ત થાઓ. શ્રી જેન આત્માનંદ સભા ભાવનગર Page #10 -------------------------------------------------------------------------- ________________ શા સ ન સ મ્રા ઃ 5 પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. Page #11 -------------------------------------------------------------------------- ________________ પી યૂષ પાણિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મ. સા. Page #12 -------------------------------------------------------------------------- ________________ યત્ કિંચિત્ જૈનદર્શન પામ્યા પછી અરિહંત પરમાત્માની ઓળખાણ સમ્યગજ્ઞાન દ્વારા જ થઈ શકે છે. अरिहंतो मह देवो, जावजीवं सुसाहूणो गुरुणो । जिन पन्नतं तत्तं, इह समत्तं मऐ गहियं ।। આ ગાથા અંતરમાં પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ ભાવ હોય તોજ ફળે છે. સમ્યજ્ઞાન અને સમ્યગદશનને સમન્વય જાગે તે અંતરાત્મ જાગી ઉઠ. तमेव सच्च निःशंकं जं जिणेहिं पवेइयं ।। એજ સાચું અને શંકા રહિતનું છે જે જિનેશ્વર ભગવંતોએ ભાખ્યું છે. ભગવંતના વચનો પરની પૂણ અતૂટ શ્રદ્ધા એટલે સમ્યગદશન. આગમ પ્રત્યે બહુમાન અને આદરભાવ એટલે સમ્યગજ્ઞાન. આ રીતે દેવ, ગુરુ, અને ધમતો પરની સંપૂર્ણ શ્રદ્ધા અને ઓળખાણ માટે તેમજ તેને સ્વીકારીને હૃદયમાં સ્થિર કરવાપૂર્વક આત્મકલ્યાણ સાધવા માટે અનેક મહાન (ગ્રન્થો) આગમે છે. તે ગ્રન્થ પૈકીમાં જેમ અધ્યાત્મકલ્પદ્રમ, અધ્યાત્મસાર વગેરે અધ્યાત્મપૂર્ણ ગ્રન્થ છે. અને તેવી જ રીતે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અને અહંત ભક્તિ એમ ચારેનું વિસ્તૃત વર્ણન જેમાં છે તે આત્મપ્રબંધ નામને આ ગ્રન્થ સર્વેને ઘણું જ ઉપયોગી છે. તેમાં પણ શ્રદ્ધાળુ આમાઓ માટે તે આ ગ્રન્થ ઘણો જ ઉપયોગી છે. આ ગ્રન્થ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ બહાર પાડેલ ત્યારબાદ ઉપયોગીતાને દયાનમાં લઈ આત્મપ્રબંધ ગ્રન્થનું પુનર્મુદ્રણ કરવા અમેએ પ્રેરણ કરી, તે પ્રેરણા જ્ઞાનાભિરૂચિ વાળા આત્માઓએ ઝીલી લીધી. તેમ તેઓના સહકારથી આજે ફરી આ ગ્રન્થ બહાર પડે છે. સહુ કોઈને આ ગ્રન્થ ઉપયોગી થશે અને તેમાં બતાવેલા સુંદર આત્મપયેગી વિષય સમ્યકત્વને વધારી દેશવિરતિમાં લઈ જઈ તેનાથી વધુ આગળ સર્વવિરતિમાં પ્રવેશ કરાવનાર અને પરમાત્માનું તેમજ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણવાપૂર્વક આત્મકલ્યાણ માટે બને તેવી શુભભાવના સાથે આ ગ્રન્થ પૂજ્ય ગુરૂદેવ વિજયામૃતસૂરીશ્વરજી મ. સા.ના ચરણ કમળે સમર્પિત કરીને કાંઈક કૃતાર્થતા અનુભવું છું. –૫, દાનવિજય Page #13 -------------------------------------------------------------------------- ________________ આત્માગમ-અનંતરાગમ–પરંપરાગમ તીર્થંકર પરમાત્માએ સ્વયમેવ દેશના આપી. તેઓ પાસે અંતરમાં જ્ઞાન અથાગ પડયું છે, જેથી તેમને આત્માગમની ઉપમા આપી, અને કેવળજ્ઞાન બાદ જે દેશના આપી તે દેશના ગણધર ભગવતેએ સૂત્રમાં ગુંથી તેને અનંતરાગમ કહેવાય છે. અને ગણધરો પાસેથી પરંપરામાં ગુરૂભગવંતે પાસે આગમ આવ્યું તેને પરંપરાગમ કહેવાય છે. જેનદર્શન–સર્વદર્શનમાં શિરેમણિ છે. અને જેઓ જૈનદર્શનને આગમ દ્વારા યથાર્થ સ્વરૂપમાં જાણે છે. તેઓ સ્વ-પર ઉભય પક્ષે આત્મકલ્યાણ કરવામાં સમર્થ થઈ શકે છે. પિસ્તાલીસ આગમને સાર ઘણું ખર ગ્રન્થોમાં વહેચાયેલો છે. તેવા ગ્રન્થને મૂળ પિસ્તાલીસ આગમના પેટા-ગ્રથો જ ગણવા રહ્યાં–તેમાં પ્રકાશ તે જેનાગને જ છે. આમપ્રબોધ ગ્રન્થ : આ ગ્રન્થના પ્રણેતા પરમોપકારિ પૂર્વના મહર્ષિ આચાર્ય શ્રીમવિજયજિનલાભસૂરિજી મ. છે. જેઓએ આ ગ્રન્થમાં ચાર પ્રકાશ મૂક્યા છે. જેમાં પ્રથમ પ્રકાશનું નામ સફ નિર્ણય રાખ્યું છે, આ પ્રકાશમાં સમ્યફવનું સ્વરૂપ સમજાવ્યું છે. બીજો પ્રકાશ દેશવિરતિ નામે છે. આ પ્રકાશમાં ગૃહસ્થના માટે વિશિષ્ટ માર્ગ બતલાવ્યો છે. ત્રીજા પ્રકાશમાં સર્વવિરતિનું સ્વરૂપ સમજાવ્યું છે. અને ચોથા પ્રકાશમાં પરમાત્માનું સ્વરૂપ જણાવ્યું છે. એમ ચારે પ્રકાશેથી આ ગ્રન્થનો પ્રભાવ વધી જાય છે. આ ગ્રન્થનું પ્રકાશન આ પૂર્વે ભાવનગરમાં રહેલી શ્રી જેને આત્માનંદ સભાએ કર્યું હતું તે રીતે જ એક જ્ઞાનભક્તિના હેતુથી અને આ ગ્રન્થની ઉપયોગીતાને ધ્યાનમાં લઈ પં. શ્રી દાનવિજયજી મ. એ યોગ્ય પ્રયાસ કર્યો છે. લોકે આ પ્રયાસને સહર્ષ વધાવી લેશે એવી શ્રદ્ધા છે. આ ગ્રન્થને પ્રકાશિત કરવામાં શ્રી જેને આત્માનંદ સભાના કાર્યકર્તાઓએ ઉદારતા દાખવી તેમજ દ્રવ્ય સહાયમાં શ્રી હઠીસિંગ કેસરસિગ દ્રસ્ટ અમદાવાદ, તથા પાંજરાપોળ જૈન સંઘ, શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી–સુરેન્દ્રનગર જૈનસંઘ તેમજ જે જે મહાનુભાવોએ લાભ લીધો છે. તે અનુમોદનીય છે. આ ગ્રન્થ પરમ પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી દાનવિજયજી મ. એ સં. ૨૦૪૨ માં અમદાવાદ પાંજરાપોળ મુકામે ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાનમાં વાંચન કર્યા બાદ તેઓશ્રીએ આ ગ્રન્થના પુનઃ પ્રકાશન માટે ત્યાંના સંઘ સમક્ષ પ્રેરણા કરી અને તે સ્વીકારવામાં આવી અને એ રીતે આ ગ્રન્થ તૈયાર થયે તે અનમેદનીય છે. આ ગ્રન્થમાં પ્રુફ સંશોધનમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મ. સા. ને અનુમોદનીય સહકાર પ્રાપ્ત થયેલ છે. તેમને ઉપકાર ભૂલાય તેવું નથી. અમદાવાદ પાંજરાપોળ ન્યુ માર્કેટમાં આવેલ ભરત પ્રિન્ટરીના માલિક શ્રી યુત કાંતીલાલ ડી. શાહે આ ગ્રંથનું પ્રિન્ટીંગ–બાઈન્ડીંગ સુંદર અને આકર્ષક કરી આપેલ છે. જેથી તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. આત્મપ્રબોધ ગ્રન્થ સહુ કોઈને ઘણું જ ઉપયોગી હોવાથી પુનઃ પ્રકાશિત કરતા આનંદ અનુભવીએ છીએ. શ્રી બાપાલાલ મનસુખલાલ શાહ-સુરેન્દ્રનગર Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્મપ્રબંધ ગ્રન્થમાં દ્રવ્ય સહાયક ભાગ્યશાળીઓની શુભ નામાવલિ રૂા. ૧૧,૧૧૧ ૧૧,૧૧૧ ૫૦૦૧ ૨૫૦૧ નામ શેઠ શ્રી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટ જેન ઉપાશ્રય.-અમદાવાદ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી જૈન સંઘ-સુરેન્દ્રનગર શેઠ શ્રી કનુભાઈ શાહ ભાવનગર એક સદગૃહસ્થ ભાવનગર શ્રી ચીમનલાલ શાહ મુંબઈ શ્રી હિંમતલાલ શાહ મુંબઈ શ્રી વિજયકુમાર નવાબ તથા હેમંત કુમાર નવાબ મુંબઈ શ્રી નગરશેઠનો વડો જન. છે. મૂર્તિ. સંઘ-અમદાવાદ શ્રી નેમિસૂરિ જ્ઞાનશાળા પાંજરાપોળ–અમદાવાદ. હ. ફૂલચંદભાઈ સલત ૨,૫૦૧ ૧૦૦૧ ૫૦૧ ૧,૨૦૧ ૧,૨૦૧ નકલ. અગાઉથી નકલે નેંધાવનારા ભાગ્યશાળીઓ નામ નકલ નામ ૧૧ પૂ. સાઘીશ્રી દક્ષયશાશ્રીજી મ. પ્રેરણાથી ૫ શ્રી રાખવચંદ ભુરમલજી અમદાવાદ ૧૧ પૂ. સાડવીશ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. ” ૫ શ્રી ધીરૂભાઈ પોપટલાલ અમદાવાદ ૧૧ પૂ. સાધ્વીશ્રી પુણ્યપ્રભાશ્રીજી મ. ” ૫ શ્રી જયંતિલાલ જેસિંગલાલ અમદાવાદ ૧૧ પૂ. સાદેવીશ્રી રાજુમતિશ્રીજી મ. ” ૫ શ્રી રસીકલાલ જીવરાજભાઈ અમદાવાદ ૧૧ પૂ. સાધ્વીશ્રી શ્રીમતિશ્રીજી મ. ” ૫ શ્રી રમણલાલ દલસુખલાલ અમદાવાદ ૧૧ પૂ. સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. ” ૫ શ્રી હરખચંદભાઇ હરજીવનભાઈ ૧૧ પૂ. સાધ્વીશ્રી સન્મતિશ્રીજી મ. ” અમદાવાદ ૧૧ પૂ. સાધ્વીશ્રી લબ્ધિમતિશ્રીજી મ. ” ૫ શ્રી નગીનદાસ કચરાભાઈ ૧૧ શ્રી ચંદુલાલ મણીલાલ તથા અ.સૌ. પ ડાહ્યાલાલ મફતલાલ અમદાવાદ શારદાબેન ચંદુલાલ બાંધવાળા પ રમણલાલ હીરાલાલ કાપડીયા અમદાવાદ ૧૧ શ્રી વાઘજીભાઈ પાંજરાપોળ અમદાવાદ ૫ વિમળાબેન બાબુલાલ અમદાવાદ ૧૧ શ્રી ભગવાનભાઈ રાયચંદ અમદાવાદ ૫ પ્રભાબેન રતીલાલ અમદાવાદ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૫ બીપીનચંદ્ર ચંદુલાલ અમદાવાદ ૧ રતીલાલ અંબાલાલ કેટનચાલ પ છોટાલાલ કસ્તુરચંદ અમદાવાદ ૧ કાન્તિલાલ ડાહ્યાભાઈ દેવશાને પાડો ૫ બાબુલાલ ચલાલ અમદાવાદ ૧ પરસોત્તમદાસ કસ્તુરચંદ પાંજરાપોળ ૫ મથુરદાસ મુળજીભાઈ અમદાવાદ ૧ બાબુભાઈ મંગળદાસ દેવસાનોપાડે ૫ વસુબેન શાંતિલાલ અમદાવાદ ૧ નટવરલાલ અંબાલાલ પાંજરાપોળ ૫ ૨મણલાલ ૨ામચંદ રતનપાળ અમદાવાદ ૧ ડાહ્યાભાઈ મગનલાલ દેવશાનો પાડો ૫ જયંતિલાલ મીશ્રીમલ ૧ શાંતાબેન અમૃતલાલ ઘીકાંટા ૫ દેવશીના પાડા જૈન સંઘ અમદાવાદ ૧ ખીમચંદભાઈ નગીનદાસ કીકાભટ્ટની પોળ ૫ શાંતાબેન જવંસતલાલ અમદાવાદ ૧ હરખચંદ વસ્તાજી કીકાભટ્ટની પિળ ૫ સાકરચંદ ભેગીલાલ અમદાવાદ ૧ જીતેન્દ્ર હિંમતલાલ દેવશાને પાડે ૫ અશોકકુમાર મણીલાલ અમદાવાદ ૧ રતિલાલ સેમચંદ કીકાભટ્ટની પોળ ૫ હીરાલાલ નગીનદાસ અમદાવાદ ૧ ગજરાબેન ચંદુલાલ લહેરીયા પિળ ૫ અરવિંદ વસ્ત્રભંડાર રતનપોળ અમદાવાદ ૧ કેશવલાલ જીવણલાલ દાદાસાહેબની પોળ ૫ હરખચંદ અગરચંદ બાફણા ૧ શાંતીલાલ ત્રીભેવનદાસ પાંજરાપોળ ૫ કીર્તિકુમાર બાબુભાઈ અમદાવાદ ૧ નટવરલાલ કાન્તિલાલ મુન્શીને ટેકરો ૫ કાંતિલાલ મગનલાલ શાહ અમદાવાદ ૧ કલાસભાઈ ભગુભાઈ શેખનો પાડે ૨ કેશવલાલ ડાહ્યાભાઈ વેરા હાથીખાના ૧ કાતિલાલ મોતીલાલ દેવસાન પિડો ૨ જયંતીલાલ સેમચંદ અમદાવાદ ૨ વિનુભાઈ મહાસુખભાઈ નાગોરી શાળા ૧ દીલીપભાઈ ડાહ્યાભાઈ ઝવેરીવાડ ૨ લીલાવતીબેન કાતિલાલ શેખનો પાડો ૧ અનુભાઈ કાન્તિલાલ ઝવેરીવાડ ૨ સુશીલાબેન રતીલાલ શેખનો પાડે ૧ મણીલાલ મેતીલાલ પંચભાઈની પોળ ૨ શારદાબેન કેશવલાલ દેવશાને પાડે ૧ સવિતાબેન કનુભાઈ દેવશાને પાડો ૨ દેવચંદભાઈ સુખલાલ નાનીહમામ ૧ ભૌમીક ભૂપેન્દ્રભાઈ પાંજરાપોળ ૨ રતીલાલ મેહનલાલ પંચભાઈની પોળ ૧ કીંઝલ અરવીંદકુમાર પાંજરાપોળ ૨ ગુણવંતભાઈ હીરાલાલ શાહીબાગ ૧ મેહુલ પ્રવિણચંદ્ર કેટનચાલ ૧ હીંમતલાલ મગનલાલ નગરશેઠનો વડે ૧ મણીલાલ બાપુલાલ શેખને પાડે ૧ બાબુભાઈ ચંદુલાલ ધનાસુથારની પોળ | ૧ મધુબેન ફતેહચંદ નવતાડ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિ ષ ચા નું કે મણિ કા ૦ ૦ છ છ દે ૨ ૨ ૦ ૦ ૦ ૦ વિષય પ્રથમ પ્રકાશ ૧ થી ૧૪૫ મંગલાચરણ આ ગ્રન્થના અધિકારી કેણુ? આત્મા શબ્દનો અર્થ આત્માના ત્રણ પ્રકાર બહિરાતમનું સ્વરૂપ અંતરાત્માનું સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ આત્મબોધ શબ્દનો અર્થ આત્મબેધનું માહાત્મ્ય આત્મબોધ વગરનો પ્રાણ આત્મઘ થવાનું કારણ શું? સમ્યકત્વ પ્રતિપાદનની રીતિ સમ્યક્ત્વમાં પ્રવેશ સમ્યક્ત્વનો ભેદ સમ્યક્ત્વના બીજા બે પ્રકાર સમ્યફવના (ઉપરાંત) બીજા બે પ્રકાર ૧૫ તે વિષે માર્ગ તથા જવરનું દૃષ્ટાંત ૧૬ -સમ્યક્ત્વના ત્રણ પ્રકાર ૧૬ સમ્યક્ત્વનાં બીજી રીતે ત્રણ ભેદ ૧૭ સમ્યક્ત્વના ચાર ભેદ ૧૮ સમ્યક્ત્વના પાંચ પ્રકાર ૧૭ પાંચે સમ્યક્ત્વના કાળને નિયમ ૧૭ સમ્યક્ત્વ કેટલીવાર પમાય કયા ગુણસ્થાનકે કહ્યું સમ્યકત્વ હોય ૧૯ સમ્યક્ત્વ કેટલીવાર મૂકાય અને કેટલીવાર ગ્રહણ થાય ૨૦ સમ્યક્ત્વના દસ પ્રકાર વિષય તે સમ્યક્ત્વના દશ પ્રકારનું વિવેચન ૨૧ આજ્ઞારૂચિ સમ્યકત્વ પર માષતુષમુનિનું દષ્ટાંત સૂત્ર સમ્યકત્વ પર ગોવિંદવાચકની કથા સર્વધર્મ કૃત્યોમાં સમ્યક્ત્વની પ્રધાનતા પ્રભાસ ચિત્રકારનું દૃષ્ટાંત સમ્યક્ત્વના બીજા સડસઠ ભેદો ચાર શ્રદ્ધા ત્રણ લિંગ દશ પ્રકારનો વિનય ત્રણ પ્રકારની શુદ્ધિ પાંચ દુષણ પાંચ ભૂષણ પાંચ લક્ષણ છ યતના છ આગાર છ ભાવના છે સ્થાનક સમ્યકત્વના સડસઠ ભેદોનું વિવરણ ૨૮ ત્રણે લિગની વ્યાખ્યા ૨૯ દશ પ્રકારના વિનયની વ્યાખ્યા ૩૦ વિનયના પાંચ પ્રકારની વ્યાખ્યા ૩૦ ત્રીજા ચિત્યવિનય વિષે વિવેચન ૩૧ બીજી રીતે ચૈત્યના પાંચ પ્રકાર ૩૨ વાર્તકમુનિની કથા ગૃહસ્થોએ પોતાના ઘરે પ્રતિમા પૂજા કેમ પૂજવી ? ૦ ૦ દ છે 6 ૪૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ Z Y X જ ૪૮ પપ = = ૧૩૫ વિષય ચૈત્યવિનયનું સ્વરૂપ ૪૨ પુષ્પ પૂજા વિષે ઘનસારની કથા ૪૩ આભરણ પૂજા બીજી અગ્રપૂજા તે વિષે દેવસેનની માતાનું દષ્ટાંત ત્રીજી ભાવપૂજા પાંચ પ્રકારની પૂજા ૪૮ સાગરશેઠનું દૃષ્ટાંત ૫૧ ચિથી ભક્તિ પાંચમી ભક્તિ ૫૫ તે વિષે ઘનશેઠની કથા આઠ પ્રકારની પૂજા સમ્યક્ત્વની ત્રિવિધ શુદ્ધિ પાંચ દૂષણ શંકા ઉપર બે વ્યાપારીનું દૃષ્ટાંત કાંક્ષા ઉપર દૃષ્ટાંત ત્રીજું વિચિકિત્સા દુષણ કુદષ્ટિ પ્રશંસા મિથ્યાત્વીનો પરિચય નંદ મણિકારશેઠનું દષ્ટાંત સમ્યક્ત્વના આઠ પ્રભાવક પ્રવચની પ્રભાવક દેવગિણિની કથા તે ચાર પ્રકારની કથાઓના લક્ષણ ૭૬ ધર્મકથી શ્રી નદિષેણની કથા ૭૭ બીજા પ્રકારે આઠ પ્રભાવક સમ્યકત્વના પાંચ ભૂષણ શ્રી ગુણાકરસૂરિને વૃત્તાંત સમ્યક્ત્વનું બીજું ભૂષણ સમ્યક્ત્વનું ત્રીજું ભૂષણ સમ્યક્ત્વનું ચોથું ભૂષણ સ્થિરતા વિષે સુલસાનો વૃત્તાંત વિષય સમ્યક્ત્વનું પાંચમું ભૂષણ ભક્તિ ૧૦૭ સમ્યક્ત્વના પાંચ લક્ષણે ૧૦૮ ઉપશમ પર દમસાર રાજર્ષિની કથા ૧૦૮ સવેગ નામનું બીજું લક્ષણ ૧૧૩ સમ્યક્ત્વનું ત્રીજું લક્ષણ નિર્વેદ ૧૧૩ તે પર દઢપ્રહારનું દૃષ્ટાંત ૧૧૪ સમ્યક્ત્વનું ચોથું લક્ષણ અનુકંપા ૧૧૫ સુધમ રાજાની કથા ૧૧૫ સમ્યક્ત્વનુપાંચમું લક્ષણ આસ્તિતા ૧૨૦ પદ્રશેખરની કથા ૧૨૧ છ પ્રકારની યતના ૧૨૫ ધનપાલ પુરોહિતની કથા ૧૨૬ છ આગાર કેશા વેશ્યાનું દષ્ટાંત ૧૩૫ ગણુભિયોગ ૧૩૭ બલાભિયોગ ૧૩૮ દેવાભિયોગ ૧૩૮ કાંતાર વૃત્તિ ૧૩૮ ગુરુ નિગ્રહ ૧૩૮ છ ભાવના ૧૩૯ પહેલી ભાવના ૧૩૯ બીજી ભાવના ત્રીજી ભાવના ૧૪૦ ચથી ભાવના ૧૪૦ પાંચમી ભાવના ૧૪૦ છઠી ભાવના ૧૪૦ છ સ્થાનક ૧૪૦ બીજો પ્રકાશ ૧૪થીર૭૯ દેશવિરતિ ૧૪૬ અન્વય અને વ્યતિરેકથી દયાનું ફળ ૧૫૫ - પ્રથમ વૃતનું દષ્ટાંતથી વર્ણન ૧૫૫ - Y ૧૩૯ : * ૯ર M 6 N Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિષય ૨૨૧ ૧૬૮ ૨૩૦ સુલસાનું વૃત્તાંત ૧૫૫ બીજું સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત ૧૫૭ વસુરાજાની કથા ૧૬૦ ત્રીજું સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત ૧૬૬ ચોરીને ફળ કહે છે નાગદત્તની કથા ૧૬૯ ચોથું સ્થૂલ મૈથુનવિરમણવ્રત ૧૭૧ બે રાજપુત્રનો વૃત્તાંત ૧૭૨ સુભદ્રાનું ચરિત્ર ૧૭૭ પાંચમું સ્થૂલ પરિગ્રહવિરમણવ્રત ૧૮૨ તે ઉપર ધનશેઠની કથા ૧૮૬ ત્રણ ગુણવ્રત ૧૯૦ પહેલું દિશિપરિમાણ ગુણવ્રત ૧૯૦ રાજા અશોકચંદ્રની કથા ૧૯૧ ભેગોપાગ પ્રમાણ બીજું ગુણવ્રત ૧૯૩ બાવીશ અભયેના નામ ૧૯૩ વંકચૂલની કથા ૧૯૬ પંદર કર્માદાન ૨૦૫ અનર્થદંડ વિરમણનામે ત્રીજું ગુણવ્રત २०८ ચંદરવા કયાં કયાં સ્થાને જોઈએ ૨૧૦ અનર્થદંડ નામે ત્રીજું ગુણવ્રત ૨૧૦ મૃગસુંદરીની કથા ૨૧૦ ચાર શિક્ષાત્રત ૨૧૪ પ્રથમ સામાયિક વ્રત ૨૧૪ સામાયિક લેનારાઓનું કૃત્ય ૨૧૫ કાયાના બાર દોષે ૨૧૬ વચનના દશ દોષો ૨૧૬ મનના દશ દેજો ૨૧૬ સામાયિક ઉપર દમદત્ત મહર્ષિનું વૃત્તાંત ૨૧૭ દેશાવગાશિક નામે બીજુ શિક્ષાવ્રત ૨૧૯ ચંડકૌશિકની કથા ૨૨૦ વિષય ત્રીજું શિક્ષાત્રત પિષધ ચોથું અતિથિસંવિભાગ નામે શિક્ષાત્રત ૨૨૫ સુપાત્રદાનના પાંચ દુષણે २२८ સુપાત્રદાનના પાંચ ભૂષણે ૨૩૦ પંચક શેઠની કથા સુપાત્રદાન ઉપર છરણશેઠની કથા ૨૩૧ તીર્થકરોનો દાનવિધિ ૨૩૩ દાન સમયે ઉત્પન્ન થતા જ અતિશય ૨૩૩ આનંદ શ્રાવકનું વૃત્તાંત ૨૩૬ કામદેવ શ્રાવકને વૃત્તાંત २४० ત્રીજા શ્રાવક ચુલની પિતાના વૃત્તાંત ૨૪૩ ચાથાશ્રાવક સુરાદેવનો વૃત્તાંત ૨૪૪ પાંચમા ચુલશતક શ્રાવકનું વૃત્તાંત ૨૪૫ છ કુંડલિક શ્રાવકનું વૃત્તાંત ૨૪૫ સાતમાં સદાલપુત્ર શ્રાવકનું વૃત્તાંત ૨૪૬ આઠમા મહાશતક શ્રાવકનું વૃત્તાંત ૨૪૯ નવમા નંદિનીપિતા શ્રાવકનું વૃત્તાંત ૨૫૧ દશમા તેલીપિતા શ્રાવકનું વૃત્તાંત ૨પર શ્રાવકની અગિયાર પ્રતિમાનું સ્વરૂપ ૨૫૨ પૂર્વે સૂચવેલું કેશવનું વૃત્તાંત ૨૫૪ શ્રાવકને નિવાસ કરવાના સ્થાનનું સ્વરૂપ २६४ કેવો શ્રાવક ઉત્તમ ગણાય ૨૬૫ શ્રાવકેનું સંક્ષિપ્ત દિનકૃત્ય २६७ ત્રિકાલ જિનપૂજાનો વિધિ ૨૭૧ શ્રાવકનું રાત્રી કૃત્ય સંક્ષેપ ૨૭૧ શ્રાવકના અદ્દભૂત ગુણોનું વર્ણન २७२ મંડુક શ્રાવકનું વૃત્તાંત ૨૭૩ દરિદ્ર બ્રાહ્મણનું વૃત્તાંત ૨૭૫ સુવર્ણના કંકણ ઘડનાર પુરૂષનું વૃત્તાંત २७८ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ ત્રીજે પ્રકાશ ૨૮૦થી૩૫૪ સર્વવિરતિ ૨૮૦ દીક્ષા ગ્રહણમાં પુરૂષ, સ્ત્રી, નપુંસકનું યેગ્યાયેગ્યપણ ૨૮૧ અતિમુક્ત બાળમુનિનું વૃત્તાંત ૨૮૧ દીક્ષામાં અગ્ય પુરૂષનું વર્ણન ૨૮૧ સ્ત્રી જાતીમાં વિશ દીક્ષા આપવામાં અગ્ય ૨૯૦ નપુંસકના ૧૬ ભેદ. ૨૯૦ દશ પ્રકારના યતિધર્મ ૨૯૩ માયા કષાય વિષે દષ્ટાંત ૨૯૫ તપસ્યાનું સ્વરૂપ ૨૯૬ ઉનેદરી પ્રમુખનું સ્વરૂપ ૨૯૭ અત્યંતર તપના પ્રકાર * પ્રાયશ્ચિત તપના દશ પ્રકાર ૨૯૯ વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય તે પર વિદ્યાધરનું દષ્ટાંત ૩૦૧ ધ્યાન ૩૦૨ સંયમ સ્વરૂપ ૩૦૬ પાંચ ઈન્દ્રિયેના નિગ્રહનું સ્વરૂપ કષાયજયનું સ્વરૂપ ૩૧૦ કષાય શબ્દનો અર્થ ૩૧૦ દંડવિરતિ સ્વરૂપ દત્ત અને કલિકાચાર્યની કથા ૩૧૬ કાયગુપ્તિ ૩૧૭ અમંગળમુનિને વૃત્તાંત ૩૧૮ બાર ભાવનાનું સ્વરૂપ ३२४ કુબેરદત્તનું વૃત્તાંત ૩૨૫ રોહિણેય ચેરની કથા ૩૪૧ બાર પ્રતિમાનું સંક્ષિપ્ત સ્વરૂપ ૩૪૭ વિષય અહોરાત્રીનું સંક્ષિપ્ત કૃત્ય ३४८ કૃત્યને ક્રમ ૩૪૮ સિદ્ધાંતમાં સાધુ વર્ણન ૩૫૦ પશુપાલ અને જયદેવનું વૃત્તાંત ૩૫૧ ચેથી પ્રકાશ ૩૫૫થી૨૮૮ પરમાત્મ સ્વરૂપ ૩૫૫ ભવસ્થકેવલીનું સ્વરૂપ ૩૫૫ દ્રજિન સ્વરૂપ ૩૭૦ ભાવજિન સ્વરૂપ ३७० કેવલીના આહાર સંબંધી ૩૭૧ સિદ્ધનું સ્વરૂપ ૩૭૨ જઘન્ય અવગાહનાનું સ્વરૂપ ૩૭૫ સિદ્ધોના સ્થાનનું લક્ષણ ૩૭૬ સિદ્ધ જીવોનું રક્ષણ ૩૭૬ કેવળજ્ઞાન કેવળદર્શન ને સમસ્ત વસ્તુનું વિષયપણું ૩૭૭ સિદ્ધના જીવોનું નિરૂપમ સુખ ક૭૭ સિદ્ધોને સુખથી બીજું સુખ નથી ૩૭૭ તે સિદ્ધનું સુખ નિરૂપમ છે. ૩૭૮ વનવાસી પ્લેચ્છનું કથાનક ૩૭૮ ઉપર રહેલા અર્થની વિશેષ ભાવના ૩૭૯ સિદ્ધ ભગવંતના એકત્રીશ ગુણે ૩૮૦ તે સિદ્ધના આઠ ગુણે ૩૮૧ આત્મબંધની દુલભતા ૩૮૨ આત્મબેધ કરનારી જિનવાણીનું માહામ્ય ૩૮૩ મિથ્યા દુષ્કૃત્યની પ્રાર્થના ૩૮૩ ગ્રન્થકારની પ્રશસ્તિ ૩૮૪ પુરવણી ગ્રન્થ સમાસ ૩૮૮ ૨૯૯ ૩૧ ૩૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ નમ: શ્રી પાર્શ્વનાથાય શ્રી આત્મપ્રબોધ પ્રથમ પ્રકાશ (સમ્યકત્વ નિર્ણય) अनंतविज्ञानविशुद्धरूपं निरस्तमोहादिपरस्वरूपम् । नरामरेंद्रैः कृतचारुभक्तिं नमामि तीर्थेशमनंतशक्तिम् ॥ १॥ જેનું વિજ્ઞાન અનંત છે. જેનું સ્વરૂપ નિમલ છે, જેણે મેહ અજ્ઞાનઆદિ પરસ્વરૂપને ટાળેલું છે. અને મનુષ્યના ઇંદ્ર ચક્રવર્તીઓએ તથા દેવતાએના ઇંદ્રોએ જેની મનહર ભક્તિ કરેલી છે. એવા અનંતશક્તિશાળી શ્રી તીર્થંકર પ્રભુને હું નમસ્કાર કરું છું. अनादिसंबद्धसमस्तकर्म-मलीमसत्वं निजकं निरस्य । उपात्तशुद्धात्मगुणाय सयो नमोऽस्तु देवार्यमहेश्वराय ॥२॥ પિતાની અનાદિકાળથી બંધાયેલા સમસ્તકમની મલિનતાને દૂર કરી જેમણે શુદ્ધ આત્મગુણ ગ્રહણ કરે છે. એવા દેવતાઓને પૂજવા યોગ્ય મહેશ્વર શ્રી વીર ભગવાનને નમસ્કાર હો. जगत्त्रयाधीशमुखोद्भवाया वागदेवतायाः स्मरणं विधाय । विभाव्यतेऽसौ स्वपरोपकृत्य विशुद्धिहेतुः शुचिरात्मबोधः ।।३।। ત્રણ જગતના સ્વામીના મુખથી ઉત્પન્ન થયેલ વાગદેવતા સરસ્વતીનું સ્મરણ કરી પોતાના અને પરના ઉપકારને માટે વિશુદ્ધિનો હેતુરૂપ એવો આ પવિત્ર-શુદ્ધ આત્મપ્રબંધ ગ્રંથ રચવામાં આવે છે. ગ્રંથના આરંભમાં સંક્ષેપ કરવાની ઈચ્છાવાળા પુરૂષે શિષ્ટપુરૂષના આચારને આચરવાને અને ગ્રંથની સમાપ્ત થવામાં અંતરાય કરનારા ઘણાં વિનોના સમૂહને દૂર કરવાને અત્યંત આવ્યભિચારી અને યોગ્ય ઈષ્ટદેવતાના Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબંધ સ્તવન વગેરે કરવારૂપ જેનું સ્વરૂપ છે એવું ભાવ મંગલ પ્રાયે કરીને કરવું જોઈએ. એવું વિચારી અહીં પણ ગ્રંથની આદિમાં સર્વ તીર્થકરને પ્રણામ કરવાપૂર્વક નજીકના ઉપકારી શ્રી વીરપરમેશ્વરને નમસ્કાર કરવારૂપ અને વાગુદેવતાના સ્મરણ કરવારૂપ ભાવમંગલને આશ્રય કરવામાં આવ્યા છે તેમજ વળી શ્રોતાઓની પ્રવૃત્તિ માટે આ ગ્રંથનું પ્રયોજન અભિધેય, અને સંબંધ એ ત્રણ પણ નિયમથી કહેવા જોઈએ. આત્મજ્ઞાન મોક્ષને પ્રાપ્ત કરાવનાર હોવાથી સર્વનું ઉપકારક છે. તેથી અહીં પિતાના અને પરના ઉપકારને અથે એ પદ કહી સ્વોપકાર અને પરોપકાર રૂપે પ્રયોજન દર્શાવવામાં આવ્યું છે અને “આત્મબેધ” એ નામ આપી અતિશુદ્ધ આત્મજ્ઞાનનો ભાગ અભિધેયરૂપે નિરૂપણ કરવામાં આવેલ છે. અને તે આત્મબોધ' કહેવામાં આવે છે. એમ કહી વાચ્ય વાચક ભાવ વગેરે સંબંધ સૂચવ્યું છે. તેમાં આત્મબેધનું સ્વરૂપ તે વાચ્ય છે અને આ ગ્રંથ વાચક છે. ઇત્યાદિ અહીં ઘણું કહેવાનું છે, પણ તે સદબુદ્ધિવાળા પુરૂએ પિતાની મેળે બીજા ગ્રંથોથી જાણું લેવું. ગ્રંથનો વિસ્તાર થવાના ભયથી અહીં કહેવામાં આવ્યું નથી. હવે પ્રથમ જે સામાન્યથી અભિપ્રાય દર્શાવેલ છે. તેને વિવેચન કરી બતાવે છે. प्रकाश माद्यं वर दर्शनस्य ततश्च देशाद्विरतेर्द्वितीयं तृतीय मस्मिन्सुमुनि व्रतानां वक्ष्ये चतुर्थ परमात्मतायाः ॥४॥ આ ગ્રંથમાં પ્રથમ પ્રકાશમાં સમ્યગ્ર દશનનું સ્વરૂપ બતાવેલ છે, બીજા પ્રકાશમાં દેશ વિરતિનું સ્વરૂપ, ત્રીજા પ્રકાશમાં ઉત્તમ મુનિવ્રતનું સ્વરૂપ અને ચોથા પ્રકાશમાં પરમાત્મભાવનું સ્વરૂપ દર્શાવેલ છે. આ ઉપરથી પરસ્પર સંબંધવાળા સમ્યક્ત્વાદિ સ્વરૂપને પ્રતિપાદન કરનારા એવા ચાર પ્રકાશથી પ્રતિબદ્ધ એ આ આત્મપ્રબોધ ગ્રંથ છે, એમ સૂચવેલું છે. આ ગ્રંથના અધિકારીઓ કે છે? न संत्यभव्या नहि जातिभव्या न दूरभव्या बहु संसृतित्वात् । मुमुक्षवोऽभूरिभवभ्रमा हि आसन्नभव्यास्त्वधिकारिणोऽत्र ।। ५ ।। અભવ્ય, જાતિભવ્ય અને દૂરભવ્ય એ બહુ સંસારી હોવાથી આ ગ્રંથના અધિકારી નથી જેમણે બહુભવમાં ભ્રમણ કરવાનું નથી એવા મુમુક્ષ પુરૂષો અને આસન્ન ભવ્ય એ આ ગ્રંથના આધકારી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ આ કહેવાનુ' તાત્પય એ છે કે, દુષ્ટ અતવાલા અને અનંત ચાર પ્રકારની ગતિના સ્વરૂપને પ્રસાર કરનારા આ સ`સારને વિષે આ જગતના સ` જતુએના ચિત્તને ચમત્કાર કરનારા એવા ઇંદ્રાદિક સુર-અસુરાએ રચેલા ઉત્કૃષ્ટ આઠ મહા પ્રાતિહાય વગેરે સવ અતિશયાથી યુક્ત એવા જગદ્ગુરુ શ્રી વીરપ્રભુએ સવ ધનધાતિ ક`ના દલીયાના સમૂહના નારાથી ઉત્પન્ન થયેલ સ લેાકાલાક લક્ષણવાળા લક્ષ્યને અવલાકન કરવામાં કુશળ એવા નિળ કેવળજ્ઞાનના બળથી ત્રણ પ્રકારના જવા કહેલા છે (૧) ભવ્ય (૨) અભવ્ય અને (૩) જાતિભવ્ય, જે વા કાલાદિકના યાગની સામગ્રી પ્રાપ્ત કરી પેાતાની શક્તિથી સ કર્મીને ખપાવી મુક્તિએ ગયા છે, જાય છે અને જવાના છે, તે સવા ત્રિકાલની અપેક્ષાએ ભવ્ય કહેવાય છે, જે જીવા આયક્ષેત્ર વિગેરેની સામગ્રી છતાં પણ તેવી જાતના કાઈ જાતિ સ્વભાવને લઈ ને સદા તત્ત્વશ્રદ્ધાના અભાવથી કયારે પણ મુક્તિને પામ્યા નથી, પામતા નથી અને પામવાના નથી, તે અભવ્ય કહેવાય છે. મુકિતની પ્રાપ્તિનું મૂળ કારણ સમ્યક્ત્વ જ છે, તેને માટે શાસ્ત્રમાં કહ્યુ છે. दंसणभट्ठो भट्ठो दंसण भट्टस्स नत्थि निव्वाणं । सिर्जति चरणरहिया दसणरहिया न सिर्झति ॥ १ ॥ જે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા છે, તે ભ્રષ્ટ થયેલા પ્રાણીને મેાક્ષ પ્રાપ્ત થતા નથી; છે પરંતુ સમ્યક્ત્વહિત કદાપિ મુકિતમા ૩ સત્રથી ભ્રષ્ટ સમજવા, સમ્યક્ત્વથી પ્રાણીએ ચારિત્રરહિત મુકિત પામે પ્રતિ પ્રયાણ કરી શકતા નથી. અહીં જે ચારિત્રરહિત એમ કહ્યુ તે દ્રવ્યચારિત્રથી રહિત એમ સમજવુ', વળી જે જીવ અનાદિકાળથી આશ્રિત એવા સૂક્ષ્મભાવના ત્યાગ કરી જો માદરભાવને પામે તે તે અવશ્ય સિદ્ધ થાય છે, પરંતુ સવ સંસ્કારને કરનારાના વિષયમાં નહીં આવેલી ખાણની અંદર રહેલા સ`સ્કારને યોગ્ય એવા પાષણની જેમ સમભાવનો ત્યાગ કરી કંદે પણ અવ્યવહાર રાશિરૂષ ખાણથી બહાર આવેલા નથી. આવતા નથી અને આવવાના નથી, તે જાતિભવ્ય કહેવાય છે, આ વા માત્ર કહેવાના જ ભવ્ય છે, પણ સિદ્ધિ સાધકપણે ભવ્ય નથી. તેને માટે આગમમાં કહ્યુ છે કે * સામગમાવાઝો, વવજ્ઞાતિબવેતાબો । भव्वावि ते अनंता, जे सिद्धिसुहं न पावतित्ति ॥ १ ॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રધ સામગ્રીનો અભાવ હોવાથી જેમનો વ્યવહાર–રાશિમાં પ્રવેશ નથી. એવા ભવ્ય છે પણ અનંતા છે કે, જેઓ મોક્ષસુખને પામતા નથી અને પામવાના નથી. ઉપર કહેલા ત્રિવિધ જીવોમાંથી જે અભવ્ય અને જાતિભવ્ય-એ બે રાશના જેવો નિર્મળ શ્રદ્ધાથી રહિત હોવાથી આ આત્મપ્રબંધ ગ્રંથને વિષે અધિકારી નથી. માટે બાકીના ભવ્ય રાશિના જીવો રહ્યા તે જ આ ગ્રંથના અધિકારી છે. તે ભવ્ય જીવો બે પ્રકારના છે. એક આસન્નભવ્ય અને (૨) દૂરભવ્ય તેમાં દૂરભવ્ય કોને કહેવાય? તે કહે છે. જેને અધ પુદગલ પાર્વતનથી અધિક સંસાર હજી વર્તે છે, તે દૂરભવ્ય કહેવાય છે અને જેને અધ પુદ્ગલ પરાવર્તનથી ન્યૂન સંસાર વતે છે, તે આસન્નભવ્ય કહેવાય છે. તેમાં જે દૂરભવ્ય છે, તેમને મિથ્યાત્વને ઉદય પ્રબળ હોવાથી કેટલાક કાળપયત સમ્યક્દર્શનની પ્રાપ્તિનો અભાવ હોય છે. તેથી તેમનું પર્યટન આ સંસાર અટવીમાં ઘણા કાળ રહે છે. એટલે તેમને આત્મબંધને સક્રમમાગ દુલભ થાય છે. અને જેઓ આસન્ન ભવ્ય છે. તેમને કાંઈક ન્યૂન અધ પદગલ પરાવર્તન કાલ હોવાથી આત્મબોધનો સદ્ધર્મમાર્ગ સુલભ થાય છે. વળી તેમને હળવા કમને લઈને તત્વ શ્રદ્ધા સુલભ છે. માટે આસન્નભવ્ય જીવો આ ગ્રંથના અધિકારી છે, તે આસન્નભવ્ય જીવોના ઉપકારને અર્થે આત્મબંધનું કાંઈક સ્વરૂપ નિરૂપણ કરવામાં આવે છે. આત્મા શબ્દનો અર્થ તે તે ભાવને સતતપણે પ્રાપ્ત થાય તે આત્મા કહેવાય છે. (અતતીતિ) આત્મા પિતાના ગુણપર્યાને ગ્રહણ કરવાની જેનામાં શક્તિ છે, તે આત્મા કહેવાય છે.) આત્માના ત્રણ પ્રકાર, તે આત્મા ત્રણ પ્રકારના છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા, બહિરાત્માનું સ્વરૂપ, મિથ્યાત્વના ઉદયને વશ થઈ શરીર, ધન, પરિવાર, મંદિર, નગર, દેશ, મિત્ર, અને શત્રુ વગેરે ઈષ્ટ–અનિષ્ટ વસ્તુઓમાં રાગ-દ્વેષની બુદ્ધિને ધારણ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ કરે છે અને સર્વ અસાર વસ્તુને સારરૂપે જાણે છે. તે પહેલા ગુણઠાણામાં વતનારો જીવ બાહ્યદષ્ટિપણને લઈને બહિરાત્મા કહેવાય છે. અંતરાત્માનું સ્વરૂપ. જે તત્વ શ્રદ્ધા સહિત થઈ કમના બંધ વગેરેનું સ્વરૂપ સારી રીતે જાણે છે. જેમકે આ જીવ આ સંસારને વિષે કર્મબંધના હેતુરૂપ એવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ વડે પ્રત્યેક સમયે કમને બાંધે છે. તે કર્મ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે એ જીવ પિતેજ તેને ભેગવે છે. તેને કોઈ બીજે જીવ સહાય પણ કરતો નથી. આ પ્રમાણે ચિતવે છે અને જ્યારે દ્રવ્ય વગેરે કાંઈક વસ્તુ જાય છે ત્યારે તે આ પ્રમાણે ચિતવે છે. મારો આ વસ્તુની સાથેનો સંબંધ નષ્ટ થયો. મારું ખરૂ દ્રવ્ય તે જ્ઞાનાદિ છે, જે આત્મ પ્રદેશની સાથે સંબંધ ધરાવે છે તે દ્રવ્ય કયાંય પણ જવાનું નથી જ્યારે કાંઈ દ્રવ્ય વગેરેનો લાભ થાય છે. ત્યારે તે આ પ્રમાણે જાણે છે-આ પદગલિક વસ્તુનો સંબંધ મારે થયો છે. તેમાં હર્ષ શે ધારણ કરો ? જ્યારે વેદનીયકમના ઉદયથી કષ્ટ વગેરેની પ્રાપ્તિ થાય ત્યારે તે સમભાવને ધારણ કરે છે. અને આત્માને પરભાવથી ભિન્ન માની તેને ત્યાગ કરવાના ઉપાય કરે છે. અને ચિત્તમાં પરમાત્માનું દયાન કરે છે તેમજ આવશ્યકાદિ ધમ કૃત્યમાં વિશેષ ઉદ્યમવંત થાય છે, તે ચોથા ગુણઠાણુથી બારમા ગુણઠાણું સુધી વર્તનારે જીવ અંતષ્ટિથી અંતરાત્મા કહેવાય છે. પરમાત્માનું સ્વરૂપ જે જીવ શુદ્ધ આત્મસ્વભાવને પ્રતિબંધ કરનારા કર્મ શત્રુઓને હણી અને નિરૂપમ કેવળજ્ઞાનાદિકની ઉત્તમ સંપત્તિને પ્રાપ્ત કરી સર્વ પદાર્થોના સમૂહને હથેળીમાં રહેલ આમળાની જેમ અથવા હથેળીમાં રહેલ નિર્મળ જળની જેમ જાણે અને જુએ. તેમજ પરમ આનંદના સંદેહથી સંપન્ન થાય તે તેરમા અને ચૌદમાં ગુણઠાણામાં રહેલ આત્મા તથા સિદ્ધાત્મા (શુદ્ધસ્વરૂપપણે) પરમાત્મા કહેવાય છે. આત્મબોધ શબ્દનો અર્થ બોધન એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન તે બેધ, આત્મા કે જેનું લક્ષણ આગળ કહેવામાં આવશે, એવો ચેતન અને તેનાથી અભિન્ન સમ્યકત્વાદિ ધર્મ તેને બેધ, તે આત્મબોધ તેને પ્રતિપાદન કરનારે ગ્રંથે તે ઉપચારથી આત્મબેધ કહેવાય છે. એવી રીતે આત્મબોધ શબ્દનો અર્થ કહ્યો. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબોધ આત્મબોધનું મહાઓ વર્ણવે છે. જે પ્રાણુને આત્મબંધ થયેલો હોય છે તે પ્રાણુ પરમાનંદમાં મગ્ન હાવાથી કદિપણ સંસાર સુખને અભિલાષી થતો નથી. કારણ કે તે સંસાર સુખ અલ્પ અને અસ્થિર હોય છે. જેમ કોઈ માણસ વિશિષ્ટ ઇચ્છિત વસ્તુને આપનારા કલ્પવૃક્ષને પ્રાપ્ત કરી તેની પાસે લુખા ભજનની પ્રાથના કરતો નથી. તેમ પ્રાણી પરમાનંદમાં મગ્ન થઈ સંસાર સુખનો અભિલાષી થતો નથી. જેમ સારા માર્ગે ચાલનારો દેખાતો પુરૂષ કુવામાં પડતો નથી, તેમ જે પ્રાણીઓ આત્મજ્ઞાનમાં તત્પર છે. તેઓ કદિપણ નરકાદિ દુઃખને પામતા નથી. જેણે અમૃતનો સ્વાદ લીધો હોય તેવા પુરૂષને જેમ ખારા પાણીને પીવાની અચિ થતી નથી, તેમ જેણે આત્મબંધને પ્રાપ્ત કર્યો છે. તેને બહારની વસ્તુના સંસર્ગની ઈચ્છા થતી નથી. આત્મબોધ વગરનો પ્રાણી કે હોય છે? જેને આત્મબોધ થયું નથી તે પ્રાણીને મનુષ્ય દેહ હોવાથી શીંગડા, પંછડા પ્રમુખ કાંઈ હોતું નથી, તો પણ તેને પશુ જ જાણો, કારણ કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન વડે યુક્ત હોવાથી તેના તે ધમ પશુના જેવા છે તેમ વળી જે પ્રાણુએ વસ્તુતાએ આત્માને જાણ્યું નથી, તેને સિદ્ધિની પ્રાપ્તિ દૂર છે. અને પરમાત્મસંપત્તિનો ઉપલક્ષક તે થતો નથી. અને સંસારની ધન, ધાન્ય વિગેરેની સમુદ્ધિ તિના ઉત્સાહનું કારણ રહે છે. તેમજ તેની આશારૂપી નદી સદાપૂર્ણ રહે છે તેથી જ્યાં સુધી પ્રાણુને આત્મબંધ થયો નથી. ત્યાં સુધી તેને આ સંસાર સમુદ્ર દુતર છે; ત્યાં સુધી મોહ રૂપી મહા સમુદ્ર તેને દુર્જાય છે અને ત્યાં સુધી અતિવિષમ એવા કષાયે ટકે છે. તેથી આત્મબેધ સર્વોત્તમ છે. આત્મબોધ થવાનું કારણ સમ્યકત્વ છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી એવો ન્યાય છે તો આત્મબોધ પ્રગટ થવામાં કાંઈ સતુરૂપ કારણ હોવું જોઈએ. તે કારણ વસ્તુતાએ સમ્યકત્વ જ છે, બીજુ કાંઈ નથી. આગમમાં પણ સમ્યક્ત્વ સિવાય આત્મબંધની ઉત્પત્તિ સાંભળવામાં આવી નથી, તે ઉપરથી આત્મબેધ સમ્યકત્વ મૂળ છે એમ સિદ્ધ થયું સમ્યકત્વના સ્વરૂપને પ્રતિપાદન કરવાને તેની ઉત્પત્તિની રીતિ કહે છે. કોઈ અનાદિકાળનો મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વને લઈને અનંત પુદગલ પરાવર્તન સુધી આ અપાર સંસાર રૂપી ગહનમાં ભમી ભમી ભવ્યપણાના Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ પરિપાકને પામી તેને લઈ પર્વતની નદીના જળના વેગમાં ઘસડાતા પાષણના ઘસરાની જેમ માંડ માંડ અનાભોગથી નિવૃત્ત એવા યથાપ્રવૃત્તિ કરણરૂપ પરિણામ વિશેષથી ઘણાં કર્મની નિર્જરા કરતો અને ચેડા કર્મને બાંધતો સંશી જીવપણું પ્રાપ્ત કરે છે. પછી પલ્યોપમના અસંખ્યય ભાગથી ન્યુન એવા એક સાગરેપમ કેટિની સ્થિતિવાળા આયુષ્ય સિવાયના સાત કર્મોને કરે છે. જીવને પિતાના દુષ્કર્મથી ઉત્પન્ન થયેલ ઘાટા રાગદ્વેષના પરિણામ રૂપ, કઠોર અને ઘાટા લાંબા કાલની લાગેલ ગોપાલ વક્રગ્રંથિ (ગાંઠ) ના જેવો દુર્ભેદ્ય અને પૂર્વે કદિ નહીં ભેદાએલ ગ્રંથિ છે, એ ગ્રંથિ સુધી અભવ્ય જીવો પણ યથાપ્રવૃત્તિકરણ વડે કમને ખપાવી અનંતવાર આવે છે. અને તે ગ્રંથિદેશમાં રહેલ અભવ્ય જીવ અથવા ભવ્ય જીવ સંખ્યય અથવા અસંખ્યય કાળ સુધી રહે છે. તેમાં કોઈ અભવ્ય જીવ ચકવતી વગેરે અનેક રાજાઓએ જેમને શ્રેષ્ઠ પૂજા, સત્કાર અને સન્માન આપેલ છે. એવા ઉત્તમ સાધુઓને જોવામાં અથવા જિન સમૃદ્ધિના દેખવાથી અથવા સ્વગના સુખ વગેરેના પ્રયજનથી દીક્ષા ગ્રહણ કરી દ્રવ્ય-સાધુપણાને પ્રાપ્ત કરી પોતાની મહત્તા વગેરેની અભિલાષાથી ભાવસાધુની જેમ પ્રતિલેખનાદિ કિયાએ કલાપને આચરે છે. અને તે કિયાના બળથી ઉકૃષ્ટા નવમા ગ્રેવેયક સુધી પણ જાય છે. અને કોઈ નવમા પૂર્વ સુધી માત્ર સૂત્રપાઠ જાણે અર્થ જાણતું નથી, કારણ કે, અભવ્ય ને પૂર્વધર લબ્ધિને અભાવ છે, તેથી તે માત્ર દ્રવ્યશ્રત મેળવે છે. કોઈ મિથ્યાત્વી ભવ્ય જીવ તો ગ્રંથિ દેશમાં રહી કાંઈક ઉણ દશ પૂર્વ સુધી દ્રવ્યશ્રત મેળવે છે. એથી જ કાંઈક ઉ| દશપૂર્વ સુધી શ્રત પણ મિથ્યાશ્રત થઈ જાય. કારણકે તે મિથ્યાત્વીએ ગ્રહણ કરેલ છે. અને જેને પૂર્ણ દશપૂર્વ શ્રત થાય તેને નિચે સમ્યકત્વ થાય છે. અને બાકીના કાંઈ ઉણા દશપૂર્વધર વગેરેમાં સમ્યકત્વ થવાની ભજના છે એટલે સમ્યકત્વ થાય અથવા ન પણ થાય. તેને માટે કલ્યભાષ્યમાં નીચે પ્રમાણે કહ્યું છે વફા સા , નિયમ સમં તુ સેસ મળT I” એ પછી કોઈ મહાત્મા કે જેને પરમ નિવૃત્તિ-ક્ષનું સુખ નજીક છે અને જેના અનિવાર્ય વીર્યને વેગ ઘણું રીતે ઉલ્લાસ પામેલ છે. તે મહાત્મા તીકણ ખડ્ઝની ધારની જેમ પરમ શુદ્ધ અધ્યવસાય વિશેષરૂપ અપૂર્વકરણ વડે જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એવા ગ્રંથિને ભેદ કરી અનિવૃત્તિકરણમાં Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબોધ પ્રવેશ કરે છે. ત્યાં પ્રતિસમયે શુદ્ધ થતી તે તે જ કર્મોને નિરંતર ખપાવતો. અને ઉદયમાં આવેલા મિથ્યાત્વને વેદતો તે જે ઉદયમાં આવેલ નથી તેને ઉપશમ કરવારૂપ અંતમુહૂર્ત કાળના પ્રમાણવાળા અંતરકરણમાં પ્રવેશ કરે છે. તે પ્રવેશ કરવાની વિધિ આ પ્રમાણે છે. અંતરકરણની સ્થિતિના મધ્યમાંથી દલિયા લઈ જ્યાં સુધી અંતરકરણના દલીયા સઘળા ક્ષય પામે ત્યાં સુધી પ્રથમની સ્થિતિમાં નાંખે છે. એવી રીતે અંતમુહૂર્તના કાળે કરી સર્વ દલિયાને ક્ષય થઈ જાય છે તે પછી જ્યારે તે અનિવૃત્તિકરણ સમાપ્ત થાય અને ઉદીરણ કરેલ મિથ્યાત્વને ભેગવવાથી ક્ષીણ થતાં અને નહીં ઉદીરણા કરેલ મિથ્યાત્વને પરિણામ વિશેષથી રેકતાં ખારી જમીનની જેમ મિથ્યાત્વને વિવર પામીને એટલે જેમ સંગ્રામને વિષે માટે સુભટ વૈરીને જય કરીને અત્યંત આલ્હાદને પામે તેમ કર્ભે આપેલા માર્ગને પામીને પરમ ઉત્કૃષ્ટ આનંદમય અને અપૌગલિક એવા ઉપશમ સમ્યકત્વને પામે છે. જ્યારે જીવ ઉપશમ સમ્યકત્વને પામ્યા તે વખતે જેમ ઉનાળાના તાપમાં તપાઈ ગયેલો કેઈ જીવ બાવનાચંદનથી અત્યંત શીતળતાને પામે છે, તેમ તે જીવને ઉપશમ સમ્યક્ત્વના રસથી પિતાના આત્માની અંદર અત્યંત શીતળતા પ્રગટ થાય છે. તે પછી ઉપશમસમ્યકત્વને વિષે વતત જીવ સત્તાને વિષે વતતા એવા મિથ્યાત્વને શોધી તેની ત્રણ પુંજરૂપે વ્યવસ્થા કરે છે. જેમ કોઈ મેણાના કદરાને શોધે છે. તે શોધતાં કેટલાક શુદ્ધ થઈ જાય છે. કેટલાક અશુદ્ધ થાય છે અને કેટલાક તેવાને તેવા જ રહે છે. એમ જીવ પણ અધ્યવસાયે કરીને જિનવચનની રુચિને રોકનારા દુષ્ટ રસનો ઉચ્છેદ કરી મિથ્યાત્વને શેધે છે, તે શેધતાં છતાં શુદ્ધ, અશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારે થાય છે. આ ત્રણ પુંજમાં જે શુદ્ધ પુંજ છે, તે સર્વશ ભગવંતના ધર્મને વિષે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં રેવાવાળે નથી, તેથી તે સમ્યકત્વ જ કહેવાય છે અને બીજો જે અર્ધ શુદ્ધ પુંજ છે, તે મિશ્રપુંજ કહેવાય છે. તે મિશ્રપુંજને ઉદય થવાથી જિનધર્મને વિષે ઉદાસીનતા હોય છે. અને અશુદ્ધ પુજના ઉદયથી અરિહંત સિદ્ધાદિકને વિષે મિથ્યાપણાની પ્રાપ્તિનો ઉદય થાય છે તેથી તે મિથ્યાત્વપુંજ કહેવાય છે, એટલે શુદ્ધદેવ અરિહંતને કુદેવ માને અને શુક્રગુરુને કગુરુ માને તે મિથ્યાત્વ કહેવાય છે. તેજ અંતરકરણે કરી અંતમુહૂર્ત કાળ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ પયત ઔપશમિકસમ્યકત્વ અનુભવ્યા પછી તરત જ નિશ્ચયથી શુદ્ધ પુંજના ઉદયથી ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ થાય છે અને અશુદ્ધ પુજના ઉદયથી મિશ્ર અને અશુદ્ધ પુંજના ઉદયથી સાસ્વાદન ગુણસ્થાન ફરસવાપૂર્વક મિથ્યાદષ્ટિ થાય છે. તે સાસ્વાદન ગુણસ્થાન જઘન્યપણે એક સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટથી છ આવળી પ્રમાણ છે. વળી પ્રથમનું ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થતાં કોઈ જીવ સમ્યક્ત્વની સાથે જ દેશવિરતિપણાને પામે છે અને કઈ જીવ પ્રમત્ત ભાવના છઠ્ઠા ગુણસ્થાનને પામે છે અને કોઈ જીવ સાસ્વાદન ગુણસ્થાન પામી મિથ્યાષ્ટિ પણ થાય છે. શતકની–બહ૬ચૂર્ણમાં તે વિષે કહ્યું છે उवसम सम्मदिठी अंतरकरणठिओ कोइ देसविरइंपि ॥ लहइ कोइ पमत्तभावंपि सासायणो पुण न किंपि लहे इत्ति ॥१॥ બીજું કાંઈ સાસ્વાદનવત ન પામે એમ કમગ્રંથને અભિપ્રાય કહેલે છે. હવે સિદ્ધાંતનો અભિપ્રાય કહે છે અનાદિ મિથ્યાદષ્ટિ કોઈ ગ્રંથિભેદ કરીને તેવી રીતના તીવ્ર પરિણામ સાથે અપૂવકરણમાં આરૂઢ થઈ મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે, તે પછી અનિવૃત્તિકરણના સામર્થ્યથી શુદ્ધ પુંજના પુદ્ગલોને વેદતા ઉપશમ સમતિ પામ્યા વગર જ તેને પ્રથમથી જ ક્ષયોપશમસમ્યત્વ પ્રાપ્ત થાય છે. અન્ય આચાર્ય વળી આ પ્રમાણે કહે છે, “યથાપ્રવૃત્તિ વગેરે ત્રણ કરણ કરીને અંતરકરણને પહેલે સમયે ઉપશમસમ્યકત્વ પામે છે, પણ તે ત્રણ પુંજને કરતું નથી અને તે પછી ઉપશમસમ્યક્ત્વથી પડી અવશ્ય મિથ્યાત્વમાંજ જાય છે" આ વિષે તત્ત્વ શું છે? તે કેવળી ભગવાન જાણે છે. હવે કલ્પભાષ્યને વિષે કહેલ ત્રણ પુંજનો સંક્રમણ વિધિ બતાવે છે. મિથ્યાત્વના દલિયારૂપ જે પુદગલો છે, તેમને ખેંચીને જે સમ્યગ્દષ્ટિ તે જેના પરિણામ વિશેષ વધતા છે તે સમ્યકત્વ અને મિશ્ર એ બંનેની મધ્યે સંક્રમાવે છે, અને સમ્યગ્દષ્ટિ મિશ્ર પુગલને સમ્યકત્વમાં સંક્રમાવે છે. અને મિથ્યાત્વી મિશ્ર પુદ્ગલેને મિથ્યાત્વમાં સંક્રમાવે છે. અને સમ્યક્ત્વના પુદ્ગલેને મિથ્યાદષ્ટિ મિથ્યાત્વને વિષે સંક્રમાવે છે. પણ મિત્રમાં સંક્રમાવે નહિ–એ પ્રકારે પણ મિથ્યાત્વ ક્ષીણ ન થયું હોય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ નિયમ એ ત્રણ પુંજવાળા હોય છે. મિથ્યાત્વનો ક્ષય થતાં નિ બે પુજવાલા હોય છે. અને મિશ્રને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી આત્મપ્રબોધ ક્ષય થતાં એક પંજવાળા હોય છે. અને સમ્યકત્વનો ક્ષય થતાં ક્ષાયિક સમકિતી હોય છે. ઉપર જ્યાં જ્યાં સમ્યક્ત્વ મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણ શબ્દો યોજવામાં આવ્યા છે, ત્યાં ત્યાં મેહનીય શબ્દ સાથે જોડવાથી સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમોહનીય એમ જુદા નામ પડે છે. વળી કમગ્રંથના અભિપ્રાય એમ છે કે, પહેલ વહેલે સમ્યકત્વ પામેલ જીવ સમ્યકૃત્વમાંથી પતિત થઈ મિથ્યાત્વને પામ્યા છતાં ફરીથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળી કમ પ્રકૃતિને બાંધે છે, અને સિદ્ધાંતના અભિપ્રાય પ્રમાણે એમ છે કે, જેણે ગ્રંથિભેદ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરેલ છે, એવો જીવ સમ્યકત્વથી પતિત થઈ પુનઃ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો નથી. આ સ્થળે સમ્યકત્વના વિચારને માટે ઘણી ચર્ચા છે. પણ ગ્રંથે ગોરવના ભયથી તે અહીં કરેલ નથી; તે બીજા ગ્રંથોથી જાણી લેવું. સમ્યક્ત્વના ભેદ સમ્યક્ત્વ કેટલા પ્રકારનું છે? તેવી શંકા થતાં તેને દૂર કરવાને સમ્યકુત્વના ભેદ બતાવવામાં આવે છે–સમ્યકત્વ એક પ્રકારે છે, તેમ બે, ત્રણ, ચાર; પાંચ અને દસ પ્રકારે પણ છે, એમ અનંતજ્ઞાની શ્રી તીર્થકર ભગવાને કહેલું છે. સમ્યકત્વને એક પ્રકાર શી રીતે થાય ? તે કહે છે. તશ્રદ્ધાન એટલે તત્ત્વને વિષે શ્રદ્ધા તે સમ્યકત્વનો એક પ્રકાર છે. શ્રી જિન–ભગવાને ઉપદેશ કરી બતાવેલા જીવ–અજીવ વિગેરે પદાર્થને વિષે સમ્યક પ્રકારે જે શ્રદ્ધા એટલે ધારણાની રુચિ તે સમ્યકત્વને એક પ્રકાર છે. સમ્યકત્વના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર થાય છે, જે પરિણામની વિશુદ્ધિથી મિથ્યાત્વના પુદ્ગલેને વિશુદ્ધ કરવા તે દ્રવ્યસમ્યકત્વ કહેવાય છે, એટલે તેમાં પુદગલદ્રવ્યને શોધી શુદ્ધ કરવાથી તે દ્રવ્ય શુદ્ધ થયું. માટે તે દ્રવ્યસમ્યકૃત્વ કહેવાય છે, અને જે તેના આધારભૂત થઈ જીવને જિનેશ્વરે કહેલા વચનને વિષે તત્ત્વશ્રદ્ધા થવી તે બીજુ “ભાવસમ્યકત્વ' કહેવાય છે. વળી નિશ્ચય અને વ્યવહારના ભેદથી સમ્યકત્વે બે પ્રકારનું થાય છે. શાન, દર્શન અને ચારિત્રરૂપ જે આત્માના શુભ પરિણામ તે “નિશ્ચયસમ્યકૃત્વ કહેવાય છે, અથવા “જ્ઞાનાદિ પરિણામથી આત્મા અભિન્ન છે એટલે જુદો નથી.” આવું જે શ્રદ્ધાથી માનવું, તે “નિશ્ચયસમ્યકત્વ” કહેવાય છે. તેને માટે કહ્યું છે કે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રથમ પ્રકાશ "आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेः ।। यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति" ॥ १ ॥ ચતિને આત્મા જ દશન, જ્ઞાન અને ચારિત્ર છે. કારણ કે, જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ જ આત્મા આ શરીરને વિષે રહેલો છે. કારણ કે, જે તે આત્માથી ભિન્ન હોય તે મુક્તિના હેતુરૂપ થઈ શકતા નથી. વળી નિશ્ચયથી પિતાને જીવ જ દેવ નિષ્પન્ન સ્વરૂપવાળે છે, તેમ પોતાનો આત્મા તત્ત્વરમણરૂપ ગુરુ પણ છે. અને પોતાના જીવને જે જ્ઞાનદશન સ્વભાવ તે જ ધર્મ છે. તે સિવાય કોઈ બીજે નથી. આવું જે શ્રદ્ધાન તે નિયસમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ જ. મોક્ષનું કારણ છે તેથી જીવને સ્વરૂપના જ્ઞાન વિના કમક્ષયરૂપ મેક્ષ થતો જ નથી. - અરિહંત ભગવાન તે દેવ છે, સુધર્મનો ઉપદેશ આપી મોક્ષમાર્ગને દેખાડનાર તે ગુરુ છે. અને કેવલી ભગવંતે કહેલો દયામૂળ ધર્મ તે ધર્મ છે, ઇત્યાદિક પદાથ તરફ સાત નય, ચાર પ્રમાણ અને ચાર નિક્ષેપવડે જ તત્ત્વશ્રદ્ધાન તે નિશ્ચયસમ્યક્ત્વનું કારણભૂત વ્યવહારસમ્યકત્વ કહેવાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન ગયેલા છે, તે જ દેવ કહેવાય છે. તેવા દેવ તો શ્રી અરિહંત ભગવાન છે. બીજા હરિ. હરબ્રહ્માદિક દેવ નથી, એટલે તે દેવામાં દેવત્વ નથી, કારણકે તેઓને વિષે સ્ત્રી, શસ્ત્ર, જપમાલા આદિ રાગાદિકના ચિહ્નો પ્રગટપણે વર્તે છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે, “તે દેવને વિષે રાગાદિક હોય તેમાં અમારે શી હાનિ છે?” તેના ઉત્તરમાં ગુરુ કહે છે, “એમ કહો નહિ. કારણ કે, તે દેવો રાગદિકથી કલુષિત છે, તેથી તેમનો હજુ મિક્ષ થયો નથી, તેથી તેમનામાં મોક્ષસુખ આપવાની યેગ્યતા નથી, માટે તેમનામાં દેવપણું નથી; કારણ કે દેવનું સન્મુખપણું મોક્ષસુખને અથે છે, એટલે જે દેવ સન્મુખ હોય તે મોક્ષસુખ–સુખે મેળવી શકાય છે, તેથી એમ કહેવું યોગ્ય નથી. નિત્ય મુક્ત તે જ કે જે કમે કરીને લેપાય નહીં, અને રાગાદિકે કરીને પણ ન લેવાય. જે વિષ્ણુ, શંકર અને બ્રહ્માને નિત્યમુક્ત કહ્યાં છે, તે અગ્ય છે, કારણ કે, તેમને ફરીથી સંસારમાં ભટકવાપણું સાંભળવામાં આવે છે, અને તેમને અસંખ્યાતા ભવ કરવાં પુરાણોને વિષે કહેલા છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી આત્મપ્રબોધ અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “ભલે કદી તે દેવને મુક્તિને દાતાપણું ન હોય તો પણ તેમનામાં રાજ્ય-ધન-દોલતનું દાતાપણું તેમજ રાગાદિક કષ્ટનું વારવાપણું છે, તેથી આ જગતમાં કહેવાતા જે દેવ–તે નામ દેવને વિષે સાક્ષાત જોવામાં આવે છે.” ગુરુ ઉત્તર આપે છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે, જે એવા દેવ કહેવાતા હોય તો રાજા, પ્રમુખ તથા વૈદ્યોમાં દેવપણું કેમ ને કહેવાય ? પણ રાજા, પ્રમુખ અને વૈદ્યો સામા પુરુષના કમને અનુસારે જ આપનારા છે, તેથી અધિક આપનારા નથી, કેમ કે વધારે આપવાની તેમની શક્તિ જ નથી, તેમની તેટલી જ પ્રવૃત્તિ છે, વળી તે દેવના સવ ભક્ત રાજાઓ નિરોગી હોય, તે અનુભવથી પણ વિરુદ્ધ છે. કહ્યું છે કે, – જે પુરૂષ (જીવ) પોતે જેવા કમ કરે છે અથવા તેણે જેવા કરેલા છે, તે જીવ તેવા પ્રકારે કર્મનું શુભાશુભ ફળ ભેગવે છે એટલે તેવા પ્રકારના ભેગને પામે છે. તે વિષે હવે વિશેષ કહેવાથી બસ થયું. આ જગતમાં જે દેવ કહેવાય છે, તે સર્વ દેવતને લાયક નથી. જે અઢાર દુષણથી રહિત તથા રાગદ્વેષથી રહિત છે, તે દેવ કહેવાય છે અને તે જ મારા શુદ્ધ દેવ છે, જે પૃથ્વીકાય વગેરે છ કાયજીવની વિરાધનાથી નિવૃત્તિ પામ્યા છે અને ઉત્તમ જ્ઞાનવાન છે, તે જ મારા શુદ્ધ ગુરુ છે. પરંતુ જેમની સર્વ આરંભમાં પ્રવૃત્તિ છે અને જે નિરંતર છકાયજીવની હિંસા કરનારા છે, તેવા બ્રાહ્મણ, તાપસ વગેરે મારા ગુરુ નથી, એમ નિશ્ચયદષ્ટિવંત ભવ્ય જીવને સમ્યક્ત્વ હોય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે, “બ્રાહ્મણ વગેરે કુગુરુને વિષે છકાયની વિરાધના ભલે હોય પણ જાતિથી તો તે બ્રાહ્મણ છે.” ગુરુએ ઉત્તર આપ્યા. “શિષ્ય ! એમ કહે નહીં. કારણ બ્રાહ્મણ જાતિએ શ્રેષ્ઠ હોય, પણ જે તેના આચરણ નિંદનીય હોય તો તે નિંદા કરવા યોગ્ય છે. જુઓ પારાશર અને વિશ્વામિત્ર વગેરે ઋષિઓ બ્રાહ્મણ જાતિને અભાવે પૂજનીય કહેવાયા છે. તે વિશે પુરાણમાં લખે છે કે : "वपाकी गर्भसंभूतः पाराशरमहामुनिः । तपसा ब्राह्मणो जातस्तस्माजातिरकारणम्" ॥ १ ॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ પારાશર મહામુનિ ચંડાળણીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા, પણ તપ વડે બ્રાહ્મણ થયા હતા, તેથી બ્રાહ્મણપણામાં જાતિકારણ નથી. (૧) "कैवर्तीगर्भसंभूतो व्यासो नाम महामुनिः । तपसा ब्राह्मणो जातस्तस्माजातिकारणम्" ॥२॥ ધીવરની સ્ત્રીથી ઉત્પન્ન થયેલ મહામુનિ વ્યાસ તપ વડે બ્રાહ્મણ થયા હતા, તેથી બ્રાહ્મણ થવામાં જાતિકારણ નથી. (૨) “શામતઃ શુ નામ મહામુનઃ | तपसा ब्राह्मणो जातस्तस्माजातिकारणम्" ॥३॥ હરિણિને ગર્ભથી ઉત્પન્ન થયેલા મહામુનિ શુકદેવ તપ વડે બ્રાહ્મણ થયા હતા, તેથી બ્રાહ્મણ થવામાં જાતિકારણ નથી. (૩) "न तेषां ब्राह्मणी माता संस्कारश्च न विद्यते । तपसा ब्राह्मणा जातास्तस्माजातिरकारणम्" ॥४॥ ઉપર કહેલા મુનિઓની માતા બ્રાહ્મણ ન હતી, તેમ જ તેમને સંસ્કાર થયો ન હતો; પરંતુ તેઓ બ્રાહ્મણો થયા હતા તેથી બ્રાહ્મણ થવામાં જાતિકારણ નથી. (૪) વળી બીજે સ્થળે પણ કહ્યું છે કે – 'सत्यं ब्रह्म तपो ब्रह्म ब्रह्म चेंद्रियनिग्रहः । सर्वभूतदया ब्रह्म एतद् ब्राह्मणलक्षणम्" ॥१॥ “સત્ય બ્રહ્મ છે, તપ બ્રહ્મ છે. ઈદ્રિયોનો નિગ્રહ કરવો એ બ્રહ્મ છે અને સર્વ પ્રાણુ ઉપર દયા કરવી એ બ્રહ્મ છે, એ બ્રાહ્મણના લક્ષણ છે.” (૧) "शूद्रोऽपि शीलसंपन्नो गुणवान् ब्राह्मणो भवेत् । ગ્રાહ્મળsfજ શિયાણીનઃ શુદ્રોત્યસમો મત’ ૨ | શુદ્ર હોય પણ જે તે શીલસંપન્ન અને ગુણવાન હોય તો તે બ્રાહ્મણ થાય છે અને બ્રાહ્મણ હોય પણ જે તે કિયારહિત હોય તો તે મુદ્રના સંતાન જે થઈ જાય છે. (૧) તેથી સવમાં વિરતિ પ્રમાણભૂત છે. વિરતિભાવ વિના ગુરુપણું પણ તાય તારકપણાને અયોગ્ય છે. તે વિષે કહ્યું છે કે – Page #33 -------------------------------------------------------------------------- ________________ १४ શ્રી આત્મપ્રબંધ "दुन्निवि विसयासत्ता दुन्निवि धणधनसंगहसमेआ । સીસ સમોસા તારિણે મળશું છે ” ? “ગુરુ અને શિષ્ય બન્ને વિષયમાં આસક્ત છે. બન્ને ધન તથા ધાન્યના સંગ્રહથી યુક્ત છે, તેથી બંને સરખા દોષવાળા છે, તો તેમાં કોણ કોને તારે ? કદિ કહેશે કે તાપસ વગેરેને શા માટે ગુરુ ન કહેવાય ? કારણ કે, તેઓ સંયમી અને નિસંગી અને જંગલમાં રહેનાર છે. વળી તેઓ ફૂલ-ફલાદિક ખાનારા છે. પણ તેમને ગુરુ કહેવા ચોગ્ય નથી, કારણ કે તેમને સમ્યક પ્રકારે જીવના સ્વરૂપને બેધ હોતું નથી, તેમ જ તેમનામાં સ્નાન વગેરેનું આરંભપણું રહેલ છે. તેથી છકાયના પાલક સાધુ જ મારા ગુરુ છે, એમ સિદ્ધ થાય છે. તેમ સર્વજ્ઞ, અને કેવળજ્ઞાનીએ પ્રરૂપેલ ધર્મ જ શ્રેષ્ઠ છે, તે એક્ષપદને આપનાર છે, બીજા અન્ય ધર્મો મોક્ષપદને આપનારા નથી, તેથી તે ધર્મો સવંશના ધર્મ છે, એમ કહેવું નહીં, અને તેમના દેવ તથા ગુરુને સર્વજ્ઞ ન કહેવા, કારણ કે એક મૂર્તિપણે જે અવિરૂદ્ધધમનું ભાષણ કરવું. તે સર્વ રીતે અયોગ્ય છે. જે ધર્મના વ્યાખ્યાનમાં અનેક પ્રકારના જુદા જુદા વિરૂદ્ધ કથન આવે તે ધર્મનું મૂળ કહેવાય નહિ. જેનધર્મના આગમમાં જ્યાં જ્યાં જુઓ ત્યાં અરિહંત ભગવાનનું કથન એક જ પ્રકારનું આવે છે તેથી તે ધર્મ માનવાને યોગ્ય છે. જ્યાં મોક્ષમાર્ગના હેતુમાં વિરૂદ્ધ કથન આવે ત્યાં ધમ રહેવાનો સંભવ નથી કારણ, “એક કહે આમ કરવું ને એક કહે તેથી વિપરીત કરવું. તેથી આચરનારને કરવું તે વિષે ભવ્ય પ્રાણી શકા–આશંકામાં પડી જાય છે. અને શંકા વગેરેથી ધર્મ વિમુક્તતાના હેતુ પ્રગટ થાય છે, જેમ કે વિષ્ણુનાં મતમાં આ સૃષ્ટિ વિષ્ણુમૂળ છે, એમ કહે છે અને શૈવમતમાં આ સૃષ્ટિ શિવમૂળ છે, એમ માને છે, તેમ જ શુદ્ધિની બાબતમાં પણ એક જલે કરી શુદ્ધિ માને છે, અને એક રક્ષાવડે શુદ્ધિ માને છે. મોક્ષની બાબતમાં એક આત્માના લયે કરી પ્રેક્ષ માને છે અને એક નવગુણને ઉછેદ થાય, ત્યારે મેલ માને છે. વળી તેમાં દેવતાઓ પાછળથી ઉચ્છેદ કરનારા. વરદાન આપનારા અને સાંસારિક રીતિમાં વર્તનારા હોય છે, તેથી તેઓ સર્વજ્ઞપણને ચગ્ય શી રીતે થાય? ન જ થાય. તે માટે તેમના પ્રરૂપેલો ધર્મ પ્રમાણભૂત નથી. જેમ અનેક માણસો “અમે, આ, તે, તેઓ, એમ પોતાની મેળે ધર્મ કહે તે પ્રમાણભૂત ગણાય નહિ. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ તેમ તેમને કહેલો ધર્મ પ્રમાણભૂત ગણાતો નથી; કારણ કે, તેઓ સર્વશના વચનને અનુસારે ધમને કહેતા નથી, જે સર્વજ્ઞના વચનને અનુસારે કહેવામાં આવે તે જ ધમ ગણાય છે. તેથી કેવળી પ્રરૂપિત ધર્મ જ શ્રેષ્ઠ છે, આ પ્રમાણે સમ્યક પ્રકારની શુદ્ધ રૂચિ-શ્રદ્ધા હોય તે વ્યવહારસમ્યકત્વ કહેવાય છે. કારણ કે, વ્યવહારનયનો મતપણું પ્રમાણ જ છે. તે વ્યવહારનયના બળથી જ તીર્થની પ્રવૃત્તિ છે. જે તે નયને પ્રમાણભૂત ન માનીએ તો તીર્થનો ઉચ્છેદ થઈ જાય. શાસ્ત્રમાં કહ્યું છે કે "जइ जिणमयं पवजह, ता मा ववहार निच्छयं मुयह । ववहारनउच्छेए तिथ्थुच्छेओ जउवस्समिति" ॥१॥ જે તમારે જિનમત અંગીકાર કરવો હોય તો તમે નિશ્ચય અને વ્યવહાર બન્ને નયને છોડશે નહીં. તેમાં વ્યવહારનયને છોડવાથી અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય છે.” (૧) સમ્યકત્વના બીજા બે પ્રકાર પુદગલિક અને અપુદ્ગલિક એમ પણ સમ્યક્ત્વના બે ભેદ પડે છે. જેમાં મિથ્યાસ્વભાવ ગયો હોય અને સભ્યત્વના પુંજમાં રહેલા પુદ્ગલેના વેદવારૂપ ક્ષપોપશમ પ્રાપ્ત થાય, તે પુદ્ગલિકસભ્યત્વ કહેવાય છે. સર્વથા મિથ્યાત્વ, મિશ્ર સમ્યકત્વ પુજના પુદ્ગલેનો ક્ષય થવાથી તથા ઉપશમથી ઉત્પન્ન થયેલ જે નિકેવલ જીવ પરિણામરૂપ ક્ષાયિક તથા ઉપશમસમ્યકત્વ તે અપુદગલિકસમ્યકત્વ કહેવાય છે. અર્થાત પુદગલેનું વેદન સ્વરૂપ તે પુદગલિકસમ્યકત્વ અને ક્ષયોપશમ કરવાથી જે જીવના પરિણામ તે અપુદ્ગલિકસમ્યકત્વ એમ સમજવું. સમ્યક્ત્વના બીજા બે પ્રકાર. વળી નિસગ અને અધિગમ એમ બે પ્રકારે પણ સમ્યકત્વ કહેવાય છે. તીર્થકર તથા ગણધર વગેરેના ઉપદેશ સિવાય સ્વાભાવિક કર્મના ઉપશમ ક્ષયપણથી જે સમ્યકત્વ પ્રગટ થાય તે નિસંગસમ્યકત્વ કહેવાય છે. શ્રી તીર્થકર ગણધર વગેરેના ઉપદેશથી તથા જિન પ્રતિમા દેખવાથી અને બીજા શુભ બાહ્યનિમિત્તના આધારથી કમનો ઉપશમ–ક્ષય થતાં જે સમ્યક્ત્વ થાય તે અધિગમસમ્યકત્વ કહેવાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબંધ તે વિષે માગ તથા જવરનું દષ્ટાંત એક વટેમાર્ગુ માર્ગથી ભ્રષ્ટ થયો હોય, તે કોઈના બતાવ્યા સિવાય ભમતો ભમતો પતે તે જ ખરે માગે જેમ આવી જાય છે, તેવી રીતે નિસગસમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. કોઈ વટેમાર્ગુ માગથી ભ્રષ્ટ થતાં કાઈના બતાવવાથી ખરે માગે આવે તેવી રીતે અધિગમસમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. જેમ કઈ માણસને વર આવ્યો હોય તે પરિપક્વ સ્થિતિ થાતાં ઔષધના ઉપચાર વિના સ્વાભાવિક રીતે ઉતરી જાય છે તેવી રીતે નિસગ સમ્યકત્વ સમજવું અને જેમ કોઈને જ્વર ઔષધના ઉપચારથી ઉતરી જાય છે, તે અધિગમસમ્યકત્વ જાણવું. એવી રીતે પ્રાણીને મિથ્યાત્વરૂપ જ્વરના જવાથી સમ્યકત્વમાર્ગની પ્રાપ્તિ થાય છે અને તે નિસગ અધિગમરૂપ થાય છે. સમ્યક્ત્વના ત્રણ પ્રકાર કારક, રોચક અને દીપક એમ સમ્યકત્વ ત્રણ પ્રકારનું છે. જે જીવને સમ્યક પ્રકારના અનુષ્ઠાનની ક્રિયાની પ્રવૃત્તિ કરાવે તે કારકસમ્યકત્વ કહેવાય છે. એટલે તે સમ્યકત્વમાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિ-નિમળતારૂપ સમ્યકત્વ પ્રગટ થતાં જીવસૂત્રમાં કહેવા પ્રમાણે ક્રિયા કરે છે, તેથી તે કારકસમ્યકૃત્વ કહેવાય છે. એ કારકસમ્યકત્વ વિશેષ નિમણ–ચારિત્રવાળાને જ પ્રાપ્ત થાય છે. માત્ર શ્રદ્ધાન એ રેચકસમ્યકૃત્વ કહેવાય છે. એ સમ્યકત્વમાં જીવને સમ્યક અનુષ્ઠાનની પ્રવૃત્તિ રુચે છે, પણ તે કરી શક્તો નથી. આ સમ્યકૃત્વ અવિરતિ સમ્યગ દષ્ટિ એવા કૃષ્ણ અને શ્રેણિક વગેરેને થયું હતું. જે જીવ પિતે મિથ્યાદૃષ્ટિ અથવા અભવ્ય એવા અંગારમર્દિક આચાર્યની જેમ ધર્મકથા વડે જિનેશ્વરના કહેલ છવ – અજવાદિ પદાર્થોને યથાર્થ રીતે પરને પ્રકાશે – દીપાવે તેથી તે દીપકસમ્યકૃત્વ કહેવાય છે. દીપક જેમ બીજાના અંધકારને દૂર કરે છે અને પિતાને પ્રકાશ કરતો નથી તેમ દીપકસમ્યક્ત્વથી બીજાને ગુણ થાય છે અને પિતાને ગુણ થત નથી, તેથી તે દીપકસમ્યકૃત્વ કહેવાય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે. જે જીવ પોતે મિથ્યાદષ્ટિ છે, તો પછી તેને સમ્યકત્વ શબ્દ શી રીતે ઘટે? એ વચનનો વિરોધ આવે છે. ગુરુ ઉત્તર આપે છે. “ શિષ્ય, એમ કહે નહીં. તે જીવને મિથ્યાદષ્ટિપણું છતાં પણ તેનામાં જે પરિણામવિશેષ છે, તે નિત્યે પ્રાણુને ધમ પમાડવાનો Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૭ હેતરૂપ થાય છે એટલે સમ્યકત્વનું કારણભૂત થાય છે, તેથી જેમ ધીમાં આયુષ્યને ઉપચાર કરવામાં દોષ નથી તેમ કારણને વિષે કાર્યનો ઉપચાર કરવાથી તે સમ્યકત્વ કહેવાય છે. સમ્યકત્વના બીજી રીતે ત્રણ ભેદ. ઔપથમિક, ક્ષાયિક અને ક્ષયોપથમિક એમ સમ્યક્ત્વના ત્રણ પ્રકાર પણ થાય છે. સમ્યકત્વના ચાર ભેદ. ઉપથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને સાસ્વાદન-એવા સમ્યકત્વના ચાર ભેદ છે. સમ્યકત્વના પાંચ પ્રકાર ઉપલમિક, ક્ષાયિક, પશમિક, સાસ્વાદન અને વેદક–એમ સમ્યક્ત્વના પાંચ પ્રકાર પણ થાય છે. ૧. ઉપથમિક-ઉદીરણે કરેલા મિથ્યાત્વને અનુભવથી ક્ષય કરતાં અને નહીં ઉદીરણ કરેલા મિથ્યાત્વને પરિણામની નિમળતા વિશેષે કરી સર્વ પ્રકારે ઉપશમાવતાં–દબાવી દેતાં એટલે ઉદયમાં ન આવવા દેવારૂપ કરતાં જે ચૈતન્યનો ગુણ પ્રગટ થાય છે, તે ઉપરામિકસમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યકત્વ અનાદિ મિથ્યાદષ્ટિને, ગ્રંથિભેદ કરનારને. અને ઉપશમશ્રેણિના પ્રારંભના કરનારને થાય છે. ૨. ક્ષાયિક–અનંતાનુબંધી કષાયની ચોકડીને ક્ષય થયા પછી અનંતરમિથ્યાત્વ, મિશ્ર સમ્યક્ત્વરૂપ ત્રણ જરૂપ દશનમેહનીયમનો સર્વથા ક્ષય થતાં આત્માને જે ગુણ ઉત્પન્ન થાય, તે ક્ષાયિકસમ્યકૃત્વ કહેવાય છે. આ સમ્યકૃત્વ ક્ષપકશ્રેણિ અંગીકાર કરનારને હોય છે. “ક્ષપકશ્રેણિ અંગીકાર કરનાર પુરૂષ આઠ વર્ષથી ઉપરાંત વયવાળ, વજષભનારા સંઘયણવાળે, અને સ્થાનને વિષે ચિત્ત આપનારે હોય છે, તે પુરૂષ સમ્યગ્દષ્ટિ અવિરતિ હોય, દેશવિરતિ હોય અથવા પ્રમત્ત-છઠા ગુણ-ઠાણાવાળા અથવા અપ્રમત્ત-સાતમ આઠમા ગુણઠાણાવાળામાંથી ગમે તે હોય તે ક્ષેપકક્ષેણ માંડે છે, એમ “ પ્રવચનસારોદ્ધાર” ગ્રંથને વિષે કહેલું છે. ૩. ક્ષયોપથમિક-ઉદય આવેલા મિથ્યાત્વને વિપાકના ઉદયે કરી વેદી ક્ષય કરે અને શેષ કે જે સત્તામાં અનુદય આવેલું હોય તેને ઉપશાંત કરે એટલે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી આત્મપ્રબંધ મિથ્યાત્વ મિશ્રપુંજને આશ્રીને રેકે અર્થાત ઉદયને અટકાવે. અને શુદ્ધ પુજને આથી મિથ્યાત્વભાવને દૂર કરી એટલે ઉદીરણા કરેલ મિથ્યાત્વને ક્ષય કરવાથી અને નહીં ઉદીરણ કરેલ મિથ્યાત્વનો ઉપશમ કરવાથી આત્માને જે ગુણ ઉત્પન્ન થાય તે ક્ષયપશામિકસમ્યકત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ શુદ્ધ-પુંજ લક્ષણવાળું છે, તે અતિશય નિર્મળ એવા વાદળાની પડે છે. તેથી તેમાં યથાવસ્થિત શુદ્ધ તત્વચિનું આચ્છાદન થતું નથી. એટલે તે આછાદન કરનાર ન હોવાથી તે ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. - અહીં શિષ્ય પ્રશ્ન કરે છે ઉપશમસમ્યક્ત્વ અને ક્ષોપશમસમ્યકત્વમાં તફાવત છે? કારણ કે, તે બંને સમ્યકત્વમાં કાંઈ વિશેષ જોવામાં આવતું નથી. તે બંનેમાં ઉદય આવેલ મિથ્યાત્વનો ક્ષય અને નહીં ઉદય આવેલ મિથ્યાત્વને ઉપશમ, એ કહેવામાં આવ્યું છે. ગુર ઉત્તર આપે છે તેમાં વિશેષપણું છે. ક્ષપશમસમ્યકત્વમાં મિથ્યાત્વના વિપાકનો અનુભવ નથી, પણ રક્ષાએ ઢાંકી રાખેલા અગ્નિના ધુમાડાની શ્રેણિની જેમ પ્રદેશને અનુભવ છે. અને ઉપશમસમ્યકત્વમાં વિપાક ઉદયથી તથા પ્રદેશ ઉદયથી સર્વથા મિથ્યાત્વનો અનુભવ નથી, માટે તે બંનેમાં એટલે તફાવત છે. ૪. સાસ્વાદન-પ્રથમ કહેલા ઉપશમસમ્યક્ત્વથી પડતા એટલે સમ્યકૃત્વથી પતિત થતાં તે વખતે સમ્યકત્વના આસ્વાદસ્વરૂપમય થવાય તે સાસ્વાદનસમ્યકૃત્વ કહેવાય છે. ઉપશમસમ્યક્ત્વથી પડતાં છતાં જ્યાં સુધી મિથ્યાત્વ ન પમાય ત્યાં સુધી સાસ્વાદન સમ્યકત્વ હોય છે. તે સાસ્વાદન સમ્યકવિનો કાળ જઘન્ય એક સમયનો અને ઉત્કૃષ્ટ છે આવીનો છે. પ. વેદક–જેણે ક્ષપકશ્રેણિ અંગીકાર કરેલી છે. એવા પુરૂષને ચાર અનંતાનુબંધી અને મિથ્યાત્વ મિશ્રપુંજ (બે) ખપાવતાં અને લાપશમિક લક્ષણરૂપ શુદ્ધ પુજને ખપાવતા, તે શુક્ર પુંજને પુદગલને છેલ્લે પુદગલ ખપાવવાને ઉજમાળ થતાં તે છેલ્લા યુગલને વેદવારૂપ જે સમ્યકત્વ તે વેદકસમ્યકત્વ કહેવાય છે. તે સમ્યકવિ એક સમયનું છે. વેદકસમ્યકત્વ પામ્યા પછી અનંતર સમયે જ ક્ષાએકસમ્યકત્વ અવશ્ય પ્રગટ થાય છે. તે પાંચે સમ્યકત્વના કાળનો નિયમ કહે છે. "अंतमुहुत्तोवसमो छावलि सासाणवेअगो समओ । साहीयतित्ति सायर खइओ दुगुणो खओवसमो ।। १ ।। Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૯ ઉપશમ સમ્યક્ત્વનો કાળ અંતમુહૂર્તનો છે. સાસ્વાદન સમ્યકત્વનો કાળ છ આવળનો છે, વેદક કાળ એક સમયનો છે, ક્ષાયક સમ્યકત્વનો કાળ તેત્રીસ સાગરોપમથી કાંઇક અધિકને છે અને ક્ષયોપશમસમ્યક્ત્વનો કાળ બાસઠ સાગરોપમથી કાંઈક અપેક એટલે ક્ષયોપશમનો ક્ષાયકના કરતાં બમણે કાળ છે. આ ઉત્કૃષ્ટ કાળ કહેલો છે. ક્ષાય સમ્યકત્વની સ્થિતિ જે તેત્રીશ સાગરોપમથી અધિક કહેલી છે. તે સર્વાર્થસિદ્ધાદિકની અપેક્ષાએ સંસારને આશ્રીને સમજાવી અને સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ તો તેની સાથે અનંત સ્થિતિ જાણવી. જે ક્ષપશમની બમણું રિસ્થતિ કહી છે. તે વિજ્યાદિક અનુત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમની સ્થિતિમાં બે વાર જવાની અપેક્ષાએ કહી છે. અથવા બારમાં દેવકને વિષે બાવીસ સાગરોપમની સ્થિતિએ ત્રણવાર જવાની અપેક્ષાએ કહી છે. જે સાધક-(અધિક સહિત) એમ કહેવામાં આવ્યું છે, તે મનુષ્યભવને આયુષ્યનો પ્રક્ષેપ કરવાથી જાણવું. આ સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્યસ્થિતિ તો વેદક, ઉપશમ અને સાસ્વાદન–એ ત્રણેની એક જ સમયની સ્થિતિ છે અને ક્ષપશમ તથા લાયક એ છેલ્લા બે સમ્યક્ત્વની સ્થિતિ જઘન્યપણે અંતમુહૂર્તની છે. આઠ સમયથી માંડીને બે ઘડીમાં એક સમય આછો તે અંતમુહુર્ત કહેવાય છે. તે અંતમુહૂર્તના અસંખ્યાતા ભેદ છે. સમ્યક્ત્વ કેટલીવાર પમાય છે. "उकोसं सासायणं उवम मियं हुँ ति पंचवाराओ । वेयग खइगाइकसि असंखवारा खउवसमो" ॥१॥ આ સંસારને વિષે ઉત્કૃષ્ટથી સાસ્વાદન અને ઉપશામિક સમ્યકત્વ પાંચ વાર હોય છે. પણ તે પ્રથમ વાર ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે ચાર વખત ઉપશમણની અપેક્ષા હોય છે. વેદક તથા ક્ષાયક સમ્યકત્વ એકજવાર હોય છે અને ક્ષયેશમસમ્યકત્વ અસંખ્યાતિવાર હોય છે. તે પણ બહુ ભવની અપેક્ષાએ સમજવું.” કયા ગુણસ્થાનકે કહ્યું સમ્યક્ત્વ હોય છે. 'बीयगुणे सासाणो तुरियाइसु अठिगारचउचउसु । उवसमखायगवेयगवाओवसमा कमा हुति" ॥१॥ સાસ્વાદનસમ્યકત્વ બીજે ગુણ ઠાણે હોય છે. અને ઉપશમસમ્યકત્વ ચોથા સમ્યદૃષ્ટિ ગુણઠાણાથી અગિયારમાં ગુણઠાણા સુધી આઠ ગુણસ્થાનકે એટલે Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબોધ અવિરતિથી લઈને ઉપશાંતમૂહ ગુણઠાણું સુધી ઉપશમસમ્યકત્વ હોય છે તથા ચોથા ગુણસ્થાનથી અયોગી ગુણસ્થાનના અંગ સુધી અગિયાર ગુણઠાણે ક્ષાયિકસમ્યક્ત્વ હોય છે. ચેથા ગુણઠાણાથી લઈને અપ્રમત્ત ગુણઠાણાનાં અંત સુધી વેદકસમ્યકત્વ હોય છે તે જ ચોથા ગુણસ્થાનથી માંડીને અપ્રમત્ત ગુણસ્થાન સુધી એટલે ચાર ગુણસ્થાને ક્ષયપશમિકસમ્યકત્વ હોય છે, અર્થાત્ સાતમા ગુણઠાણું સુધી તે હોય છે. અને ક્ષપકશ્રેણિ માંડવાવાળાને વેદક થઈને ક્ષાયક થાય છે અને આઠમે ગુણઠાણેથી શ્રેણિ માંડે છે." સમ્યકત્વ કેટલીવાર મૂકાય અને કેટલીવાર ગ્રહણ થાય. પ્રથમ મૂકયું પછી ગ્રહણ કર્યું, એવું જે સભ્યત્વાદિ તે ગ્રહીતમુક્તને આકર્ષા કહેવાય છે. તે સમ્યકત્વ કેટલીવાર ગ્રહણ થાય અને કેટલીવાર મૂકાય, તે દર્શાવે છે. તે સાથે એક જીવને એક ભવમાં કેટલા સમ્યકત્વ થાય તે પણ જણાવે છે. ભાવશ્રુતસમ્યકત્વ અને દેશવિરતિ નામના ત્રણ સામાયિકવાળાને એક ભવમાં હજારે પૃથકત્વ હોય છે. સર્વવિરતિવાળાને એક ભવે સે પ્રથકૃત્વ આકર્ષા થાય છે. તે ઉત્કૃષ્ટથી જાણવા. અને જધન્યથી તો એકજ આકર્ષા થાય છે. સંસારને વિષે રહેલા જીવોને સર્વ ભવમાં કેટલા આકર્ષ એટલે જીવ વ્યવહાર રાશિમાં આવ્યા પછી મોક્ષે જાય ત્યાં સુધીમાં કેટલા આકર્ષા થાય તે વાત જણાવતાં કહે છે કે, અનેક ભવોમાં એક જીવને ત્રણ ભાવકૃતાદિકના અસંખ્યાતા હજાર પૃથકત્વઆકર્ષા થાય છે એટલે સવભવની અપેક્ષાએ ત્રણ ભાવશતાદિને ઉત્કૃષ્ટા અસંખ્યાત હજાર પૃથકત્વઆર્ષા થાય છે. તેમાં જે સર્વ વિરતિ છે, તેને હજાર પૃથકત્વઉત્કૃષ્ટ થાય છે, અને દ્રવ્યતવાળાને અનંતા આકર્ષા થાય છે, કારણ કે, તેમાં બેઈદ્રિય આદિ મિથ્યાવીઓની ગણના છે. સમ્યક્ત્વના દસ પ્રકાર પ્રથમ આંતરા રહિત કહેલા એવા ઉપશમાદિક પાંચ પ્રકારના સમ્યકત્વને નિસગ તથા અધિગમ સાથે ગણતાં તેના દસ પ્રકાર થાય છે અથવા પન્નવણા વગેરે આગમોને વિષે નિસગ રુચિ વગેરે ભેદથી દસ પ્રકારના સમ્યકત્વ કહેલા છે, તેના નામ આ પ્રમાણે છે. (૧) નિસચિ , (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ (૪) સૂચિ . (૫) બીજરુચિ, (૬) અભિગમ, (૭) વિસ્તારરુચિ, (૮) કિયારુચિ, (૯) સક્ષેપચે અને (૧૦) ધર્મચિ. ૧. બે થી લઈને નવ સુધી કહેવામાં પૃથફત્વ શબ્દ વપરાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૨૧ તે દસ પ્રકારના સમ્યકત્વનું વિવેચન ૧. નિસર્ગચિ – નિસર્ગ એટલે સ્વભાવે કરીને જિનેશ્વરના કહેલા તને વિષે રુચિ થાય, તે નિસગરુચિસમ્યકત્વ કહેવાય છે અર્થાત જિનેશ્વરે દર્શાવેલા તત્ત્વાદિકનું સ્વરૂપ એમ જ છે, તેથી અન્યથા છે જ નહીં. આમ જાણે; એટલે જે તીર્થકર ભગવાને કહેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના ભેદે કરી તથા નામ, સ્થાપના દ્રવ્યભાવના ભેદે કરી ચાર પ્રકારના જીવાદિક પદાર્થોને જાતિસ્મરણજ્ઞાનની જેમ બીજાના ઉપદેશ વિના અથવા શ્રુતજ્ઞાનના બળે કરીને અત્યંત શ્રદ્ધા કરે તે નિસગરુચિસમ્યકત્વ કહેવાય છે. ૨. ઉપદેશરુચિ – ગુરુ, માતા, પિતા વગેરે વડિલોએ કહેલા વસ્તુતત્વમાં જે રુચિ ઉત્પન્ન થાય એટલે આંતરા રહિત કહેલા જીવાદિક પદાર્થોને વિષે તીર્થકર, ગણધર આદિ પુરૂષોના તેમજ છદ્મસ્થ પુરૂષોના ઉપદેશથી જે રુચિ - શ્રદ્ધા ઉત્પન્ન થાય તે ઉપદેશરુચિસમ્યકત્વ કહેવાય છે. ૩. આજ્ઞારુચિ-સર્વશની આજ્ઞા ઉપર જે ભવ્ય પુરૂષ ચિ કરે એટલે જે ભવ્ય રાગ, દ્વેષ, મેહ, તથા અજ્ઞાનથી દેશ થકી રહિત થઈ તીર્થકર તથા ગણધર વગેરેની આજ્ઞા વડે પ્રવચનના અર્થ થયેલા છે, એમ જાણી પોતે બુદ્ધિહીન હોય તે પણ તેને યથાર્થ રીતે માપતુષમુનિની પિઠ અંગીકાર કરે તે આજ્ઞારુચિસમ્યકૃત્વવાળો કહેવાય છે. આ સમ્યકૃત્વમાં કહેવાનું તાત્પર્ય એ છે કે, આગમને વિષે જે અર્થ જ્ઞાની મહારાજે કહેલ છે તે યથાર્થ જ છે મારે પ્રમાણ છે; કદિ તેમાંથી કોઈ ભાગ હું મંદબુદ્ધિ સમજી શકતો નથી તો આગળ ઉપર વિશેષ અભ્યાસથી તે મારા સમજવામાં આવશે. ઉદ્યમ કરવાથી શું પ્રાપ્ત થતું નથી ? તેમ કરતાં કદિ સમજવામાં ન આવે તો મારા કોઈ કમનો દોષ છે. આ પ્રમાણે માને છે. પણ જેમાં પિતાને સમજ પડે નહીં તેને અપ્રમાણ ગણે નહીં; અને એવી દૃષ્ટિથી પિતે પિતાની મંદબુદ્ધિ થવાને કારણે પ્રગટ કરે છે. સર્વ ભવ્ય જીવોએ સમ્યગદૃષ્ટિથી જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધાપૂર્વક એવી પ્રતીતિ કરવી જોઈએ. અને અભ્યાસમાં તત્પર રહેવું જોઈએ. એવી રીતે જિનેશ્વરે જે કહેલ તેને પ્રમાણભૂત માને તે આજ્ઞારુચિસમ્યકત્વ કહેવાય છે. આજ્ઞાચિસમ્યકત્વ ઉપર માપતુષ મુનિનું દૃષ્ટાંત કોઈ પુરૂષે કોઈ ઉત્તમ ગુરુ પાસે ધમ સાંભળી પ્રતિબોધ પામી દીક્ષા લીધી હતી. ગુરુએ તેને અભ્યાસ કરાવવા માંડ્યા, પરંતુ કોઈ જ્ઞાનાવરણીય Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી આત્મપ્રબોધ કર્મના ઉદયથી તે શિષ્ય એક પદ પણ ધારણ કરવાને કે ઉચ્ચાર કરવાને શક્તિમાન થયે નહીં. આથી ગુરુ કંટાળી ગયા અને તેમણે માન્યું કે, હવે આ શિષ્યને શાસ્ત્રનું અધ્યયન કરાવાથી સયુ, છેવટે એક વખતે ગુરુએ તેને કહ્યું, કે, “શિષ્ય ! તને કાંઈપણ આવડે તેમ નથી, માટે તું કેવળ “મારુષ, માનુષ એમ જયા કર.” તે અલ્પમતિ શિષ્ય તે વાક્ય પણ પૂરી રીતે બેલી શકે નહીં. તેણે ઠેકાણે “માપતુષ” એમ બોલવા લાગ્યા. પોતે તે જાણતાં પોતાના આત્માને પછી નિદત હતા, પણ કેવળ ગુરુની આજ્ઞાનું પ્રમાણ કરી તે ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખતો હતો. તેથી તે ઉત્તમ ભાવનાએ કરી ચાર ઘનઘાતકર્મનો ક્ષય કરી તત્કાલ કેવળજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત થયો હતો. આ પુરુષ આશારુચિ કહેવાય છે. ૪. સૂત્રરુચિ-સૂત્ર એટલે અંગ-ઉપાંગ આદિ આચારાંગ પ્રમુખ જેની અંદર આચારનું લક્ષણ કહેવામાં આવે છે, તેને વિષે જેને રચિ છે એટલે ભણવા ભણાવવાની, ધારવાની અને તેના સ્વરૂપના ચિતવનની પ્રીતિ છે, તે સૂત્રરુચિ સમ્યકત્વવાનું કહેવાય છે. અર્થાત સૂત્ર, ભણતાં-ભણાવતાં તે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને અતિશય સારા અધ્યવસાય ઉત્પન્ન થાય છે. તે સૂત્રરુચિ ઉપર ગોવિંદવાચકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. સૂવરચિસમ્યકત્વ ઉપર ગાવિંદવાચકની કથા ગોવિંદ નામે એક બૌદ્ધધમને ભક્ત હતા. તે જિનેશ્વરના આગમનું રહસ્ય તથા તત્ત્વ ગ્રહણ કરવા માટે કપટ કરી જૈન સાધુ બની આચાર્ય મહારાજની પાસે જેન સિદ્ધાંત ભણવા આવ્યો. જેન સિદ્ધાંત ભણતાં તેને સૂત્રના અથ વડે તેના પરિણામની નિર્મળતા પ્રગટ થઈ આવી અને તેથી સમ્યકત્વને પામી જૈન શુદ્ધ મુનિ થઈ આચાર્યપદને પામી ગોવિદવાચકના નામથી પ્રખ્યાત થયા હતા. આ ગોવિંદવાચક સૂત્રરુચિસખ્યત્વવાળા જાણવા. પ. બીજરુચિ–બીજની પેઠે જે એકવચન અનેક અર્થને બોધ કરનારું હોય તે બીજવચન કહેવાય છે, તેવા વચનને વિષે જેને રુચિ હોય તે બીજરુચિસમ્યકત્વવાનું કહેવાય છે. જેમ બીજ એક હોય છતાં અનેક બીજને ઉત્પન્ન કરે છે, તેમ આત્માને એક પદ ઉપર રુચિ હોય તે અનેક પદની રુચિને ઉત્પન્ન કરનારી થાય છે, એવી જે આત્માને વિષે એચિ તે બીજચિ કહેવાય છે. અથવા તે ઉપર જળને વિષે પડેલા તેલના બિદુનું દૃષ્ટાંત છે. જેમ તેલનું બિંદુ જળના Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ એક દેશમાં પડે છે, પણ તે પછી સમસ્ત જળને આક્રમણ કરે છે, તેવી રીતે તત્વના એક દેશમાં આત્માની રુચિ ઉત્પન્ન થઈ, તો તે આત્માની રુચિ તેવી રીતના ક્ષયપશમથી સમસ્ત તત્ત્વોને વિષે પ્રસરી જાય છે, આનું નામ બીજઅચિ કહેવાય છે. ૬. અભિગમચિ–અભિગમ એટલે વિશેષ પ્રકારનું જ્ઞાન, તેને વિષે જેને રુચિ થાય તે અભિગમરુચિસમ્યકત્વવાનું કહેવાય છે. એટલે કૃતજ્ઞાનના અર્થને આશ્રીને જેને વિજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય તે અભિગમચિ કહેવાય છે. ૭. વિસ્તારચિ-સાતન વડે સંપૂર્ણ દ્વાદશાંગીની વિસ્તારપૂર્વક વિચારણા કરવામાં જેની રુચિ વૃદ્ધિ પામે છે, તે વિસ્તારચિ સમ્યક્ત્વવાળો કહેવાય છે. એ વિસ્તારચિસમ્યકત્વમાં નૈગમાદિક સર્વન વડે તથા પ્રત્યક્ષાદિક પ્રમાણે વડે પટ દ્રવ્યનું અને તેના પર્યાયનું યથાર્થ શાન થાય છે. ૮. ક્રિયારુચિ-સમ્યક પ્રકારે સંયમ–ચારિત્રના અનુષ્ઠાન એટલે ક્રિયા તેની પ્રવૃત્તિને વિષે જે રુચિ થવી તે ક્રિયારુચિસમ્યકત્વ કહેવાય છે. જે પુરૂષને ક્રિયા સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોય તેને ભાવથી જ્ઞાનાચાર, દશનાચાર અને ચારિત્રાચાર આાદ અનુષ્ઠાનને વિષે રુચિ ઉત્પન્ન થાય છે. ૯, સંક્ષેપરુચિ–જેનામાં વિશેષ પ્રકારે જાણવાની શક્તિ ન હોય, તેથી જે સંક્ષેપથી જાણવાની ચિ કરે, તે સંક્ષેપચિસમ્યકત્વવાળે કહેવાય છે. તે સમ્યકૃત્વમાં જિનવચનરૂપ આગમને વિષે અકુશલપણું છતાં તેમજ બૌદ્ધાદિક કુદર્શનને અભિલાષી ન છતાં ચિલાતીપુત્રની પેઠે ઉપશમ, વિવેક અને સંવર નામના ત્રણ પદે કરીને તત્ત્વની ચિ પ્રાપ્ત થાય છે. ૧૦. ધર્મરુચિ–ધમ એટલે અસ્તિકાયાદી ધર્મ તથા મૃતધમ અને ચારિત્રધર્મ, તેને વિષે જેને રુચિ હોય તે ધમરુચિસમ્યકત્વવાળે કહેવાય છે. એટલે જિનેશ્વરે કહેલા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વગેરેના ગતિ, સ્થિતિરૂપ ઉપષ્ટભકતા આદિ સ્વભાવને વિષે અસ્તિપણુ તેમજ અંગ-પ્રવિષ્ટ અર્થાત અંગઆગમના સ્વરૂપને વિષે તથા સામાયિકાદિ ચારિત્ર ધર્મને વિષ જે જવ શ્રદ્ધા કરે છે, તે ધર્મચિ સમજેવો. અહીં જે સમ્યક્ત્વનાં ઉપાધિભેદ વડે જુદા જુદા પ્રકાર કહ્યા છે, તે શિષ્યને વિશેષ બુદ્ધિ ઉપજાવવા માટે કહેલા છે. પરંતુ વસ્તુતાએ તો નિસર્ગ ૧. આચારાંગ આદિઅંગ, ઉવવાઈ આદિ ઉપાંગ અને ઉત્તરાધ્યયનાદિ પ્રકરણ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રી આત્મપ્રબોધ અને અધિગમ એ બે ભેદમાં જ કોઈ કોઈ સ્થળે તે બધાનો અંતર્ભાવ થઈ જાય છે. વળી અહીં સમ્યકત્વને જીવથી અભિન્નપણે જે કહેલું છે, તે ગુણ અને ગુણીનો અભેદ જણાવવા માટે કહેલ છે, તે ઉપરથી સમજવાનું કે, જે દસ પ્રકારનું સમ્યકત્વ તે જ આત્મા છે, કારણ કે સમ્યકત્વ એ આત્માને ગુણ છે, એટલે આત્મા તે જ સમ્યકત્વ અને સમ્યક્ત્વ તે જ આત્મા, એ તત્ત્વથી જાણવું. આત્મા અને આત્માના ગુણમાં અભેદ છે. તત્ત્વથી ગુણ અને ગુણું જુદાં નથી–એ પરમાર્થ છે. સર્વધર્મકૃત્યમાં સમ્યકત્વની પ્રધાનતા. "समत्तमेव मूलं निद्दिदं जिणवरेहिं धम्मस्स । एगपि धम्मकिच्चं न तं विणा सोहए नियमा" ॥१॥ જિનવરેએ ધર્મનું મૂળ સમ્યકત્વને જ કહેલું છે, તે સમ્યકત્વ વિના ધર્મનું એક કાર્ય પણ નિશ્ચ શેભતું નથી.” ૧ આ અપાર સંસારમાં બહુ પ્રકારે ભ્રમણ કરી ખેદ પામી ગયેલા ભવ્ય જીવોએ જેનું સ્વરૂપ પ્રથમ કહેલું છે એવા શુદ્ધ સમ્યકત્વ વડે પિતાના આત્માને યુક્ત કરવો. કારણ કે, પિતાની આત્મારૂપી ભૂમિને નિર્મળ કરવાથી તે આધારે કરેલા સર્વધર્મના કૃત્યે પ્રભાસ ચિત્રકારે રચેલી ભૂમિ ઉપરના ચિત્રોની જેમ અસાધારણ રીતે શોભી ઉઠે છે. કારણ કે, આત્મશુદ્ધિ કર્યા વિના એક પણ ધર્મકૃત્ય શોભતું નથી; તેથી ભવ્ય જીવોએ પ્રથમ આત્મશુદ્ધિને વિષે પ્રયત્ન કરવો. પ્રભાસ ચિત્રકારનું દૃષ્ટાંત - આ જંબુદ્વીપને વિષે ભરતક્ષેત્રના મધ્યભાગે સાકેતપુર નામે નગર છે. તે મનોહર અને ઉજવળ એવા ઘરથી તથા સુંદર જિનમંદિરની શ્રેણિથી સશેભિત છે. નાગ, પુનાંગ વિગેરે વિવિધ જાતના વૃક્ષોથી યુક્ત એવા અનેક ઉદ્યાનેએ કરી તે વિરાજિત છે. તેમાં સર્વ શરૂપી વૃક્ષોને ઉખેડવામાં ગજેન્દ્ર સમાન મહાબેલ નામે એક રાજા હતો. એક વખતે તે રાજા સભા મંડપમાં બેઠો છે, તેવામાં અનેક પ્રકારના દેશમાં ફરનારા પોતાના એક દૂતને આ પ્રમાણે પૂછયું, હે દૂત! મારા રાજ્યને વિષે રાજલીલાને યોગ્ય એવી કોઈ વસ્તુ નથી એમ છે?” દતે કહ્યું. રાજેન્દ્ર! તમારા રાજ્યમાં બીજી વસ્તુઓ છે, પણ નેત્રાને આનંદ આપનારી અને અનેક પ્રકારના ચિત્રોથી અલંકૃત એવી રાજકીડા યોગ્ય ચિત્રસભા નથી.” દૂતના આ વચન સાંભળી રાજાનું મન તેવી સભાના કુતૂહલથી પૂરિત થઈ ગયું. તત્કાળ તેણે મંત્રીને બેલાવીને હુકમ કર્યો કે સત્વર એવી Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૨૫ ચિત્રસભા કરાવો.” રાજાની આજ્ઞા થતાં જ મંત્રીએ તે આજ્ઞા શિર પર ચડાવી દીધી. વિસ્તારવાળી અને મનોહર વિવિધ પ્રકારની રચનાથી સુશોભિત એક મોટી સભા તૈયાર કરાવી, તે પછી રાજાએ વિમલ અને પ્રભાસ નામના બે ચિત્રકારોને બોલાવીને કહ્યું—“ચિત્રકારે ! તમે બંને ચિત્રના કામમાં નિપુણ છે, માટે એક આ સભાને ચિત્રવાળી કરે. તેમાં સભાને અર્ધભાગ વિમલ ચિતરે અને અર્ધભાગ પ્રભાસ ચિતરે” એમ કહી તેમને અર્ધઅધ ભાગ વહેચી આપે, પછી તેની મધ્ય ભાગે એક પડદો બાંધી રાજાએ તેમને સૂચના આપી કે તમારે કોઈ કોઈના ચિત્રા જેવા નહીં, તમે પ્રત્યેક તમારી બુદ્ધિ પ્રમાણે તેમાં ચિત્રકામ કરે.” રાજાની આવી આજ્ઞા થતાં તે બંને ચિત્રકારે એક બીજાની સ્પર્ધાથી પિત પિતાના ભાગમાં ચિત્રકામ કરવા લાગ્યા, એવી રીતે ચિત્રકામ કરતાં તેમને છ માસ વિતી ગયાં. તે પછી ચિત્રકામ જેવાને આતુર એવા રાજાએ તે બંનેની પાસે આવી ચિત્રકામ પૂર્ણ કરવા માટે પૂછયું, આ વખતે વિમલે કહ્યું. સ્વામી ! મેં મારો ભાગ પૂર્ણ કર્યો છે, તે આપ જો.” રાજાએ તેમાં પ્રવેશ કરી જોયું. ત્યાં વિચિત્ર પ્રકારના ચિત્રોથી અદ્દભુત એવા તે ભમિ ભાગને જોઈને રાજા સંતુષ્ટ થયે. તત્કાળ રાજાએ વિમલને ઘણું દ્રવ્ય તથા વસ્ત્રાદિકનું ઈનામ આપી તેની ઉપર મહાન પ્રસાદ કર્યો. તે પછી રાજાએ પ્રભાસને પૂછયું, ત્યારે પ્રભાસે કહ્યું કે “મેં તે હજુ ચિત્રને આરંભ પણ કર્યો નથી, માત્ર હજુ ભૂમિ સંસ્કાર કર્યો છે. એટલે ચિતરવાની ભૂમિને શુદ્ધ કરી છે. કારણ જે ભૂમિને બરાબર શુદ્ધ કરી હોય તે તે પર ચિતાર કામ ઘણું જ શોભી ઉઠે છે. પછી રાજાએ તે ભમિ-સંસ્કાર કે કર્યો હશે તે જોવાને માટે વચમાં રાખેલા પડદાને દૂર કરાવ્યા. તેવામાં તે ભૂમિની અંદર ઘણું રમણીય ચિત્રકામ થયેલું જોવામાં આવ્યું, તે જોઈ રાજાએ કહ્યું-“અરે પ્રભાસ ! તું શું અમને પણ ઠગે છે? અહીં તો સાક્ષાત્ ચિત્રકામ દેખાય છે. પ્રભાસે કહ્યું – “મહારાજ ! એ સાક્ષાત્ ચિત્રો નથી પણ આ સામેના ભાગના ચિત્રોના પ્રતિબિંબનો સંક્રમ થયેલ છે. તેના આ વચન સાંભળી રાજાએ ફરીવાર તે પડદો બંધાવ્યો, એટલે માત્ર એકલી ભૂમિ જોવામાં આવી. આથી રાજાએ વિસ્મય પામી પૂછયું : ચિત્રકાર ! તેં આવા ભારે સંસ્કારવાળી ભૂમિ કેમ રચી ? ” પ્રભાસ બેલ્યો, સ્વામી! આવી ઉજ્જવળ ભૂમિ ઉપર ચિત્રકામ ઘણું સરસ થાય છે, ચિતરેલી Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબોધ મૂર્તિઓના રંગની કાંતિ અધિક શમે છે અને તે પર આલેખેલા રૂપ બહુજ દીપી નીકળે છે, જેથી પ્રેક્ષકોના હૃદયમાં, આબેહુબ ભાવનો ઉલ્લાસ થઈ આવે છે.” પ્રભાસ ચિત્રકારના આ વચનો સાંભળી રાજા તેની વિવાળી કુશળતા ઉપર હૃદયમાં સંતુષ્ટ થઈ તેને ઈનામ આપી તેની ઉપર પ્રસાદ કર્યો. અને તેને કહ્યું કે, “મારી આ ચિત્રસભા જે પ્રકારની શાભાવાળી થઈ છે તે અપૂર્વ સિદ્ધિ પામી એવી ને એવી કાયમ રહો.” ઉપરોક્ત કથાનો ઉપનય. સાકેતપુર નગર તે આ મહાન સંસાર સમજવો. મહાબલ રાજા તે સભ્યપ્રકારે ઉપદેશ આપનાર આચાર્ય સમજવા. જે સભા તે મનુષ્યગતિ સમજવી. જે ચિત્રકાર તે ભવ્ય જીવ જાણ. જે ચિત્રશાળાની ભૂમિ તે આત્મા અને તે ભામનો જે સંસ્કાર તે સમ્યકત્વ જાણવું. અને ચિત્ર તે ધર્મ સમજવો. જે અનેક પ્રકારના ચિત્રો તે પ્રાણાતિપાતની વિરતિ વગેરે વ્રતો જાણવા ચિત્રોને દીપાવનારા ઉજ્વળ પ્રમુખવણ તે ધર્મને શાભાવના અનેક પ્રકારના નિયમો જાણવા. અને ભાવને ઉલ્લાસ તે વીર્ય સમજવું. આ ઉપથી એ ઉપદેશ લેવાનો છે કે, પ્રભાસ ચિત્રકારની જેમ પંડિત પુરૂષોએ આત્મારૂપ ભૂમિને નિર્મળ કરવી કે જેથી તે આત્મભૂમિ ઉજજ્વળ ક્રિયારૂપ અનેક પ્રકારના ચિત્રોની અદભુત શોભાને ધારણ કરે છે, જે શોભા આ જગતને વિષે અનુપમ ગણાય છે. આ પ્રભાસના દષ્ટાંતથી સર્વધર્મ કાર્યોને વિષે સમ્યકત્વનું પ્રધાનપણું દર્શાવ્યું છે. સમ્યકત્વના બીજા સડસઠ ભેદો. - હવે વિસ્તાર રુચિ જવાના ઉપકારને માટે સસ્કૃત્વના સડસઠ ભેદે કહે છે. ચાર પ્રકારની શ્રદ્ધા, ત્રણલિંગ, દસવિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દુષણ રહિત, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છે જયણ, છ આગાર, છ ભાવના અને છ સ્થાનક, એવી રીતે સમ્યકત્વના સડસઠ ભેદ થાય છે. એ સડસઠ ભેદાએ જે યુક્ત હોય તેને નિશ્ચયથી વિશુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. - ચાર શ્રદ્ધા ૧ પરમાર્થની સ્તવના, ૨ પરમાર્થ જાણનારની સેવા એટલે તેની ગુરુપણે માન્યતા, કે જેમણે સમ્યક્ત્વ વમેલું હોય તેવા વ્યાપન્ન દશનીઓનું વર્જવું, ૪ તથા અન્ય દર્શનીનો ત્યાગ કરે. આ ચાર પ્રકારની શ્રદ્ધા કહેવાય છે. જેને આચાર શ્રદ્ધા હોય તેને અવશ્ય સંખ્યત્વ હોય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ત્રણલિંગ. જેનામાં સમ્યકત્વ હોય, તેને ઓળખવાના જે ચિહ્નો તે લિંગ કહેવાય છે. ૧ શુક્રૂષા, ૨ ધમરાગ, અને ૩ વૈયાવૃત્ય એ ત્રણ લિંગ જાણવા. દસ પ્રકારને વિનય. ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ મૈત્ય, ૪ શ્રત, પધમ ૬ સાધુવર્ગ, ૭ આચાર્ય, ૮ ઉપાધ્યાય, ૯ પ્રવચન અને ૧૦ દશન એ દસનો વિનય કરે તે દસ પ્રકારનો વિનય કહેવાય છે. ભક્તિ-બહુમાન આદિથી વિનય કરાય છે. ત્રણ પ્રકારની શુદ્ધિ. ૧ જિન, ૨ જિનમત અને ૩ ૩ જિનમતને વિષે રહેલા જે સાધુ સાધી વગેરે, તેનાથી બીજાને અસારરૂપે ચિતવવા-એ ત્રણ પ્રકારની શુદ્ધિ કહેવાય છે. પાંચ દૂષણ. ૧ શંકા, ૨ કાંક્ષા, ૩ વિચિકિત્સા, ૪ કુદષ્ટિપ્રશંસા અને ૫ કુદષ્ટિનો પરિચય એ સમ્યક્ત્વના પાંચ દૂષણો વર્જવા યોગ્ય છે. આઠ પ્રભાવિક ૧ પ્રવચની, ૨ ધર્મકથા ૩ વાદી, ૪ નામત્તિક, પ તપસ્વી, ૬ પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાવાન, ૭ ચૂરણ, અંજનાદિક વડે સિદ્ધ, અને ૮ કવિ–એ આઠ પ્રભાવિક કહેવાય છે. પાંચ ભૂષણ (૧) જિનમતને વિષે કુશળતા, (૨) જિનશાસનની પ્રભાવના કરવાપણું. (૩) તીર્થસેવા, (૪) જિનમતને, વિષે સ્થિરતા અને (૫) જિનમતને વિષે ભક્તિ-એ પાંચ સમ્યકત્વના ભૂષણ કહેવાય છે. કારણ કે, તે સમ્યકત્વને આભૂષણની જેમ શોભા પમાડનાર છે. ૧ શમ, ૨ સંવેગ, ૩ નિવેદ, ૪ અનુકંપા અને ૫ આસ્તિકતા એ પાંચ સમ્યકત્વના લક્ષણ છે. તે ઉપરથી સમ્યકત્વવાન પુરૂષ ઓળખી શકાય છે. છ યતના પરતીર્થિક આદિને ૧ વંદન, ૨ નમસ્કાર, ૩ આલાપ, ૪ સંલાપ, ૫ ખાનપાનનું દાન અને ૬ ગંધપુષ્પાદિક અર્પવા–એ છ યતના વર્જવા યોગ્ય છે. છ આગાર, ૧ રાજાના હુકમથી, ૨ સમુદાયની આજ્ઞાથી, ૩ બળવાના હુકમથી ૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી આત્મપ્રબોધ દેવતાની આજ્ઞાથી, ૫ દુલભ આજીવિકાથી અને ૬ મોટા મહાન પુરૂષના આગ્રહથી કાંઈ કરવું પડે તે આગાર કહેવાય છે, તે ઉપર પ્રમાણે છ પ્રકારના આગાર છે. છ ભાવના. ૧ આ સમ્યકત્વ ચારિત્રધર્મનું મૂળ છે, ૨ આ સમ્યક્ત્વ ચારિત્ર ધમનું દ્વાર છે, હું આ સમ્યકત્વ ચારિત્રધર્મનો સ્તંભ છે, કે આ સમ્યકત્વ ચારિત્રધર્મનું આધારભૂત છે, એ આ સમ્યક્ત્વ ચારિત્રધર્મનું ભાન છે અને ૬ આ સમ્યકત્વ ચારિત્રધર્મનું નિધાન છે. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે, તેનું ચિતવન કરવું, તે છ ભાવના કહેવાય છે. સ્થાનક. ૧ જીવ છે, તે જીવ નિત્ય છે. ૩ તે જીવ કર્મો કરે છે, તે કરેલા કમને ભોગવે છે. મોક્ષ છે અને ૬ મોક્ષને ઉપાય છે. એવી અતિ (છે) પણે શ્રદ્ધા કરવી તે છ સ્થાનક કહેવાય છે. આ પ્રમાણે સડસઠ ભેદે કરી સમ્યકત્વ નિમળ હોય છે. તે સમ્યકત્વના સડસઠ ભેદોનું સવિસ્તર વિવેચન ચાર શ્રદ્ધાનું સ્વરૂપ. ૧ પરમાર્થ સંસ્તવ એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરે તાત્વિક પદાર્થોનો પરિચય, અર્થાત્ તેના સ્વરૂપ જાણવાને વિશેષ ઉદ્યમ, રટણ, બહુમાન પૂર્વક જીવાદિ પદાર્થોને વિષે જે નિરંતર અભ્યાસ તે પ્રથમ શ્રદ્ધા કહેવાય છે. ૨ પરમાર્થને જાણનારાની સેવા એટલે પરમાર્થને જાણનારા આચાર્ય વગેરેની ભક્તિ અર્થાત ઝવેરીની જેમ મુનિના ગુણેની પરીક્ષા કરી તેમની સેવા-ભક્તિ કરવી. જે મુનિ સંવેગ એટલે મેક્ષાભિલાષના શુદ્ધ રંગના કલ્લોલને ઝીલનારા અર્થાત જેના ચિત્તમાં નિરંતર મોક્ષે જવાના તરંગ ઉઠી રહ્યા છે, એવા અને જે શુદ્ધ જૈનમાગને પ્રરૂપનારા છે, તેવા પુરૂષોની સેવા-ભક્તિ કરવાથી સમતારૂપ અમૃતનું પાન મળે છે. અને તેથી આત્માને વિષે આનંદ પમાય છે. એ બીજી શ્રદ્ધા છે. ૩ જેમણે જૈનદર્શનનો નાશ કર્યો છે, એવા અને પ્રભુના વચનને ઉલ્યાપનારા એવા નિનવો વગેરેને વવા. કારણ કે તે નિર્ણો સમ્યકત્વને ગ્રહણ કરી પુન તેનું વમન કરનાર છે. અને પ્રભુના વચનથી વિપરીત રીતે વર્તનારા છે, તે ગેષ્ટામાહિલ વગેરે કહેવાય છે. તેવી રીતે યથાઈદા પુરૂષોને વજી દેવા. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૨૯ તે લોકે આગમ ઉપર દષ્ટિને બંધ કરી સ્વચ્છ દે વનારા અને સ્વકપલકલ્પિત માગે ચાલનારા છે. તેમનું આચરણ ગૃહસ્થના કરતાં પણ નઠારું છે, તેઓ કાચું પાણી પીએ છે, માથે તેલ ઘાલી મુંડાવે છે, કાચા પાણીએ ન્હાય છે, વસ્ત્રો ધોવરાવે છે, ગુપ્ત રીતે સ્ત્રી સેવન કરે છે, અને લેકોમાં પોતાને બ્રહ્મચારી કહેવરાવે છે, ઉપાન પ્રમુખ પહેરે છે અને મઠધારી થઈ રહે છે. પાસસ્થા, ઉસન્ના, કુશીલિયા, સંસત્કા, યથાશૃંદા એ પાંચ જિનમતમાં અવંદનીય કહેલા છે. મહાવીરપ્રભુના વેષની વિડંબના કરનારા, મંદ અને અજ્ઞાની એવા કુગુરુને વજેવાથી ત્રીજી શ્રદ્ધા પ્રગટે છે. ૪ થી શ્રદ્ધા કુદર્શનને ત્યાગ કરવારૂપ છે. કુદર્શન એટલે જેન સિવાય બૌદ્ધ વગેરેના દશને તેનો ત્યાગ કરવાથી સમ્યક્ત્વની ચેથી શ્રદ્ધા કહેવાય છે. એ ચાર શ્રદ્ધા ઉપરથી પુરૂષમાં સમ્યકત્વની પ્રતીતિ થાય છે. સમ્યગદશનવાળા પ્રાણીઓએ પોતાના આત્માના ગુણોને નિર્મળ કરનારી એ પરમાર્થ પરિચય વગેરે ચાર શ્રદ્ધાઓને નિરંતર ધારણ કરવી. તેમાં ખાસ કરીને ચોથી શ્રદ્ધામાં કહેલા કુદશનવાળા પુરૂષોનો સર્વથા ત્યાગ કરવાનો છે. કારણ કે, તે પિતાના દશનની મલિનતાના હેતુરૂપ છે. જે કુદનીને સંગ ન વજે તો જેમ ગંગાનું જળ લવણ સમુદ્રના સંસંગથી તત્કાળ ખારૂ થઈ જાય છે, તેમ સમ્યગૃષ્ટિના ઉંચા ગુણો તેવા કુગુરુના સંસર્ગથી તત્કાળ નાશ પામી જાય છે, તેથી સર્વથા તેમનો સંસંગ વર્ષ; એ જિનેશ્વરને ઉપદેશ છે. ત્રણ લિંગની વ્યાખ્યા. ૧ શુશ્રષા–એટલે સાંભળવાની ઈચ્છા. સદજ્ઞાનના હેતુરૂપ એવા ધર્મશાસ્ત્ર સાંભળવા ઉપર પ્રીતે. સાકરના સ્વાદથી પણ વધારે મધુર અને યુવાન અને સુંદર સ્ત્રીઓથી પરિવૃત્ત થઈ દિવ્ય ગીતને સાંભળવાની ઈચ્છાવાળા ચતુર પુરૂષને જેવો રાગ થાય, તેવી રીતે ધમ સાંભળવાનો આત્માનો જે અધ્યવસાય તે શુશ્રષા નામે સમ્યકત્વનું પહેલું લિગ–ચિહ્ન છે. જ્યારે ભવ્ય જીવને સમ્યકુત્વ પ્રાપ્ત થયું હોય ત્યારે એવા પરિણામ થાય છે. ૨ ધર્મરાગ–ચારિત્રાદિ ધર્મને વિષે રાગ તે ધર્મરાગ નામે બીજું ચિહ્ન કહેવાય છે. એટલે કોઈ મોટી અટવીનું ઉલ્લંઘન કરી આવેલો અને સુધાથી જેનું શરીર ક્ષીણ થઈ ગયું છે, એવો બ્રાહ્મણ જેમ ઘેબર ખાવાની ઈચ્છા કરે તેમ સમ્યકવવાળો જીવ કોઈ કમદોષથી સદનુષ્ઠાનાદિ ધર્મ કરવાને અશક્ત હોય પણ તેને ધમને વિષે તીવ્ર અભિલાષ હોય છે, તેવું ધમરાગનું ચિહ્ન કહેવાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબંધ દેવગુરુની વૈયાવચ્ચ કરવાનો નિયમ એ સમ્યકૃત્વવંતનું ત્રીજુ ચિહ્ન છે. દેવ એટલે અતિશય આરાધન કરવા યોગ્ય અરિહંત અને ગુરુ એટલે શુદ્ધ ધર્મનો ઉપદેશ કરનારા આચાર્ય ભગવાન, તેમની વૈયાવચ્ચ કરવામાં યથાશક્તિ સેવા પ્રમુખ કરવાનો નિયમ, જે નિયમ શ્રેણિક વગેરેનો હતો. મહાન શ્રેણિક રાજાને એવો નિયમ હતો કે, જ્યારે પરમ તીર્થંકર મહાવીર ભગવાન જે દિશાએ વિચરતા હોય, તે સમાચાર જાણવામાં આવે ત્યારે, તે દિશાની સન્મુખ સુવર્ણના એકસો આઠ જવાનો સાથી કરી પછી દાતણ કરવું. તેવી રીતે દેવપૂજામાં પણ તેને એ સાથી કરવાનો નિયમ હતો, તે પ્રમાણે તે દરરોજ કરતો અને તેથી તેણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. તેવી રીતે બીજા પણ ભવ્ય જીવોએ એ પ્રમાણે યથાશક્તિ નિયમો ગ્રહણ કરવા યત્ન કરવો જોઈએ. એ સુશ્રુષાદિક ત્રણે લિગેથી સમ્યકત્વની ઉત્પત્તિને નિશ્ચય થાય છે. દસ પ્રકારના વિનયની વ્યાખ્યા. (૧) અરિહંત એટલે તીર્થકર ભાવજિન વિચરતા જિન. (૨) સિદ્ધ એટલે જેમના અષ્ટકમરૂપ મેલના પડલ ક્ષીણ થઈ ગયા છે, એવા સિદ્ધ ભગવાન (૩) ચૈત્ય એટલે જિનેશ્વરની પ્રતિમા–મૂર્તિ, (૪) શ્રત એટલે સિદ્ધાંત આચારાંગ આદિ આગમ, (૫) ધર્મ એટલે ક્ષમાદિક દસ પ્રકારરૂપ. (૬) સાધુવ એટલે શ્રમણ સમૂહ (૭) આચાર્ય એટલે બત્રીશ ગુણના ધારક અને ગચ્છના નાયક, (૮) ઉપાધ્યાય એટલે શિષ્યોને સૂત્રો ભણાવનારા, (૯) પ્રવચન એટલે જીવાદિ નવ તત્ત્વોને કહેનાર (અથવા સંઘ), (૧૦) સમ્યગ્ગદશન એટલે સમ્યકત્વ અને તેની સાથે અભેદોપચારથી સમ્યકત્વવાનું પણ દર્શન કહેવાય છે. પૂર્વે પણ સંભવ પ્રમાણે કહેવું. એ અરિહંતાદિક દસ સ્થાનને વિષે પાંચ પ્રકારે વિનય કરો. વિનયના પાંચ પ્રકારની વ્યાખ્યા. (૧) ભક્તિ એટલે સાહામા જવું, અશનાદિક ચાર પ્રકારનો આહાર આપવો, અથવા જે યોગ્ય હોય તે આપવું, તે રૂપ બાહ્ય પ્રતિપત્તિ-બાહરની દેખાતી સેવા. આમ ભક્તિ કરવાથી અન્યને જાણે કે, “આ ભક્તિવંત છે,” તે જોઈ બીજાઓ પણ તેમ કરવાને પ્રવર્તે. અહીં બાહ્યભક્તિનો અર્થ રાગ વિનાની–ઉપરની ભક્તિ એવો અર્થ ન કરે; કારણ કે, સમકિતગુણ હોવાથી જીવથી અંતર્દશારૂપ પરિણામવાળી જ ભક્તિ બને છે. (૨) બહુમાન એટલે મનમાં અતિશય પ્રિીતિ. (૩) વર્ણન એટલે તેમના પ્રભાવિક ગુણનું કીર્તનસ્તવન કરવું તે. (૪) અવર્ણવાદ પરિહાર એટલે તેમની અપ્રશંસા-નિંદાનો Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૩૧ ત્યાગ કરવા. બીજાના ઉત્તમ ગુણાની પ્રશંસા કરે, પેાતાના ગુણેાની ન કરે, અને જેથી ધમની લઘુતા થતી હાય, તેવા કામને ગેાપવે—પ્રગટ ન કરે. (૫) આશાતનાપરિહાર–એટલે મન, વચન, અને કાયાએ કરીને પ્રતિકૂળ પ્રવૃત્તિને નિષેધ કરે એટલે જે જે કામ કરે તેમાં દેવ, ગુરુ અને ધની આશાતના કરે નહીં અને કરાવે નહીં. અર્થાત જિનમતની નિંદા, લઘુતા ચથારૂપ આશાતના પણ ન કરે. એટલે પેાતાના હૃદયને નઠારી પ્રવૃત્તિમાં નાંખે નહીં. આ દસ પ્રકારના દવિનય ઉપર કહેલા દસ સ્થાનાને આશ્રીને જાણી લેવા, સમ્યક્ત્વ હાય તેા જ આ વિનય પ્રગટ થાય છે, તેથી તે દનવિનચ કહેવામાં આવે છે. ત્રીજા ચૈત્ય વિનય વિષે વિવેચન, ચૈત્યના અથ જિનેશ્વરની પ્રતિમા થાય છે, અથવા જિન-ખખ થાય છે, એ પ્રભુની પ્રતિમા કેવા સ્વરૂપવાળી અને કેટલા પ્રકારની છે ? એવી શિષ્યની શંકા થતાં તેના ભેદ દર્શાવે છે. શ્રી જિનેશ્વરના ચૈત્યના પાંચ ભેદ છે. (૧) ભક્તિચૈત્ય, (૨) મગલચૈત્ય, (૩) નિશ્રાકૃતચૈત્ય, (૪) અનિશ્રાકૃતચંત્ય અને (૫) શાશ્વતચૈત્ય. ગૃહને વિષે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક લક્ષણાદિક સહિત પ્રતિદિન ત્રિકાલ પૂજા વ`દનાદિ કરવાને માટે કરાવેલી જે જિનપ્રતિમા તે ભક્તિચંત્ય કહેવાય છે. એ પ્રતિમા ઘરદેરાસરમાં થાપવાને ધાતુની અનેલી અને અષ્ટ પ્રાતિહાય સહિત થાય છે. ઘરના દ્વાર ઉપર રહેલા તીરછા કાષ્ઠ (ઉત્તરાંગ)ના મધ્યભાગે સ્થાપેલા જિનમિત્રને મ`ગલચૈત્ય કહે છે. લેાકા માંગલિકને માટે તે દ્વારના કાષ્ઠ ઉપર જિનમૂર્તિ કાતરાવે છે. અને જો તે મંગલચૈત્ય હાય તાજ તે ઘરમાં રહે છે, અન્યથા રહેતા નથી. મગલચૈત્ય વગરના ઘરમાં રહી શકાય નહીં, તે વિષે એક દૃષ્ટાંત કહેવાય છે. મથુરાનગરીને વિષે મ‘ગલ નિમિત્તે પ્રથમ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે. જિનબિંબનું સ્થાપન કરે છે, જે ઘરમાં મૉંગલચૈત્યનુ` સ્થાપન ન કર્યુ· હાય તે ઘર પડી જાય છે. શ્રી સિદ્ધસેનાચાર્યે કહ્યું છે કે ઘર ઘર પ્રત્યે દ્વારના મધ્યભાગે ઉત્તરાંગે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપે છે.” તે મથુરાનગરીમાં આજે પણ લેકેાના ઘરના દ્વાર ઉપર મ`ગલચૈત્ય દેખાય છે, જે કેાઈ ગચ્છ સમધી ચૈત્ય એટલે તપગચ્છ, ખરતરગચ્છ કે અ‘ચલગચ્છનુ' ચૈત્ય, તે નિશ્રાકૃત ચૈત્ય કહેવાય Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબંધ છે. તે ચૈત્યમાં તે તે ગચ્છના આચાર્યદિકનો તેમાં પ્રતિષ્ઠા પ્રમુખ કાર્યો કરવાને અધિકાર હોય છે. બીજા ગચ્છના આચાર્યો બીજ ગચ્છ સંબંધી ચૈત્યમાં પ્રતિષ્ઠા કરાવી શકતા નથી. ઉપર કહેલ નિશ્રાકૃત્યથી વિપરીત ભાવવાળું ચૈત્ય અનિશ્રાક્ત ત્ય કહેવાય છે. તે ચેત્યને વિષે સર્વ ગચ્છોના આચાર્યો પ્રતિષ્ઠા કરાવી શકે છે. માલારોપણ વગેરે ચૈત્યસંબંધી સર્વ કાર્યો કરવાનો અધિકાર સર્વ ગચ્છના આચાર્યોને હોય છે. શત્રુંજયગિરિ ઉપર આદીશ્વર ભગવાનનું ચૈત્ય અનિશ્રાક્ત ચૈત્ય છે, તે ટૂંકમાં સર્વ ગચ્છના આચાર્યો પ્રતિષ્ઠાદિ કરાવી શકે છે. ત્યાં સવા મજીના દેરાસરમાં દેવાશ્યતાને નામે ઓળખાતા તિવમાં તેની માલીકી ધરાવી તેમાં પ્રતિષ્ઠાદિ કરાવે છે, તે નિશ્રાકૃત ચૈત્ય કહેવાય છે. પાંચમું સિદ્ધચૈત્ય તે સિદ્ધાયતનના નામથી આલેખાય છે અને તેને શાશ્વતજિન ચૈત્ય પણ કહે છે. બીજી રીતે ચૈત્યના પાંચ પ્રકાર (૧) નિત્યચૈત્ય, (૨) દ્વિવિધચત્ય, (૩) ભક્તિકૃતચંત્ય, (૪) મંગલક્તચૈત્ય અને (૫) સાધર્મિકઐય. જે દેવલોકને વિષે શાશ્વતચૈત્ય છે, તે નિત્યચૈત્ય કહેવાય છે. બે પ્રકારે ભક્તિએ કરેલા નિશ્રાકૃત અને અનિશ્રાકૃત (ભરતાદિકે જેમ કરાવ્યા હતા તેવા) એ બે પ્રકારના ચૈત્ય તે ત્રિવિધ ચૈત્ય કહેવાય છે. તે બીજા અને ત્રીજો ભેદ સમજો. મથુરાનગરીની જેમ મંગળને અથે ગૃહદ્વારના મધ્ય ભાગે કાષ્ટ (ઉત્તરાંગ) ઉપર કરેલ ચિત્ય તે મંગલચૈત્ય સમજવું. જે કોઈના નામથી દેવગૃહમાં પ્રતિમા કરાવી સ્થાપે તે સાધર્મિક ચૈત્ય કહેવાય છે. વાર્તાક મુનિના પુત્ર પિતાના રમણીય દેવગ્રહને વિષે પિતાના પિતાની મૂર્તિ સ્થાપી હતી. તે સાધર્મિક ચૈત્ય કહેવાયું છે. વાર્તાક મુનિની કથા વાક નામના નગરને વિષે અભયસેન નામે રાજા હતા. તેને સદ્દબુદ્ધિના ભંડારરૂપ વાક નામે મંત્રી હતો. એક વખત તે મંત્રી પિતાના ઘરના દીવાનખાનામાં બેઠો હતો, તેવામાં કોઈ પરગામથી યજમાન આવ્યો. મંત્રી તેને માન આપી તેની સાથે વાર્તાલાપ કરવા લાગ્યો. તેવામાં ધમધેષ નામના મુનિ તેને ઘેર ભિક્ષા લેવાને આવ્યા. મુનિને ભિક્ષા માટે આવેલા જાણી વાતકની સ્ત્રી ઘી, ખાંડથી મિશ્રિત એવું એક Page #52 -------------------------------------------------------------------------- ________________ 33 ક્ષીરનું પાત્ર ભરી તેમને વ્હેારાવા આવી. તે વખતે પાત્રમાંથી એક બિંદુ ભૂમિ ઉપર પડ્યો. તે મુનિના જોવામાં આવ્યા. તે મહાત્મા ભગવંતે ઉપદેશ કરેલા ભિક્ષાગ્રહણના વિધિને જાણનારા હતા. ભિક્ષા ખેડતાલીસ દેષોથી દૂષિત ન હાવી જોઇએ, એમ તેએ સમજતા હતા. આથી તે પડેલા બિંદુ જોઈ તેમના મનમાં સ્ફુરી આવ્યુ કે, “આ ભિક્ષા છદિત નામના દોષથી દૂષિત છે, તેથી આ ભિક્ષા મારે કલ્પે નહીં. ” આવુ* વિચારી તે મહાત્મા તે ભિક્ષા ગ્રહણ કર્યાં વગર તે ઘરમાંથી બહાર નીકળી ગયા. ચતુર મત્રી વાત્તક કે જે ઘરના દીવાનખાનામાં બેઠા હતા, તેણે મુનિને ભિક્ષા લીધા વગર પાછાં જતાં જોયાં. તે જોતાં જ મનમાં ચિતવવા લાગ્યા કે, આ મુનિએ મારા ઘરની ભિક્ષા કેમ લીધી નહીં ! જેવામાં તેણે આ પ્રમાણે જોયુ, ત્યાં આંગણામાં થી સાથે મિશ્રિત ખાંડના બિંદુ જોવામાં આબ્યા, તે ઉપર માખીઓ એકઠી થઈ. તે માખીઓને ભક્ષણ કરવાને ગરેાળી દાડી. તે ગરેણીનું ભક્ષણ કરવા ઉંદર દાડ્યો. ઉંદરને મારવા માટે બિલાડી દાડી આવી. બિલાડીને હણવા માટે પેલા આવેલા યજમાનના કૂતરા ઢાળ્યો. તેને મારવાને આડેાશી પાડેાશીના કૂતરા દેાડચા. તે કુતરાઓને પરસ્પર લડાઈ થઈ એટલે પોતપાતાના કૂતરાઓને વારવાને તે યજમાનના અને આડેાશી પાડેાશીના તથા મ`ત્રીના સેવા દેાડી આવ્યા. પેાતાતાના કૂતરાઓના પક્ષ કરતાં તેમની વચ્ચે પરસ્પર લડાઈ સળગી ઉઠી. પછી વાત્તક મ`ત્રીએ એ સર્વના યુદ્ધને શાંત કરી દીધું. પછી તેણે પોતાના મનમાં વિચાર્યુ કે, “ એક ધી ખાંડના બિંદુ ભૂમિ ઉપર પડવાથી આટલી બધી મારામારી થઈ પડી, તેથી જ તે મહામુનિએ આ દૂષિત ભિક્ષા ગ્રહણ કરી નહીં. તે મહાત્માએ વિચાયુ` હશે કે જો હું આ દૂષિત ભિક્ષા લઈશ તે! મને માટા પાપના ભાગ લાગી જશે. કારણ કે, આમાંથી પાપના પ્રસંગ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. ” આ પ્રમાણે વિચાર કરી દૂષિતભિક્ષા ગ્રહણ કરી નહિ. તે પછી વાત્તક મંત્રીએ નીચે પ્રમાણે જૈનધર્મની પ્રશંસા કરી હતી. 64 પ્રથમ પ્રકાશ “ અહા ! ભગવાન જિનેશ્વરના સુદૃષ્ટિવાળા ધર્માં કેવા છે? વીતરાગ ભગવાન વિના આવા પાપરહિત ધમના ઉપદેશ દેવાને કાણુ સમ છે ? માટે મારે પ હવે વીતરાગ પ્રભુના ધમ ને ત્રિકરણ શુદ્ધિથી સેવવા. એ વીતરાગ ભગવાન જ મારે સેવવા યાગ્ય છે, અને તેમણે કહેલી ક્રિયાજ પાળવી ઉચિત છે, આ પ્રમાણે ચિંતવી તે મંત્રી આ સૉંસાર ઉપરથી વિમુખ થઇ ગયા. તેનામાં શુભ ધ્યાનના યાગ પ્રગટ થયા. તત્કાળ તેને જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું, તે વખતે "" ૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ ३४ શ્રી આત્મપ્રબોધ તેને દેવતાઓએ મુનિવેશ અપણ કર્યો. પછી મંત્રી વાકે ગૃહનો ત્યાગ કરી શુદ્ધ અનગાર થઈ બીજે સ્થળે વિહાર કર્યો. અનુક્રમે ચિરકાળ સંયમ પાળતાં તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી તે વાર્તાકનગરને વિષે જ દેહત્યાગ કરી તે મોક્ષે ગયા. તે મંત્રીનો સુબુદ્ધિ નામે પુત્ર હતો. પિતાના નેહે કરીને તેનું હૃદય પુરાઈ ગયું. પછી તે પિતૃવત્સલ પુત્ર એક રમણીય દેરાસર કરાવી તેમાં રજોહરણ તથા મુહપત્તિરૂપ પરિગ્રહને ઘરનારી પિતાની પ્રતિમા રચાવી સ્થાપિત કરી અને તેની પાસે એક દાનશાળા ઉઘાડી. આ સાધર્મિચૈત્ય કહેવાય છે. એ રીતે ચૈત્યના પાંચ ભેદ કહેલા છે. ઉપર કહેલા ચેત્યના ભેદોમાં ભક્તિકૃત વગેરે ચાર પ્રકારના ચૈત્યોની અંદર કૃત્રિમપણું છે, તેથી તેમાં ન્યૂનાધિક ભાવનો સંભવ હોય છે, માટે તેમની સંખ્યાને નિયમ નથી એટલે જે કૃત્રિમ જિનભુવન છે, તેને શ્રાવકે ભક્તિને અથે કરે છે. તે અશાશ્વતા જિનભુવન કહેવાય છે તે જિનભુવને કાંઈક વધારે અને કાંઈક ઓછા હોય છે, તેથી તેમની સંખ્યાનો નિયમ હોઈ શકતો નથી. અને જે શાશ્વતા જિનચૈત્ય છે, તેમનું નિત્યપણું છે, માટે તેમની સંખ્યા હોઈ શકે છે તે કારણ માટે આ ત્રિભુવનને વિષે શાશ્વતજિન સંબંધી દેવકુળના બિબેની સંખ્યા ચૈત્યવંદનની અંતર્ગત રહેલ “કસ્મભૂમિ' ઇત્યાદિ ગાથાને અનુસારે કહેવામાં આવે છે તે ગાથા નીચે પ્રમાણે છે. " सत्ताणवई सहस्सा लक्खा छप्पन अठकोडिओ। चउसय छायासिया तिलुके चेइए वंदे ।। १ ।। वंदे नवकोडिसयं पणवीसं कोडितेवन्ना । ગઢવી સદ્દસ વરસ કટ્ટાસિયા પરિમા” | ૨ // આઠ કોડ, છપન્ન લાખ, સત્તાણુહજાર, ચારને ક્યાશી, એટલા જિનચૈત્ય ત્રણ લેકને વિષે છે તેમને હું નમસ્કાર કરું છું. તથા નવસો પચવીસ કેડ ત્રેપનલાખ. અઠ્યાવીસ હજાર, ચાર અઠ્યાસી એટલા જિનબિંબ ત્રણલોકને વિષે છે, તેમને હું નમસ્કાર કરૂં છું. હવે ત્રણ ભુવનને વિષે કહેલા પ્રમાણની શાશ્વત જિનભુવન તથા જિનબિબેની જે સંખ્યા છે, તે કહે છે. તેમાં અલેક પાતાળને વિષે દક્ષિણ અને ૧. આ પ્રમાણે ખરતરગચ્છવાળા માને છે, તપગચ્છાદિક તો પ્રતિક્રમણ સૂત્રમાં છપાયેલ ગાથાઓ જ માને છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પ્રથમ પ્રકાશ ઉત્તર દિશાના વિભાગે રહેલા ભુવનપતિના દશ નિકાયને વિષે સર્વ સંખ્યા સાતકોટી અને બેંતેર લાખ ભુવનો છે. તે દરેક ભુવનને વિષે એક એક ચૈત્યનો સદભાવ હોઈને શાશ્વત જિનચે પણ તેટલા જ છે. તે ચૈત્યને વિષે રહેલા જિનબિંબની સર્વસંખ્યા આઠ ને તેત્રીસમેટી અને બોતેર લાખની છે. તે દરેક ચૈત્યને વિષે એકસને આઠ જિનપ્રતિમાને સદ્દભાવ હોઈને ઉપર પ્રમાણે જિનબિંબ છે. હવે તીર્થાલેકને વિષે અને પાંચ મેરૂને વિષે પંચાશી ચૈત્યે કેવી રીતે છે? તે કહે છે. તે પ્રત્યેક મેરૂમાં ચાર ચાર વન છે તે દરેક વનને વિષે ચારે દિશાએ ચાર ચાર ચૈત્ય છે. તે દરેક મેરૂને એક એક ચૂલિકા છે, તે ઉપર એકેક ચૈત્ય એમ એક એક મેરૂને વિષે સત્તર-સત્તર ચત્ય છે, એટલે તે પાંચે મેરૂનાં સવ મળીને પંચાશી ચૈત્ય થાય છે. તથા તે દરેક મેરૂની વિદિશામાં ચારચાર ગજદંતા પવત મળી વીશ ગજદંતા પર્વત છે. અને તેની ઉપર વીશ ચૈત્ય તથા પાંચ પાંચ દેવકુરુ અને ઉત્તરકુરને વિષે આવેલા જંબૂ શાહ્મલિ પ્રમુખ દસ વૃક્ષની અંદર દસ ચિત્ય છે. પ્રત્યેક મહાવિદેહને વિષે સોળ સેળને સદ્દભાવ હોવાથી એંશી વખારા પર્વતો છે તે ઉપર એંશી ચૈત્યો છે, તથા દરેક મહાવિદેહ પ્રત્યે બત્રીસ-બત્રીસ અને ભરત એરવતમાં એક એકને સદભાવ હોવાથી ત્રીસ વિજય થાય અને તેમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને મહાવિદેહના એકસો આઠ એમ કુલ એકસિત્તેર વિજય થાય છે. તે પ્રત્યેકમાં એકએક દીર્ધ વૈતાઢચ પર્વત છે તે દરેક પર્વત ઉપર એકએક ચૈત્ય હોવાથી એકસેને સિત્તેર ચૈત્ય છે. જબૂદ્વીપમાં છે અને ધાતકીખંડ તથા પુષ્કરાદ્ધને વિષે બાર બાર થઈને ગ્રીસ કુલગિરિ પર્વત છે, તેમની ઉપર ત્રીસ ચે છે. ધાતકીખંડ અને પુષ્કરાદ્ધ બંનેમાં બેબે ઈક્ષકાર પર્વતમાં ચાર ચે છે. અઢી દ્વિીપની મર્યાદા કરનાર સમયક્ષેત્રરૂપ માનુષીત્તર પવનને વિષે ચાર દિશાઓમાં ચાર ચે છે. તથા આઠમા નંદીશ્વરદ્વીપમાં બાવન ચેર્યો છે તે આ પ્રમાણે -પૂર્વ દિશાએ આવેલા નંદીશ્વરના મધ્યભાગે અંજનના જેવા વણવાળા અંજનગિરિ છે. તેની ચાર દિશાએ ચાર વાવ્યો છે. તે વાવ્યના મધ્યભાગે શ્વેતવર્ણના ચાર દધિમુખ પર્વત છે. ચાર વિદિશામાં બબેને સદભાવ હોવાથી રક્તવણના આઠ રતિકર પર્વત છે. તે આઠ, ચાર અને એક એમ મળીને પૂર્વદિશાએ તેર પર્વત થયા, તે તેર પર્વત ઉપર તેર ચે છે. તેવી રીતે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર–એ ત્રણે દિશાએ કહેલા નામ પ્રમાણે તેર તેર Page #55 -------------------------------------------------------------------------- ________________ 38 શ્રી આત્મપ્રબંધ સર્વત છે, એમ ચારે દિશાઓ મળી બાવન પર્વત થયા. તે દરેક પર્વત ઉપર એકેક ચૈત્ય હોવાથી બાવન ચે થાય છે. અગિયારમા કંડલદ્વીપને વિષે ચાર દિશાઓમાં ચાર અને તેરમા રુચ દ્વીપને વિષે ચાર દિશાઓમાં ચાર ચિ રહેલા છે; એમ સર્વની સંકલનાએ કરી તિછલાકમાં ચારને ત્રેસઠ ચિ થાય છે, તે ચિત્યાની અંદર પચાસ હજારેને ચાર જિનબિંબે છે; અહીં પણ દરેક ચૈત્યને વિષે એકસેઆઠ બિબે રહેલા છે. - હવે ઉદ્ઘલેકને વિષે સુધર્માદેવલોકથી આરંભીને પાંચ અનુત્તર વિમાન સુધી રાશીલાખ, સત્તાણું હજાર અને તેત્રીસ વિમાન છે, તે દરેક વિમાને એક ચૈત્યનો સદ્દભાવ હોવાથી ચૈત્યો પણ તેટલા જ છે. તે સર્વ ચૈત્યમાં મળી એકાણું કેડ, તેર લાખ, અઠોતેર હજાર, ચારસોને ચોરાશી જિનબિંબે છે. કારણકે દરેક ચૈત્યમાં એક આઠ જિનબિબના સદભાવ હોવાથી તેમની સંખ્યા તેટલી જ થાય છે. એ પ્રમાણે ત્રણ લોકને વિષે રહેલા શાશ્વત જૈન ચૈત્યોની અને જિનબિબેની સંખ્યા મેળવવા માટે “સત્તાનિ વક્ષસ' ઇત્યાદિ બે ગાથાઓ કહેલી છે અને તે ઉપરથી સર્વ સંખ્યા પ્રાપ્ત કરાય છે. અહીંયા જિનબિંબના અવિસંવાદી સ્થાનોને આશ્રીને આ સંખ્યા દેખાડી છે. કેટલાએક આચાય વિસંવાદી સ્થાને આશ્રીને આંતરરહિત કહેલી સંખ્યાની અપેક્ષાએ ચૈત્ય અને બિબોની સંખ્યા વધારે પ્રતિપાદન કરે છે તે વિષે સંધાચાર નામની ચૈત્યવંદનભાષ્યની ટીકાને વિષે નીચે પ્રમાણે કહ્યું છે. “सगकोडिलख बिसयरि, अहो य तिरिए दुतिसपणसयरा । चुलसिलखा सग नवइ, सहसतेविसुवरिलोए ॥ १ ॥ तेरस कोडि सया कोडिगुण नवइ सठ्ठिलख अहलोए । तिरिए तिलख तेणवइ सहस्सपडिमादुसयचत्ता ।। २ ॥ बावन्न कोडिसय चऊणवइ लखसहस चऊयाल । सत्तासयासटिजुआ सासयपडिमाऊ वरिलोए" ॥ ३ ॥ અધોલોકને વિષે સાતડ અને હોતેર લાખ ચૈત્ય છે. તિર્થીલેકમાં પ્રત્યેક ભવને એકએક ચૈત્યને સદભાવ હોવાથી બત્રીસને પંચોતેર ચૈત્ય છે. તે ચૈત્યને વિસ્તારપૂર્વક કહે છે. પાંચ મેરૂ, વીસ ગજદંતા પર્વતે, જંબૂશાલ્મલી પ્રમુખ દસ વૃક્ષ, એંશી વખાર પર્વતે, એક સીત્તેર દીધે Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૩૭ વૈતાઢ્ય પર્વતે, ત્રીસ કુલગિરિ પર્વત, ચાર ઈષકાર પતે, માનુષોત્તર પવન, નંદીશ્વરદ્વીપ, કુડલદ્વીપ, અને સૂચકદ્વીપને વિષે અવિસંવાદી સ્થાનમાં ચાર ને ત્રેસઠ ચે જે પૂર્વે કહેલા છે, તે જાણવા. બાકી રહેલા ચેત્યોની સંખ્યા વિસંવાદી સ્થાનને વિષે છે, એ આ પ્રમાણે—પાંચ મેરૂની અપેક્ષાએ પાંચ, ભદ્રશાલ વનને વિષે આઠ આઠ, કરિકૂટ (હાથીના આકારના) પર્વત છે. તે દરેક પર્વત ઉપર એક એક ચૈત્ય હોઈ બધા મળી ચાલીસ ચે આવેલા છે. ગંગા સિંધુ વગેરે નદીઓના પ્રપાત કુંડા ત્રણને એંશી છે, તે દરેકમાં એક એક ચૈત્ય હોવાથી કુલ ત્રણ ને એંશી ચૈત્યે ત્યાં રહેલા છે. એંશી પધદ્રહ છે. તેમાં પણ એંશી ચ છે પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરાને વિષે દસ ચૈ, હજાર કાંચનગિરિઓને વિષે હજાર ચૈત્ય, અને વીસ યમલગિરિમાં વિસ ચ છે; સીત્તેર ગંગાદિ મહા નદીઓમાં સીત્તેર ચે છે; વીસ વૃત વૈતાને વિષે વીસ ચેત્યો છે. જંબૂ, શાલ્મલી, પ્રમુખ, મૂલ દસ વૃક્ષને વિષે જે દસ ચે છે. તે પૂર્વે કહેલ અવિસંવાદી ચોની ગણના માં ગ્રહણ કરેલા છે, પણ તેના પરિવારભૂત એવા અગિયારસે અને આઠની સંખ્યાવાળા લઘુ જંબૂ આદિ વૃક્ષે છે, તેઓમાં ચૈત્યેની સંખ્યા તેટલી જ છે; તે આ સ્થલે ગ્રહણ કરવા. વળી બત્રીસ રાજધાનીઓને વિશે બત્રીસ ચે છે. એથી વિસંવાદી સ્થાનના સર્વ ચેત્યોની સંખ્યા બે હજાર, આઠસો અને બારની થાય છે. એવી રીતે અવિસંવાદી તથા વિસંવાદી બંને સ્થાનોના સર્વ ચેત્યોની સંખ્યા મેળવતાં કુલ મળીને બત્રીસેને પોતેર ચૈત્ય થાય છે. અને ઉઠવલોકને વિષે ચોરાશી લાખ સત્તાણું હજાર અને ત્રેવીસ ચૈત્યોની સંખ્યા છે. તે સંખ્યા પ્રત્યેક વિમાને એકેક ચૈત્યના સદ્દભાવથી થાય છે. એ પ્રથમ ગાથાનો અથ થયે. બાકીની બે ગાથા વડે તે કહેલા ચૈત્યને વિષે અનુક્રમે જિનબિંબની સંખ્યા દર્શાવે છે. અધેલોકને વિષ તેરસને નિવાસી કોડ અને આઠ લાખ પ્રતિમાઓ છે. તેટલી સંખ્યા દરેક ચેલે એક એંશી જિનબિબના સદભાવથી થાય છે. તિર્થાલોકમાં ત્રણ લાખ, ત્રાણું હજાર, બસ અને ચાલીસ જિનબિંબે છે, તે આ પ્રમાણે-નંદીશ્વર, સુચક અને કુંડલદ્વીપને વિષે રહેલા સાઠ ચૈત્યોમાં પ્રત્યેકને વિષે એક ચોવીસ બિબના સદભાવથી અને બાકીના સ્થાનને વિષે રહેલા સત્યાવીસસો બાવન ચૈત્યની અંદર એકસો વીસ બિબોના સદભાવથી–ઉપર કહેલી સંખ્યા થાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી આત્મપ્રબંધ તથા ઉપરના લેકમાં એકસો બાવન કોડ, ચરાણું લાખ, ચુમાલીશ હજાર સાતસે અને આઠ શાશ્વત પ્રતિમાઓ છે. ચાર દેવલોકને વિષે રહેલા ચૈત્યોની અંદર પ્રત્યેક એકસે એંશી બિબેનો સ્વીકાર હોવાથી તેમજ નવચૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનને વિષે રહેલા ચેત્યેની અંદર પ્રત્યેક એસે વીસ જિનબિંબ હોવાથી ઉપર કહેલી સંખ્યા થાય છે. એ બીજી ગાથાનો અર્થ જાણવો. સવ ચિત્યના જિનબિંબની સંખ્યા કેટલી છે? તેને માટે નીચેની બે ગાથા કહેલી છે. "सव्वेवि अठ्ठकोडि लखा सगवन्न उसयअडनउआ । तिहुअण चेइय वंदे असंखुदहि दीवजोइवणे ॥ १ ॥ पनरसकोडिसयाई कोडि बायाल लखअडवन्ना । अडतीससहसवंदे सासयजिण पडिमतियलोए ॥ २ ॥ આ ગાથાનો અર્થ સુગમ છે, માત્ર તેમાં એટલો જ વિશેષ છે કે, સમુદ્રદ્વીપ જ્યોતિષીના વિમાન અને વ્યંતરદેવેના નગરો અસંખ્યાતા છે, તેમને વિષે રહેલા અસંખ્યાતા ચૈત્યોને હું વંદન કરું છું. અહીં પ્રથમ કરિકૂટાદિ પર્વતોને જે વિસંવાદી સ્થાનપણું કહ્યું છે, તે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોમાં તે સ્થાનને વિષે ચૈત્યને કહેલા નથી, તેથી કહેલ છે. વળી તેને અનુસરતી ક્ષેત્ર માસની ગાથા આ પ્રમાણે છે " कुडकुंडदहनइ कुरुकंचणजमलसम वियढ्ढेसु । जिणभवण विसंवाओ जोतं जाणंति गियत्था ॥ १ ॥ પૂર્વે જે દરેક ચૈત્ય પ્રત્યે એક આઠ જિનબિંબોની સંખ્યા ગ્રહણ કરેલી છે, તે બધી પન્નત્તિને અનુસારે જ છે. તથા વૈતાઢયને વિષે રહેલા સિદ્ધાયતન ફૂટના અધિકાર વિષે નીચે પ્રમાણે સૂત્ર છે— ___ " एत्थणं महं एगे सिद्धाययणे पन्नते कोसं आयामेणं अद्धकोसं विखंभेणं देणं कोसं उल उच्चत्तेणं अठ्ठठाई धणु सयाई विखंभेणं तावंतियं चेव पवेसेणं सेयावर कणगधुभि यागा दारवणओजाववणमाणा तस्सण सिद्धायतणस्स बहुसमरमणिज्जस्स भूमिभागस्य बहु मज्झादेसभागे एत्थणं महंएगे देवच्छंदे पन्नते इत्यादि । આ પાઠમાં એકસો આઠ આઠ પ્રતિમા કહેલી છે અને તે પછી તે જિનપ્રતિમાને પરિવાર કહેલ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પ્રથમ પ્રકાશ એ રીતે જમૃદ્વીપને વિષે રહેલા સવ ચૈત્યાને વિષે પ્રત્યેક તેમાં એકસા આઠ જિનપ્રતિમા છે. તે છટડા ઉપાંગમાં કહેલ છે; તેને અનુસારે ત્રણલાકના સ ચૈત્યાને વિષે પ્રત્યેક ચૈત્ય એકસા આઠ જિનપ્રતિમા જાણી લેવી, એ જ કારણથી કમ્મભૂમિ’ ઇત્યાદિ સ્તેાત્રને વિષે પણ એજ પ્રમાણે સંખ્યા પ્રતિપાદન કરેલી છે, તેથી સદ્દબુદ્ધિવાળાઓએ વિચાર કરવા અને જૈનાગમ સ પ્રમાણભૂત માનવો. અહીં કાઈ પ્રશ્ન કરે કે, તેમાએ એ પ્રકારે ચૈત્યાની અને જિનબિંબેની સખ્યા પ્રતિપાદન કરી પણ જે ચૈત્યાદિકની સખ્યા અધિક હશે, તે પછી તેની આછી સખ્યા કહેવામાં માટેા દોષ ઉત્પન્ન થશે.” આ પ્રશ્નના ઉત્તર આપે છે“તમે જે શંકા કરી તે સત્ય છે, પણ તે કારણને લઈને સ્તાત્રને અંતે ત્રિલાકવર્તી સર્વાં શાશ્વતા તથા અશાશ્વતા જિન ચૈત્યાદિકને નમસ્કારનું પ્રતિપાદન કરનારી ‘*કિંચિ નામ તિર્થ્ય” ઇત્યાદિ ગાથા કહેલી છે, માટે તેમાં ઉપરના દોષ ઉત્પન્ન થશે નિહ. અને તત્ત્વથી તે તેના નિર્ણય કેવળી અથવા બહુ શ્રુત જાણે. વિવાદ કરવામાં કાઈ પણ સિદ્ધિ થતી નથી. સમ્યક્ દૃષ્ટિઓને તે “તમેવ સચ્ચ નિસક જ જિગૃહિં વેઇય” આ વાકયજ ગ્રહણ કરવા ચેાગ્ય છે. તે વિષે હવે બહુ વિસ્તાર કરવાની જરૂર નથી. હવે અવિસંવાદી તથા વિસ'વાદી અને સ્થાનકને આશ્રીને ત્રિભુવનને વિષે રહેલા શાશ્વત જિનચૈત્યાનુ પ્રમાણ દર્શાવે છે, ખાર દેવલાક, નવ ચૈવેયક પાંચ અનુત્તર અને નદીશ્વર, કુંડલ તથા રુચક નામના દ્વીપાને વિષે રહેલા જિનચૈત્યેા ખેતેર ચેાજન ઉંચા એકસા યાજન લાંખા અને પચાસ યાજન પહેાળા છે. કુલિંગરી, દેવકુરુ, ઉત્તરકુરુ, મેરૂવન, ગજદતપર્વત, વખારા પતિ, ઇપુકાર પત, માનુપાત્તર અને અસુરકુમારાદિ દસ નિકાયને વિષે રહેલા ચૈત્યા બત્રીસ યેાજન ઊંચા, પચાસ યેાજન લાંબા અને પચાસ યાજન પહેાળા છે, દીધ વૈતાઢ્ય, મેરૂની ચૂલિકા, કાંચનનગર, મહાનદીઓ, કુડા જ પ્રમુખ વૃક્ષા, વૈતાઢચ, દ્રહા, યમલપતા, અને રિકૂટ ગિરિઓને વિષે રહેલા ચત્યા ચૌદશે ચુ‘માલીશ ધનુષ ઉંચા, એક ગાઉ લાંબા અને અગાઉ પહોળા છે, રાજધાની, વ્યંતર દેવતાના નગરેા, અને જ્યાતિષ્ક વિમાનને વિષે રહેલા ચૈત્યેા નવ યેાજન ઉંચા, સાડાચાર યાજન લાંબા અને સવા છ યેાજન પહેાળા છે. ઇત્યાદિ સવ સદ્દબુદ્ધિવ ત પુરૂષાએ વિચારી લેવુ', Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી આત્મપ્રબંધ જે નંદીશ્વર, રુચક અને કુંડલ એ ત્રણ દ્વિીપને સ્થાને રહેલા આઠ ચિને ચાર ચાર દ્વાર છે. અને તે સિવાયના સર્વ શાશ્વત ચિત્યને ત્રણત્રણ દ્વાર છે. વળી શાશ્વત જિન ચૈત્યમાં રહેલા જિનબિંબે ઇષભાનન, ચંદ્રાનન વારિષણ અને વિમાન એવા ચાર નામે આલેખાય છે, અને તે આગમને વિષે પ્રતિપાદન કરેલ છે. એવી રીતે શાશ્વત જિનચૈત્ય સંબંધી વક્તવ્યતા કહી અને ભક્તિત વિગેરે અશાશ્વત જિનચૈત્યોના ગુણદોષનું વર્ણન કરે છે, કપાળ, નાસિકા મુખ, ગ્રીવા હૃદય, નાભિ, ગુહ્ય, સાથળ, જાનુ, પીંડ અને ચરણ પ્રમુખ અગિયાર અંગમાં જે પ્રતિમાં વાસ્તુકાદિ ગ્રંથને વિષે કહેલા પ્રમાણવાળી હોય, નેત્ર, કાન, ખાંધ, હાથ અને અંગુલિ આદિ સર્વ અવય વડે અદૂષિત હોય, સમરસ સંસ્થાને રહેલ પર્યકાસને યુક્ત હોય, કાગે કરી વિરાછત હોય, સર્વાગે સુંદર હોય અને વિધિ વડે ચૈત્યાદિકમાં પ્રતિષ્ઠિત કરી હોય તેવી પ્રતિમા પૂજવાથી સર્વભવી પ્રાણીઓને તે મનવાંછિત આપનારી થાય છે. ઉપર કહેલાં લક્ષણેથી રહિત એવી જિનપ્રતિમા અશુભ અર્થની સૂચક હોવાથી અપૂજ્ય છે. - જે પ્રતિમા ઉપર કહેલા લક્ષણોથી યુક્ત હોય. પણ જે સે વર્ષ અગાઉ કોઈ પ્રકારે અવયવોથી દૂષિત થઈ હોય તો તે પણ અપૂજ્ય ગણાય છે. પણ જે ઉત્તમ પુરૂષે વિધિપૂર્વક ચૈત્યાદિકને વિષે પ્રતિષ્ઠિત કરેલી હોય અને તે સે વર્ષ પછી અંગથી વિકલ થઈ ગઈ હોય તે તેને પૂજવામાં બીલકુલ દોષ નથી. તેને માટે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહેલું છે કે – “वरससयाओ उढढं जं विंचं उत्तमेहि संठवियं ।। वियलंगुविपूइजइ तं बिंब निष्फलंन जओ" ॥ १॥ અહીં એટલે વિશેષ છે કે, મુખ, નેત્ર, ડોક અને કટિભાગ આદિ પ્રદેશને વિષે ખંડિત થયેલ મૂળનાયક બિન સર્વથા પૂજવાને અયોગ્ય છે. અને આધાર, પરિકર અને લાંછનાદિક પ્રદેશે કરીને ખંડિત હોય તે તે પૂજનિક છે. જેમ ધાતુ તથા લેપ આદિના બિબે વિકલ અંગ થવાથી ફરીથી સમારાય છે, તેમ પાષાણુ, કાષ્ટ તથા રત્નમયબિંબ ખંડિત થવાથી ફરીથી સજ્જ કરી શકાતા નથી, તેમ વળી અતિશય અંગવાળી, હીન અંગવાળી, કાદરી, વૃદ્ધદરી, કૃશહૃદયવાળી, નેત્રાદિકથી હીન, ઉંચી દષ્ટિવાળી, નીચી દૃષ્ટિવાળી, અધોમુખવાળી અને ભયંકર મુખવાળી પ્રતિમા, દેખનારને શાંત ભાવ નહીં ઉત્પન્ન Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૪૧ કરનારી તેમજ સ્વામીને નાશ, રાજાદિકનો ભય, દ્રવ્યને નાશ અને શેકસંતાપ આદિ અશુભને સૂચવનારી હોવાથી તે સજજન પુરૂષને અપૂજનીય કહેલી છે. અને યક્ત ઉચિત અંગને ધરનારી અને શાંત દષ્ટિવાળી જિનપ્રતિમા સદભાવને ઉત્પન્ન કરનારી તથા શાંતિ અને સૌભાગ્યની વૃદ્ધિ કરવા પ્રમુખ શુભ અને આપનારી હોવાથી સદા પૂજનીય કહેલી છે. ગ્રહસ્થોએ પિતાના ઘરને વિષે કેવી પ્રતિમા પૂજવી જોઈએ? ગૃહસ્થાએ પોતાના ઘરને વિષે કેવી પ્રતિમા પૂજવી જોઈએ ? તેનું સ્વરૂપ દર્શાવે છે. પૂર્વે દર્શાવેલા દોષથી રહિત, એકથી લઈને અગીયાર આંગળ સુધીના માનવાળી, પરિકર સહિત,-એટલે અષ્ટ પ્રાતિહાય સહિત, સુવર્ણ, રૂપું, રત્ન અને પિત્તળ આદિ ધાતુમય અને સર્વ અંગે સુંદર, એવી જિનપ્રતિમા ગૃહસ્થ પિતાના ઘરને વિષે સ્થાપી સેવવા યોગ્ય છે. પરિકર વિનાની ઉપર કહેલા માનથી રહિત, પાષાણ, લેપ, દાંત, કાષ્ટ, લેહ અને ચિત્રમાં આલેખેલી જિનપ્રતિમા ગૃહસ્થને પોતાના ઘરને વિષે પૂજનિક નથી–એટલે પૂજવી ન જોઈએ તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે સમા તૂરાશો જેવોવઠ્ઠ દંત હોદ્દા | परिवारमाणरहिय घरंमि नहु पूयए बिं " ॥ १ ॥ તે ઘર દેરાસરની પ્રતિમા આગળ બલિબાકુળને બહુ વિસ્તાર ન કરવો; પણ ભાવથી જ નિરંતર હવણ કરવું, અને ત્રિકાલ પૂજા કરવી. અગિયાર આંગળથી અધિક પ્રમાણવાળી જિનપ્રતિમા ઘરને વિષે પૂજવી નહીં. તેવી પ્રતિમા તો દેરાસરને વિષે જ પૂજવા ગ્ય છે. તેમ જ અગિયાર આંગળથી હીન–પ્રમાણવાળી પ્રતિમા મોટા દેરાસરમાં સ્થાપવી નહીં, એ પણ વિવેક રાખો. વિધિપૂર્વક જિનબિબના કરનાર તથા કરાવનારને સર્વકાલ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. દારિદ્ર, દુર્ભાગ્ય, નઠારું શરીર, દુગતિ, હીન બુદ્ધિ, અપમાન, રેગ અને શેક વગેરે દેષ કાઈ કાળે પણ થતા નથી. અહીં જિનચૈત્યના અધિકારમાં ઘણું બાબત કહેવાની છે, પણ તે વિષે શ્રી આચારદિનકર પ્રમુખ ગ્રંથોથી જાણી લેવું. એ પ્રકારે પાંચ પ્રકારના ચૈત્યેની વક્તવ્યતા કહેવામાં આવી, હવે તેના વિનયનું સ્વરૂપ કહે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી આમપ્રબોધ ચિત્ય વિનયનું સ્વરૂપ. द्वित्रिपंचाष्टादिभेदैः प्रोक्ता भक्ति करनेकधा ।। द्विविधा द्रव्यभावाभ्यां त्रिविधांगादिभेदतः ॥१॥ પૂર્વેવિનય, ભક્તિ, બહુમાન વગેરે જે કહેલા છે, તેના પ્રકાર કહે છે. ભક્તિ બે, ત્રણ, પાંચ અને આઠ વગેરે ભેદથી અનેક પ્રકારની છે. તેમાં દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે. અને અંગ, અગ્ર અને ભાવ–એમ ત્રણ પ્રકારની છે. તેમાં જલ, વિલેપન, પુષ્પ અને આભરણ વગેરેથી જે અંગપૂજા થાય છે, તે બતાવે છે. દુઃખે કરીને પ્રાપ્ત થયેલા સમ્યકત્વરત્નને સ્થિર કરવાની ઇચ્છાવાળા વિવેકી પુરૂષે પોતે પ્રથમ પવિત્ર થઈ, બાદરજીવની યતનાદિકને માટે શુદ્ધ વસ્ત્ર પહેરી જિનાલયમાં જવું. ત્યાં શ્રી જિનેશ્વર સમાન મુદ્રાએ યુક્ત, એવા શ્રી જિનબિંબને માજન કરી, કપૂર, પુષ્પ, કેસર, તથા સાકર પ્રમુખથી મિશ્રિત સુગંધી જલવડે સ્નાત્ર કરવું, તે પછી કપૂર, કેસર, અને ચંદન આદિ દ્રવ્યથી વિલેપન કરવું, તે પછી પુષ્પપૂજા કરવી. ભવ્ય પ્રાણીઓ સામાન્ય પુપોથી પ્રભુપૂજા ન કરવી. તેને માટે નીચે પ્રમાણે કહેલું છે. “ ગુરુ પૂર્વ મુમૈર્ન મીતઃ | ન વિશી પૃષ્ટનશુમૈન વિવામિઃ ” છે ? | સુકાઈ ગયેલા, પૃથ્વી પર પડેલા, સડીને વિશીર્ણ થયેલા, ફળેથી સ્પર્શાએલા, અશુભ અને વિકાસ નહીં પામેલા પુષ્પોથી જિનેશ્વરની પૂજા કરવી નહીં. (૧) " पूतिगंधान्यगंधानि आम्लगंधानि वर्जयेत् । વરદશાવિદ્ધાનિ નીર્જ પવિતા નિર” | ૨ | નઠારા ગંધવાળા, સુગંધ વગરના, ખાટા ગંધવાળા, કીડાએ વીંધેલા, જુના અને વાસી પુષ્પથી પૂજા કરવી નહીં. (૨) हस्तात्प्रस्खलितं क्षितौ निपतितं लग्नं क्वचित्पादयोर्यन्मूझैर्ध्वगतं धृतं कुवसनै भेरधो यद् धृतम् । स्पष्टं दुष्टजनैरभिहितं यद् दृषितं कीटकैः त्याज्यं तत्कुसुमं दलं फल मथो भक्तैर्जिनप्रीतये ॥ ३ ॥ હાથથી પડી ગયેલું, પૃથ્વી પર પડેલું, પગમાં કોઈ ઠેકાણે અડકેલું, મસ્તક ઉપર ચડેલું, નઠારા વસ્ત્રોમાં લીધેલું, નાભિની નીચે રાખેલું, દુષ્ટ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પ્રથમ પ્રકાશ લાકાએ સ્પર્શે લુ', ધનથી હણાએલુ', અને કીડાએએ દૂષિત કરેલું' એવુ' પુષ્પ, પત્ર અને ફળ જિનેશ્વરની પ્રીતિની માટે ભક્તોએ ત્યજી દેવું. (૩) ઉપર કહેલા દૂષિત પુષ્પા વડે પ્રભુની પૂજા કરવાથી માણસ નીચપણાને પામે છે, તેને માટે કહ્યું છે કે, 46 'पूजां कुर्वनंगलमैर्धरामा पति तैः पुनः । यः कारोत्यर्चनं पुष्पै रुच्छिष्टः सोऽभिजायते '' 112 11 અંગ ઉપર લાગેલા અને પૃથ્વીપર પડી ગયેલા પુષ્પાથી જે પુરૂષ પૂજા કરે છે, તે પુરૂષ ઉચ્છિષ્ટ થઈ જાય છે. એટલે નીચ–પણાને પામે છે, (૧) એ કારણ માટે ઉપર કહેલા દેાથી વિત એવા પુષ્પા વડે જિનપૂજા કરવી તેવા ઉત્તમ પ્રકારના પુષ્પાની પૂજાના પ્રભાવથી ભવ્ય પ્રાણીના ઘરને વિષે ધનસારની પેઠે સવ` સુખવાળી સમૃદ્ધિની વૃદ્ધિ વગેરે પ્રગટ થાય છે, અને દારિદ્ર, શાક, અને સંતાપ આદિ પાપના ઉદય દૂર થઈ જાય છે. આ પ્રમાણે આ લાકમાં ફળ મળે છે અને પરલેાકમાં દેવલાકના તથા મેાક્ષના સુખની પ્રાપ્તિ થાય છે. પુષ્પપૂજા વિષે ધનસારની કથા. કુસુમપુર નામન નગરને વિષે ધનસાર શેઠ રહેતા હતા. તે હંમેશા ત્રિકાલ જિનપૂજા વગેરે કાર્યો કરવામાં તત્પર રહેતા હતા. એક વખતે અધરાત્રે તે ધનસાર શેડના મનમાં આ પ્રમાણે વિચાર થયા—“ મેં પૂર્વભવે સારા કામ કરેલા હશે, તેથી આ ભવમાં તે શુભ કર્મોના બળથી મને આ વૃદ્ધિ પામતી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે ' જો આ ભવને વિષે કાંઇ શુભ કાર્યની ક્રિયાનુ` સેવન કરૂ' તેા હું પાછે આગામી ભવે સમૃદ્ધિના સુખને પ્રાપ્ત કરનારે ઈશ વળી જે આ સમૃદ્ધિ દેખાય છે, તે પણ હાથીના કણની જેમ ચ‘ચળ છે, માટે આ પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સફળ કરવાને અને પરલેાકમાં સુખ પામવાને અર્થ હુ' એક જિનપ્રાસાદ કરાવીશ, કારણકે, શાસ્ત્રને વિષે શ્રી જિનપ્રાસાદ કરાવવાનું મહાફળ કહેલું છે. અને તેથી માટા પુણ્યની પ્રાપ્તિ દર્શાવી છે તેથી પ્રથમ એ જ કાય કરી મને પ્રાપ્ત થયેલ આ મનુષ્યભવ વગેરેની સ સામગ્રી મારે સફળ કરવી ઉચિત છે’ આ પ્રમાણે ચિંતવન કરતા ધનસાર શેઠને બાકીની સ` રાત્રિ વ્યતિક્રાંત થઈ ગઇ, જ્યારે પ્રભાત સમય થયા એટલે તે ધનસારે ન્યાયથી ઉપાર્જન કરેલી Page #63 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રી આત્મબોધ પોતાની લક્ષ્મીવડે બાવન જિનાલયવાળું એક જિનમંદિર કરાવવાનો આરંભ કર્યો. આ કાર્યમાં પ્રતિદિન ઘણાં દ્રવ્યનો ખર્ચ થવાથી તેના પુત્ર પિતાના પિતા ધનસારને પૂછયું “પિતાજી સર્વદ્રવ્યને નાશ કરનારું આ વૃથા કામ કેમ આવ્યું છે ? આ કામ મને બીલકુલ રુચતું નથી. આ દ્રવ્યથી નવા ઘર, અને નવીન આભૂષણે કરાવ્યા હોત તે વધારે સારું. કારણકે, ઘર અને આભૂષણ વગેરે કોઈ કાળાંતરે કામ આવે છે. પુત્રનાં આ વચનો શેઠ ધનસારે જાણે સાંભળ્યા ન હોય તેમ કાઢી નાખ્યાં. તેણે તે ઉપર બીલકુલ યાન આપ્યું નહીં. ધનસાર શેઠે તે ઉલ્લાસ સહિત ચડતા પરિણામે કરી દ્રવ્યનો ભારે વ્યય કરી તે જિનાલયને પૂર્ણ કરાવ્યું. જ્યારે ચૈત્ય પૂર્ણ થયું, ત્યારે કોઈ પૂર્વના અંતરાય કર્મના ઉદયથી તેના ઘરમાં રહેલા સવ દ્રવ્યનો નાશ થઈ ગયો. આ વખતે તેને પુત્ર અને બીજા મિથ્યાત્વી લેકો બોલવા લાગ્યા કે “ધનસાર શેઠે જિનાલય કરાવ્યું, તેથી તેના સર્વ દ્રવ્યનો નાશ થઈ ગયો. તે લોકે આમ બેલતાં તો પણ જેનું ચિત્ત જૈનધર્મને વિષે દઢ છે એ ધનસાર શેઠ પોતાના દ્રવ્યના પ્રમાણમાં થોડું થોડું પુણ્ય કર્યા કરતે હતા. એક વખતે ધર્મગુરુ ભગવાન તે નગરમાં પધાર્યા. ધનસાર તેમને વંદન કરવાને ગયો. ગુરુએ એ ધમ શેઠને પૂછયું, “કેમ, તમારે સુખશાતા છે?” ત્યારે શેઠે કહ્યું, “ભગવન્! તમારી કૃપાથી સુખ જ છે, પણ ધર્મના નિદક લેકે બોલે છે કે,” જિનાલય કરાવવાથી આ ધનસાર શેઠનું સર્વ દ્રવ્ય નાશ પામી ગયું.” આવી ધર્મની નિંદા સાંભળી મારા મનને ચિંતા થાય છે. મારું દ્રવ્ય નષ્ટ થયું, તેની ચિંતા મને બીલકુલ નથી પણ ધર્મની નિંદા થવાથી મને ભારે ખેદ થાય છે. દ્રવ્યને માટે હું સમજુ છું કે, શુભકામના ઉદયથી દ્રવ્ય બહુવાર આવે છે અને અંતરાયકર્મના ઉદયથી નાશ પામે છે. હે સ્વામી ! આપ જ્ઞાનના બળથી જુઓ અને મને કહે કે “આ ભવને વિષે મારું અંતરાયકર્મ તુટશે કે નહિ ?” ધનસાર શેઠના આ વચન સાંભળી તે ગુરુ સંતુષ્ટ થઈ ગયા, અને તેમણે પોતાના જ્ઞાનના બળથી ધનસાર શેઠના અશુભ કર્મને નાશ અને શુભ કર્મનો ઉદય જાણી લીધો. પછી ધર્મની ઉન્નતિ કરવાને માટે ગુરુએ તે ધનસાર શેઠને સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ અને મહામંગલરૂપ નવકાર મંત્ર સાધનાવિધિ સહિત આપે. ધનસાર શેઠ તે મંત્રને વિધેિ સહિત જાણી જિનાલયમાં જઈ મૂળ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ નાયક પ્રભુની આગળ રહી અષ્ટમ તપ આચરવાપૂર્વક તે મહામંત્રનો જપ કરવા લાગ્યા. જ્યારે એ તપના પારણાનો દિવસ આવ્યો એટલે તે દિવસે એક અખંડિત ઉત્તમ પુષ્પોની માલા શ્રી જિનેશ્વરના કંઠમાં સ્થાપી. એવામાં પ્રભુની સ્તુતિ કરવા પ્રવર્તે, તેવામાં નાગકુમાર દેવતાનો ઈન્દ્ર ધરણેન્દ્ર સંતુષ્ટ થઈ તે શેઠની આગળ પ્રગટ થયા. અને બેલ્યા, “ધનસાર શેઠ, તમારી ભક્તિથી હું સંતુષ્ટ થયે છે. જે ઇચ્છા હોય તે માગી લે. ધનસાર શેઠે પ્રભુની સ્તુતિ પૂર્ણ કરીને કહ્યું, “દેવ, જો તમે મારી ઉપર સંતુષ્ટ થયા હો તો, આ પ્રભુના કંઠમાં આરોપણ કરેલી પુષ્પમાલા વડે જે પુણ્ય પ્રાપ્ત થયું હોય, તેનું ફળ મને આપો. ધરણેન્ડે કહ્યું, “શેઠ, તે અર્પણ કરેલી પુષ્પ માલાના પુણ્યનું ફળ આપવાને હું સમર્થ નથી. ચોસઠ ઇંદ્રિો પણ તેનું ફળ આપવાને શક્તિમાન નથી, માટે બીજું કાંઈ માગો.” શેઠે કહ્યું “કદિ તમે બધી પુષ્પમાલાનું ફળ આપવાને અસમર્થ હો તો તે માલાને વિષે રહેલ એક જ પુષ્પનું ફળ આપો. ઇન્ડે કહ્યું, તે પણ આપવાને હું સમર્થ નથી.” ધનસાર શેઠે કહ્યું : “જ્યારે તમારામાં એટલું ફળ આપવાની પણ શક્તિ નથી તો તમે તમારે સ્થાને પાછા ચાલ્યા જાઓ. ધનસાર શેઠના એ વચન સાંભળી ધરણેન્દ્ર કહ્યું, “શેઠજી, દેવતાનું દશન નિષ્ફળ હોય નહીં, માટે તમારા ઘરમાં મેં રત્નથી ભરેલા સુવર્ણના કલશે સ્થાપ્યા છે. આટલું કહી ધરણેન્દ્ર અદૃશ્ય થઈ ગયા. તે પછી ધનસાર શેઠ જ્યાં ગુરુમહારાજ હતા, ત્યાં આવ્યા. અને તેમની સમક્ષ તે દેવેન્દ્ર સંબંધી વૃત્તાંત જણાવ્યો. પછી પિતાના ઘેર આવી પારણું કર્યું. પારણું કર્યા પછી ધનસારે જૈનધર્મની નિંદા કરવામાં તત્પર એવા પિતાના પુત્રોને બોલાવી પૂર્વનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા અને રત્નભરિત સુવર્ણના કળશે બતાવ્યા. તે પછી શ્રી જિનેશ્વરની પુષ્પની પૂજાનો મહિમા વર્ણવી પિતાના સવ કુટુંબને જેનધર્મના માર્ગમાં સ્થિર કરીને ધનસાર શેઠ જાવજીવ સુધી સુખી, ભેગી. દાની અને જિતેન્દ્રિય થયા હતા. આ પ્રમાણે પુષ્પપૂજા ઉપર ધનસાર શેઠની કથા છે. આભરણ પૂજા. વિવેકી પુરૂષોએ સુવર્ણના અને રત્નોને ચક્ષુ, શ્રીવત્સ, હાર, કંડલ, બીજોરું, છત્ર, મુગટ અને તિલક આદિ અનેક પ્રકારના આભરણ કે જે પોતે તથા અન્ય પુરૂષોએ અણભોગવેલા હોય તે જિનબિંબને ઘટમાન સ્થાને Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રખાધ આરેષિત કરવા, જે દમય′તી વગેરેએ કરેલા હતા. દમય'તી કે જે પૂર્વ ભવે વીરમતી નામે સ્ત્રી હતી, તેણીએ અષ્ટાપદ તને વિષે ચાવીસ જિમખેાના લલાટને વિષે રત્નના તિલકા આરેાપિત કર્યાં હતા. તે પુણ્યના પ્રભાવથી તે ખીજે ભવે સ્વાભાવિક તિલકથી અલ’કૃત લલાટવાળી અને તેની કાંતિ વડે નિરતર અધકારને નાશ કરનારી ત્રિખ'ડના અધિપતિ નળ રાજાની દમયતી નામે રાણી થઇ હતી. તે સિવાય બીજા પણ ઘણાં ભવ્ય જવા આભરણુ પૂજાના પ્રભાવથી સુખની શ્રેણીને પામેલા છે. આ પ્રમાણે પહેલી અંગપૂજા કહેવામાં આવી. ૪૬ મીજી અગ્ર પૂજા. નૈવેદ્ય, ફળ, અક્ષત અને દીવા પ્રમુખથી અગ્રપૂજા થાય છે. અહીં ઉત્તમ પ્રકારના મેાદક પ્રમુખ ખાજા' તે તંવેદ્ય કહેવાય છે. શ્રીફળ બીજેરા વગેરે ફળ કહેવાય છે. પેાતાને ભાગ્ય એવુ' ખડરહિત અને ઉજ્જ્વળ એવુ' શાલિ પ્રમુખ ધાન્ય વિશેષ તે અક્ષત કહેવાય છે, તે નૈવેદ્ય, ફળ અને અક્ષત પ્રભુની પાસે મુકવા, તે સાથે પ્રધાન ચેતનાપૂર્વક પ્રભુ સમીપે શ્રેષ્ઠ શ્રીને દીપક કરવા, અહીં વિવેકી ગૃહસ્થે એટલુ· ધ્યાનમાં રાખવાનું કે, તે પ્રભુના દીપકવડે પેાતાનું ગૃહકાય કાંઈપણ કરવુ નહીં. જો કોઈ એ દીપક વડે ગૃહકાર્ય કરે તેા તે દેવસેનની માતાની જેમ તિયચ પ્રમુખ યાનિએમાં ઉત્પન્ન થાય છે, અને તેથી મોટા દુ:ખનુ ભાજન થાય છે. તે વિષે કહ્યું છે કે, 66 दीपं विधाय देवाना मग्रतः पुनरे वहि । गृह कार्य न कर्तव्यं कृते तिर्यग भवो भवेत् " ॥ १ ॥ “દેવની આગળ દીવા કરી તેદીવા વડે ગૃહકાય ન કરવુ તેમ કરવાથી તિય 'ચના ભવ પ્રાપ્ત થાય છે.” તે વિષે દેવસેનની માતાનું ધ્રાંત, ઈંદ્રપુર નામના નગરમાં અજિતસેન નામે રાજા હતા. તે નગરમાં દેવસેન નામે એક શેઠ રહેતા હતા. તે ઉત્તમ શ્રાવક હતા, તે હંમેશા ધર્મકાય કરી સુખે કાળ નિ`મન કરતા હતા. તે નગરમાં ધનસેન નામે એક ઊંટને વહન કરનારો પુરુષ હતા. તેના ઘરમાંથી એક ઊંટડી નિરંતર ધ્રુવસેન રોડને ધેર આવ્યા કરતી હતી. ઊવાહક ધનસેન લાકડીઓના પ્રહાર કરી તેણીને તાડન કરતા તે પણ એ ઊંટડી તેના ઘરમાં રહેતી નિહ દેવસેનને ઘેર આવ્યા કરતી Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૪૭ હતી. તે ઊંટડીને અતિ માર પડતા જોઇ તેનુ' હૃદય દયાથી આ છે, એવા દેવસેન શેઠે મૂલ્ય આપીને તે ઊંટડી ખરીદી લીધી અને પેાતાને ઘેર રાખી. એક વખતે ધમ ધેાપ આચાય તે નગરને વિષે પધાર્યાં. તે ખબર સાંભળી ઘણા ભવ્ય જવા તેમને વદન કરવાને ગયા, તેમની સાથે દેવસેન શેઠ પણ ગયા હતા. તે વખતે તે ગુરુએ તેમને નીચે પ્રમાણે ધમ્મપદેશ આપ્યા. धर्मो जगतः सारः सर्वसुखानां प्रधानहेतुत्वात् । तस्योत्पत्तिर्मनुजात्सारं तेनैव मानुष्यम् ।। १ ।। 66 अपि लभ्यते सुराज्यं लभ्यते पुरवराणि रम्याणि । नहि लभ्यते विशुद्धः सर्वज्ञोक्ती महाधर्मः ॥ २ ॥ न धम्मजं परमत्थि कञ्जं, न पाणि हिंसा परमं अकजं । नयेमरागा परमत्थि बंधो, न बोहिलाभा परमत्थि लाभो || રૢ || ,, “ સર્વ સુખાનુ મુખ્ય હેતુ હાવાથી ધર્મ આ જગતમાં સારરૂપ છે. તે ધર્માંની ઉત્પત્તિ મનુષ્યથી થાય છે, તેથી મનુષ્યપણુ' જ તેમાં સારરૂપ છે. કદિ સારુ રાજ્ય પ્રાપ્ત થાય અને મનેાહર નગરે મેળવી શકાય પણ શુદ્ધ એવા સજ્ઞ કથિત ધમ મેળવી શકાતા નથી. ધર્મ કાના જેવું બીજુ ઉત્કૃષ્ટ કા નથી. હિંસાના જેવું બીજું ઉત્કૃષ્ટ અકાય નથી, પ્રેમરાગના જેવા બીજો ઉત્કૃષ્ટ મધ નથી અને બાધિલાભના જેવા બીજો ઉત્કૃષ્ટ લાભ નથી.” ૧–૨–૩, 66 આ પ્રમાણે ધધાષ ગુરુના ઉપદેશ સાંભળ્યા પછી દેવસેન શેઠે ગુરુને આ પ્રમાણે પૂછ્યું, “ સ્વામી કાઈ એક ઊંટડી છે, તે મારા ઘર સિવાય બીજે કાઈ ઠેકાણે રહેતી નથી, તેનું શુ કારણ હશે ? ” ગુરુ મહારાજે કહ્યુ', ભદ્ર, એ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી. એક દિવસે તેણીએ શ્રી જિનેશ્વરની આગળ દીવા કરી તે દીવા વડે પેાતાના ઘરના કામ કર્યાં. તેમજ પ્રભુ આગળ કરેલા ધૂપના અંગારા વડે ઘરના ચૂલો સળગાવ્યા હતા. તે પાપને તેણીએ આલાળ્યું નહીં, અને કાળે કરી મૃત્યુ પામી ગઈ. તે કમના યેાગે તે અહિં ઊંટડી થઈને અવતરી છે. પૂર્વ ભવના સ્નેહથી તે તારા ઘરને છોડતી નથી. આ વાર્તા સાંભળી દેવસેન શેઠ વગેરે ભવ્ય લાકા દેવ સંબધી વસ્તુના એવા ઉપયાગનુ* ફુલ જાણી તેને યાગ કરવાને ઉજમાળ થયા, અને તે ગુરુ મહારાજને નમી પાતપેાતાને સ્થાને ચાલ્યા ગયા હતા. Page #67 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રી આત્મપ્રબોધ આ પ્રમાણે દેવસેનની માતાનું દષ્ટાંત લક્ષમાં લઈ સંસારથી ભય પામનારા ભવ્યોએ દેવની વસ્તુઓ વડે પિતાના ઘરનું કાર્ય ન કરવું. દેવ ઉપર ચડેલું થોડું પણ ગ્રહણ કરવું નહીં. દેવના સુખડનું તિલક પણ ન કરવું અને દેવના જલ વડે પોતાના હાથ પગ પણ છેવા નહીં. દેવદ્રવ્ય વ્યાજે પણ લેવું નહીં. અર્થાત્ દેવ સંબંધી વસ્તુ પિતાના કામમાં કદિ પણ લેવી નહીં. ત્રીજી ભાવપૂજા. આ ત્રીજી ભાવપૂજા જિનેશ્વરને વંદન-સ્તવન-સ્મરણ વગેરેથી થાય છે. પ્રથમ ઉચિત સ્થાને રહી ચૈત્યવંદન કરવું. તેમાં શકસ્તવ વિગેરે બોલવા. એટલે લેકોત્તર એવા તીર્થકરના છતા ગુણને વર્ણન કરનારા વચને વડે સ્તુતિ કરવી. તે પછી શ્રી જિનેન્દ્રને પિતાના હૃદયકમળમાં સ્થાપી તેમના ગુણનું સ્મરણ કરવું, તથા પ્રભુની આગળ નાટકાદિ કરી રાવણની જેમ અખંડભાવ ધારણ કરવો. જેમ લંકાના સ્વામી રાવણે એક સમયે અષ્ટાપદપર્વતને વિષે ભરત રાજાએ કરાવેલા પિતપતાના વણ પ્રમાણુવાળા એવીશ જિનેશ્વરના પ્રાસાદની અંદર ડષભાદિક પ્રભુની દ્રવ્યપૂજા કરી હતી, અને મંદોદરી પ્રમુખ સોળહજાર અંતઃપુર સાથે નાટક કર્યું હતું, તે સમયે તેણે તેની વીણાની તાંત તૂટી જતાં પ્રભુના ગુણગાનના રંગમાં ભંગ પડવાના ભયથી પિતાના શરીરમાંથી નસ ખેંચીને સાંધી હતી. તેવી જિનભક્તિથી તે રાવણે તીર્થંકર નામ-કર્મ ઉપાર્જન કર્યું હતું. જે રાવણ મહાવિદેહ-ક્ષેત્રને વિષે તીર્થકર થશે. એ પ્રમાણે બીજા પણ ભવ્ય જીવોએ જિનપૂજાને વિષે યત્ન કરો જોઈએ તેને માટે ભાષ્યમાં નીચે પ્રમાણે લખ્યું છે. " यद्यपि गंधव्वनट्टवाइयलेवेणजलारत्तियाइ दीवाइ जं किच्च तं सव्व पिउरइ વાપૂવા” || ? આ વચનથી જે કે નાટકને અગ્ર પૂજામાં ગણેલ છે, તે પણ તે નાટકભાવ મિશ્રિત હોવાથી, તેમાં ભાવની પ્રધાનતા છે. તેથી તેને ભાવપૂજામાં કહેલું છે; તે દોષ નથી, એમ જાણવું. એ પ્રકારે ત્રીજી ભાવપૂજા જાણવી. પાંચ પ્રકારની પૂજા. પાંચ પ્રકારની પૂજા આ પ્રમાણે કહેવાય છે. (૧) પુપપ્રમુખની પૂજા, (૨) જિનેશ્વરની આશા, (૩) દેવદ્રવ્યનું રક્ષણ કરવું, (૪) ઉત્સવ અને (૫) તીર્થયાત્રા આ પાંચ પ્રકારે જિનેશ્વરની ભક્તિ પણ કહેવાય છે તે વિષે કહ્યું છે કે Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ 'पुष्पाचर्चा तदाज्ञा च, तद् द्रव्यं परिरक्षणम् । ઉત્સવ તીર્થ યાત્રા , મઃિ વંવિધાનને' છે ? . “પુષ્પાદિકથી પૂજા કરવી, જિનેશ્વરની આજ્ઞા માનવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવો કરવા અને તીર્થયાત્રા કરવી–આ પાંચ પ્રકારની જિનેશ્વરની ભક્તિ કહેવાય છે.” (૧) જિનેશ્વરની ભક્તિ પાંચ પ્રકારે થાય છે. કેતકી, ચંપક, જાઈ, જુઈ, શતપત્ર વગેરે અનેક પ્રકારના ઉત્તમ પુષ્પ તથા ધૂપ, દીપ અને ચંદનાદિ વડે પૂજા કરવી તે પ્રથમ ભક્તિ કહેવાય છે. મન, વચન અને કાયાએ કરીને જિનેન્દ્રની આજ્ઞા પાળવી એ બીજી ભક્તિ કહેવાય છે. જિનેશ્વરની આજ્ઞા એ સર્વ ધર્મકૃત્યનું મૂળ કારણ છે, જિનાજ્ઞા વિના સર્વ ધર્મકાર્યો નિરર્થક છે, એમ જાણી ભવ્ય જીવોએ જિનાજ્ઞા પાળવાને ઉદ્યમ કરો. તેને માટે આ પ્રમાણે કહ્યું છે " आणाइतवो, आणाइसंजमो, तह यदाण माणाए । आणारहि ओ धम्मो पलाल पूलव्य परिहाइ ॥ १ ॥ भमिओ भवो अणंतो तुहआणा विरहिएहिं जीवहिं । पुणभवियव्यो तेहिं जेहिं नंगीकया आणा ॥ २ ॥ जो न कुणइ तुह आणं सो आणं कुणइ तिहु अणजणस्स । जो पुण कुणइ जिणाणं तस्साणा तिहु अणेचेव ॥ ३ ।। “જિનેશ્વરની આજ્ઞા એ તપ. એ સંયમ અને દાન માન એ આજ્ઞાથી સફળ છે. તે આજ્ઞા વિનાને ધમ તે શાળના ફોતરાની જેમ નિષ્ફળ છે. (૧) હે જિનેશ્વર, તમારી આજ્ઞાથી રહિત એવા જીવો આ અનંત સંસારમાં ભમ્યા છે. અને જે જીવે તમારી આજ્ઞા અંગીકાર કરી નથી, તે જીવની ગતિ ફરીથી પણ તેવી જ થશે. (૨) જે જીવ તમારી આશા કરશે નહીં, તે જીવ ત્રણ જગતના લેકોની આજ્ઞા કરે છે એટલે તેને ત્રણ જગતના જીવને તાબે રહેવું પડે છે અને જે જીવ તમારી આજ્ઞા માને છે, તેની આજ્ઞાને ત્રણ જગને જીવો માને છે. (૩) Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબોધ દેવદ્રવ્યનું સમ્યક પ્રકારે રક્ષણ કરવું–વૃદ્ધિ કરવી, તે ત્રીજી ભક્તિ કહેવાય છે. આ સંસારને વિષે સર્વ પ્રાણીઓ પોતાના દ્રવ્યના રક્ષણ માટે તત્પર રહે છે, પરંતુ દેવદ્રવ્યનું રક્ષણ કરવામાં–તેને વધારવામાં ઉત્તમ જીવોની જ પ્રવૃત્તિ હોય છે. જેઓ દેવદ્રવ્યના રક્ષણને માટે સારી રીતે પ્રવર્તે છે, તે પ્રાણીઓ આલોક તથા પરલોકમાં સુખની પરંપરા પ્રાપ્ત કરનારા થાય છે, જેઓ દેવદ્રવ્યનું ભક્ષણાદિક કરે છે, તેઓ આ ઉભયલેકને વિષે અતિ ઘેર દુઃખના ભાજન બને છે. તે વિષે કહ્યું છે કે "जिण पवयण वुढ्ढी करं पभावगं नाणदंसण गुणाणं । મહંતો વિખર્ચે ગત સંસારિગો રો” છે ? .. જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાન તથા દશન ગુણોનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું જે પુરુષ ભક્ષણ કરે છે, તે અનંત સંસારી થાય છે.” (૧) "जिण पवयण वुट्टी करं पभावगं नाणदंसण गुणाणं । સવંતો નિજ વુિં પરિત્ત સંસારો સ્રો” | ૨ | “જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાન તથા દશન-ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું જે પુરુષ રક્ષણ કરે છે, તે પુરૂષ ભવ–સંખ્યાના પ્રમાણવાળો થાય છે. એટલે તેના ભવની સંખ્યા પરિમિત થાય છે.” (૨) " जिण पवयण वुढ्ढी करं पभावगं नाणदंसणगुणाणं । વતો નિકળ્યું તિરથયાર જ નીવો” | રૂ જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાન તથા દર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યને વધારનારે જીવ તીર્થંકરપણાને પ્રાપ્ત કરે છે.” (૩) અહીં વૃદ્ધિ એટલે નવા નવા દ્રવ્યનો પ્રક્ષેપ કરવા વગેરેથી વધારવું, એમ સમજવું તે પણ પંદર પ્રકારના કર્માદાનરૂપ કુવ્યાપાર વજીને સદ્વ્યાપારના વિધિ વડે દ્રવ્યની વૃદ્ધિ કરવી. અવિધિ વડે કરેલી દ્રવ્ય વૃદ્ધિ ઉલટી દોષરૂપ થાય છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે – " जिणवर आणा रहियं, वधारतावि केवि जिणदव्यं । વૃત્તિ મવસમુદ્દે પૂઢા મોળ બના” છે ? “જિનેશ્વરની આજ્ઞાથી રહિતપણે જિનદ્રવ્યને વધારનારા કેટલાક મૂઢ થયેલા અજ્ઞાની છે પણ મોહ વડે આ સમુદ્રને વિષે ડૂબે છે.” (૧) Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૧ કેટલાક આચાય કહે છે કે, શ્રાવક સિવાયના બીજા પાસેથી વધારે ગ્રહણ કરી કાલાંતરે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે, કહ્યું છે કેचेदविणासे रिसिघाए पवयणस्सऊड्डा हे । संजयी चऊथ्थभंगे, मूलग्गि बोहिलाभस्स || १ ॥ 66 પ્રથમ પ્રકાશ ચૈત્યદ્રવ્યના વિનાશ કરવાથી, મુનિને ઘાત કરવાથી, શાસનની નિંદા કરવાથી અને સ’ચિંતનુ' ચેાથુ. ત્રત ભાંગવાથી બાધિલાભના મૂળમાંથી નાશ થાય છે.” (૧) ચૈત્યદ્રષ્યનુ કાઈ ભક્ષણ કરતા હાય તેની ઉપેક્ષા કરવી, એ ચૈત્યદ્રવ્યના વિનાશ સમજવા, ચૈત્યદ્રષ્યના ભક્ષણ તથા રક્ષણ કરવા ઉપર ઘણા દૃષ્ટાંતા છે, પણ આ સ્થળે સાગર શેઠનુ દૃષ્ટાંત કહેવામાં આવે છે. સાગર શેઠનું દૃષ્ટાંત. સાકેતપુરનગરમાં સાગર નામે એક શેઠ રહેતા હતા, તે પરમ શ્રાવક હતા. એક વખત તે નગરના શ્રાવકાએ આ સારે। શ્રાવક છે એમ ધારી તેને ચૈત્યનું દ્રવ્ય સોંપી દીધું. અને કહ્યું કે, “સાગર શેઠ ! આ નવીન ચૈત્ય અને છે. તેની અંદર સુતાર, કડીઆ વગેરે જે કામ કરનારા છે, તેમને તમારે દ્રવ્ય ચુકવવું.” સાગરશેઠે તે દ્રવ્ય ગ્રહણ કર્યું'. લાભને વશ થયેલા તે શેઠે તે મજુરોને રોકડું દ્રવ્ય ન આપતાં તે દ્રવ્યને બદલે દાણા, ગાળ, ઘી, તેલ, વસ્ત્ર વગેરે પદાર્થં આપવા માંડયા, અને તે વસ્તુએ ખરીદ કરી તેમાં જે નફા મળે તે પેાતે લેવા માંડ્યો. એમ કરતાં રૂપિયાના એ‘શીમા ભાગરૂપ જે કાંકણી થાય તેવી એક હજાર કાંકણીનેા તેને નફા થયા. આ કૃત્ય કરવાથી તે સાગરશેઠે અતિધાર દુષ્કર્મ ઉપાર્જન કર્યું. કેટલાક સમય પછી તે સાગરશેઠ તે ક આલાગ્યા વિના મૃત્યુ પામી સમુદ્રમાં જલે માનુષરૂપે ઉત્પન્ન થયા. જાતિવ’ત રત્નાના ગ્રહણ કરનારા પુરૂષાએ સમુદ્રના જલચર થવાના ઉપદ્રવને વારનાર અને જલની અંદર ઉઘાત કરનાર તેલ ગ્રહણ કરવાને માટે તે જલ મનુષ્યને પકડી વજ્રની ઘંટીમાં નાંખ્યા, તેમાં તે મહાન પીડાથી છ માસ સુધી છૂંદાઈ મૃત્યુ પામી ત્રીજી નરકે નારકીરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને પાંચસા ધનુષ્યના પ્રમાણવાળા મેાટે મત્સ્ય થયા. ત્યાં મ્લેચ્છ લેાકાએ સવ અગના છેદવારૂપ મેાટી કદના કરી તેને મારી નાંખ્યા. ત્યાંથી મૃત્યુ પામી તે ચેાથી Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રોધ નરકે ગયા. ત્યાંથી નીકળી એ જ પ્રમાણે બે વાર તે મત્સ્ય થયા અને મેવાર સાતમી નરકે ઉત્પન્ન થયા, એટલે એકવાર મત્સ્ય અને એકવાર સાતમી નરકે— એવી રીતે ઉત્પન્ન થયા. તે પછી પૂર્વે કરેલા હાર કાંકણી પ્રમાણ દેવદ્રવ્યના ઉપભાગથી અંતર રહિત હજારવાર ઘેાડા થયા. તે પછી અનુક્રમે ભુંડ, ગાડર, હરણ, સાબર, શિયાળ, માર, ઉંદર, નેળીયા, ગીરાળી, ધા, સર્પ, વીંછી, પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળા, કીડી, કીડા, કરમીયા, પતંગીયા, માંખી, ભમર, મત્સ્ય, કાચા, ગધેડા, પાડા, ઊંટ, ખચર, ધાડા અને હાથી વગેરે અનેક જાતિમાં સહસ્ર ભત્ર ભમ્યા હતા. તે સતિય ચાના ભવામાં શસ્ત્રોના ઘાતની મેટી પીડાએ સહન કરી મરણ પામ્યા હતા. એવી રીતે થવાથી જેના દુષ્ક ક્ષીણ થયેલા છે, એવા તે સાગરશેઠને જીવ વસ‘તપુરનગરને વિષે રહેતા કાર્ટિપતિ વસુદત્ત નામના શેઠની સ્ત્રી વસુમતીના ઉદરને વિષે ગર્ભ પણે ઉત્પન્ન થયા. જ્યારે જીવ ગર્ભમાં આવ્યા ત્યારે એ કાટિ ધનપતિ વસુદત્ત શેઠનુ સદ્રવ્ય નાશ પામી ગયું. જ્યારે તેને જન્મ થયા ત્યારે તેના પિતા વસુદત્ત શેઠ પાતે જ મરણ પામી ગયા. જ્યારે તે બાળક પાંચ વર્ષના થયા ત્યારે તેની માતા વસુમતી મરણ પામી. ત્યારે લેાકેાએ તેનુ નામ નિપુણ્યક પાયુ. તે ભિખારીની વૃત્તિથી ઉછરી મેાટા થયા. પર એક દિવસ તે નિઃપુણ્યકના મામા તેને દુઃખી જાણી તેડવા આવ્યા. તે તેને પેાતાને ઘેર તેડી ગયા, જે દિવસે નિઃપુણ્યક તેના મામાને ઘેર ગયા, તે જ રાત્રે ચારોએ આવી તેના મામાના ઘરને લૂંટી લીધું. તે નિઃપુણ્યક જેના ઘરમાં એક દિવસ રહે તેના ઘરમાં ચારેાની ધાડ, અગ્નિની લાહ્ય અને ઘરના સ્વામીને નાશ ઇત્યાદિ ઉપદ્રવા થતા હતા. આથી આ દુર્ભાગી છે, બળતી ગાડી છે અને મૂર્તિમાન્ ઉત્પાત છે ઈત્યાદિ શબ્દોથી લેાકેા તેની નિંદા કરવા લાગ્યા. આથી તે ઉદ્વેગ પામીને દેશાંતર ચાલ્યા ગયા. ફરતા ફરતા તાપ્રલિમી નગરીને વિષે રહેતા વિનયધર નામના એક શેઠને ઘેર નાકર રહ્યો. જે દિવસે તે રહ્યો, તે જ દિવસે તે શેઠનુ ઘર અગ્નિથી મળીને ભસ્મ થઈ ગયુ. એથી શેઠે તેને શ્વાનની જેમ ઘરની બહાર કાઢી મુક્યો. ‘ હવે શુ કરવુ' ?' એમ મૂઢ અનીને તે પેાતાના કને નિંદવા લાગ્યા, કહ્યું છે કે, ‘ જમ્મૂ ળતિ સવસા, તમુËમિય પથ્થમા ક્રુતિ । दुखं सहइ सवसो निवसइ परवसो तत्तो " ॥ १ ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ “ જે વા સ્વવશ થઈને કમ કરે છે, તેઆને પરવશ થઈને કમ ભાગવવા પડે છે. પણ સ્વવરો જે દુ:ખ ભાગવે છે, તે પરવશ પડતા નથી.’” (૧) તે પછી પેાતાનુ ભાગ્ય બીજે સ્થળે હશે, એવુ' ધારો તે સમુદ્રના તીર ઉપર ગયા, અને તે જ દિવસે એક વહાણમાં બેઠા, ત્યાં રહેલા ધનાવહુ નામના એક ખલાસીની સાથે તે સુખે દ્વીપાંતરમાં આવી પહોંચ્યા. આ વખતે તે હૃદયમાં ફુલાઇ ગયા અને વિચાર કરવા લાગ્યા કે, · હવે મારા ભાગ્યના ઉદય થયા, કારણ કે, હુ· બેઠા છતાં આ વહાણ ભાંગ્યું નહીં કે બુડચું નહીં, અથવા મારા દુદૈવનુ કૃત્ય હમણા મને વિસરી ગયું. હવે વળતી વખતે મને એ ધ્રુવનું સ્મરણ ન થાએ, આ પ્રકારે ચિતવી તે પાછા વળતા વહાણ પર ચડ્યો. દુવે જેમ દઉંડથી પાત્ર ભાગે તેમ તે વહાણને ભાંગી નાંખ્યુ, તેના સેા કટકા થઈ ગયા, તે વખતે નિઃપુણ્યક એક પાટીયાને વળગી મહાક કરી કેટલેક દિવસે સમુદ્રને કાંઠે આવ્યેા. ત્યાં આવેલા એક ગામના ઠાકારને ત્યાં સેવક થઈ ને રહ્યો. તે ડાકારના શત્રુ ભીલાએ તે ગામ ઉપર ધાડ પાડી, અને આ ઠાકારને પુત્ર છે’ એમ ધારી નિઃ પુણ્યકને બાંધીને પેાતાની પલ્લીમાં લઇ ગયા. તે જ દિવસે બીજી પલ્લીના પતિએ આવી તે પલ્લીને નાશ કર્યાં. આથી પેલા ભીલાએ આ કાઇ અભાગીયેા છે એવું માની નિપુણ્યકને પેાતાની પલ્લીમાંથી બહાર કાઢી મુકયેા, 6 ૫૩ આવી રીતે તે નિઃપુણ્યકને ઉપદ્રવાના હેતુ હેાવાથી ખીજા હજારેા ઠેકાણેથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેથી તેણે અનેક જાતના દુઃખા ભાગવ્યા હતા. એક વખતે તે વાંછિતને આપનારા એક ચક્ષના મદિરમાં આવી ચડ્યો. ત્યાં તેણે પેાતાના દુ:ખ નિવેદન કરવાપૂર્વક એકાગ્રતાથી તે યક્ષની આરાધના કરી, એકવીસ દિવસ ઉપવાસ કરતાં તે યક્ષ તેને તુષ્યમાન થયા. યક્ષે પ્રત્યક્ષ દન આપી કહ્યુ: “ ભદ્રે ! અહીં દરાજ સાયકાલે સેાનાના હાર પીંછાંવાળા એક મેટા મેાર આવી મારી પાસે નૃત્ય કરશે, તે નૃત્ય થઈ રહ્યા પછી તેના પીંછાંમાંથી દરરાજ એક એક સેાનાનું પીંછું પડશે, તે તારે ગ્રહણ કરવું....” યક્ષના આવા વચન સાંભળી તે નિઃપુણ્યક ખુશી થયા. પછી ત્યાં રહી તે પ્રતિદિન તે મારના સુવર્ણીના પીંછાંને ગ્રહણ કરવા લાગ્યા. અનુક્રમે તેણે નવસા પીંછાં એકઠાં કર્યાં. હવે તે મારની પાસે સે પીંછાં બાકી રહ્યા. દુદૈવથી પ્રેરાયેલા તે નિઃપુણ્યકે ચિંતવ્યુ કે– હવે એક એક પીંછુ લેવાને માટે આ અટવીમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી આત્મપ્રબંધ કેટલીક વખત રહેવું ? માટે એક સાથે આ બાકી રહેલા સે પીંછાં મુઠ્ઠીમાં ગ્રહણ કરી લઉં.” આવું ચિંતવી તે મોરના બધા પીંછા મુષ્ટિ વડે ગ્રહણ કરવા ગ, તેવામાં તે મેર કાકડાનું રૂપ લઈ ઉડી ગયો અને નિપુણ્યકે જે પૂર્વે નવસે પીંછા ગ્રહણ કરેલા હતા, તે પણ તેની સાથે નાસી ગયા. કહ્યું છે કે – " देवमुल्लंध्य यत्कार्य क्रियते फलवन्न तत् । सरोंऽभश्चातकेनाप्तं गलरंध्रेण गच्छति" ॥ १ ॥ જે કામ દૈવ-કમને ઓળંગીને કરવામાં આવે, તે સફળ થતું નથી. ચાતક (બપૈયો ) સરેવરનું જળ મેળવે છે, પણ તે તેના ગળાના છિદ્રમાંથી નીકળી જાય છે.” (૧) તે નિપુણ્યક “મને ધિક્કાર છે. મેં ફોગટની ઉતાવળ કરી.” એમ ચિતવતો તે વનમાં આમતેમ ભમવા લાગ્યો. તેવામાં એક શાનીમુનિ તેના જોવામાં આવ્યા. તેણે તે મુનિને નમસ્કાર કરી પિતાને પૂર્વભવ પૂછયે. પછી તે મુનિએ તેના પૂર્વભવનું સ્વરૂપ યથાસ્થિત કહી સંભળાવ્યું. તે સાંભળી તેણે પૂર્વભવે દેવદ્રવ્ય વડે કરેલ આજીવિકાના પાપની આલયણે માગી. ત્યારે મુનિએ કહ્યું કે : “ પ્રથમ તો દેવદ્રવ્ય અધિક–અધિક આપવું અને તે આપ્યા પછી તેનું સમ્યક પ્રકારે રક્ષણ અને વૃદ્ધિ પ્રમુખ કરવું–એમ કરવું, તે લાગેલા દુષ્કર્મનો પ્રતિકાર (ઉપાય) છે, અને તેમ કરવાથી જ સર્વ પ્રકારે ભોગ ઋદ્ધિ તથા સુખનો લાભ પ્રાપ્ત થાય છેમુનિના આવા વચન સાંભળી તેણે એવો નિયમ ગ્રહણ કર્યો કે “જ્યાં સુધી પૂર્વે ગ્રહણ કરેલા દેવદ્રવ્યથી હજારગણું દ્રવ્ય ન અપાય ત્યાં સુધી આહાર, વસ્ત્રાદિકના નિર્વાહથી જરાપણ અધિક દ્રવ્ય મારે ગ્રહણ કરવું નહીં.” આવો નિયમ ગ્રહણ કરી તેણે શ્રાવકનો ધમ અંગીકાર કર્યો. તે પછી તે નિપુણ્યક જે જે વેપાર કરવા લાગ્યો, તેમાં તે ઘણું દ્રવ્ય કમાવા લાગ્યા. તે પિતાના આહાર વસ્ત્રના નિર્વાહ જેટલું રાખી બાકીનું દ્રવ્ય દેવકાયમાં આપતો. એમ કરતાં થોડા દિવસમાં તેણે દેવ નિમિત્તે દશ લાખ કાંકણી દ્રવ્ય આપી દીધું. તેટલું દ્રવ્ય આપી તે દેવનો અનૃણી થયો. પછી ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી તે પોતાના નગરમાં આવ્યો. ત્યાં તે સર્વ ધનાઢ્ય શેઠેમાં મહાન શેઠ ગણાય. પિતાના અને પરના કરાયેલા સર્વ ચેત્યોને વિષે પિતાની શક્તિ પ્રમાણે અખંડ ભક્તિપૂર્વક નિરંતર પૂજા–પ્રભાવના કરવા લાગ્યું. અને સમ્યક પ્રકારે દેવદ્રવ્યનું રક્ષણ અને યોગ્યતાપૂર્વક દેવદ્રવ્યની વૃદ્ધિ વગેરે કરી તેણે Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ પપ અરિહંત ભક્તિરૂપ પ્રથમ સ્થાનક આરાધ્યું અને તેથી કરીને તેણે જિનનામ કમ તીર્થંકરનામક ઉપાર્જન કર્યું જ્યારે અવસર પ્રાપ્ત થયો, એટલે તેણે ગીતાથ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે પછી સિદ્ધાંતને અભ્યાસ કરી તે ગીતાર્થ થ. અને તેણે ધમદેશનાથી ઘણાં ભવ્ય જીવોને પ્રતિબંધ કર્યો. છેવટે તેણે અનશન લઈ કાળ કરી સથે સિદ્ધિ વિમાનને વિષે દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં દેવતાની સમૃદ્ધિ ભોગવી મહાવિદેહક્ષેત્રને વિષે તીર્થકરની સંપત્તિ ભેગવી તે મોક્ષપદને પ્રાપ્ત થયો. એ પ્રકારે દેવદ્રવ્યના અધિકારમાં સાગર શેઠની કથા કહેવાય છે, એવી રીતે જિનેશ્વરની ત્રીજી ભક્તિ કહેવામાં આવી. ચેથી ભક્તિ. જે નિધે કરી ભવ્યજી અઠાઈ ઉત્સવ, સ્નાત્ર, ચૈત્યબિંબની પ્રતિષ્ઠા, વગેરે ઉત્સવો કરે તથા શ્રી પર્યુષણ પર્વને વિષે કલ્પસૂત્રની વાંચના પ્રમુખ શાસનની પ્રભાવના કરે, તે જિનશાસનની ઉન્નતિના હેતુ હોવાથી તે પણ જિનપૂજા જ કહેવાય છે. કહ્યું છે કે " प्रकारेणाधिकां मन्ये भावनातः प्रभावनाम् । ___ भावना स्वस्य लाभाय स्वान्ययोस्तु प्रभावना" ॥ १॥ કઈ પ્રકારે ભાવનાથી પ્રભાવના અધિક છે એમ હું માનું છું, કારણ કે, ભાવના પિતાના જ લાભને માટે થાય છે અને પ્રભાવના પોતાના અને બીજાના બંનેના લાભને માટે થાય છે.” (૧) પાંચમી ભક્તિ. તીર્થયાત્રા કરવી એ જિનેશ્વરની પાંચમી ભક્તિ કહેવાય છે. શત્રુંજય, ગિરનાર, અબુદાચલ, અષ્ટાપદ, સમેતશિખર, આદિ સર્વ તીર્થોને વિષે જિનવંદન કરવા અને તે ક્ષેત્રની સ્પર્શનાદિક કરવાને માટે જવું, તે તીર્થયાત્રા કહેવાય છે; એ તીર્થયાત્રા પણ જિનભક્તિ જ ગણાય છે. તે તીર્થોમાં શત્રુંજય તીર્થ સર્વ તીર્થોના રાજા છે અને ત્રણ લોકમાં તેના જેવું બીજુ તીર્થ નથી. " नमस्कारसमो मंत्रः शत्रुजयसमो गिरिः । વીતરામ સેવો ન પૂતો ન ભવિષ્યતિ'' નવકારના જેવો મંત્ર, શત્રુંજયના જે ગિરિ અને વીતરાગના જેવા દેવ થયા નથી, અને થશે નહીં.” (૧) Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી આત્મપ્રબોધ શ્રી શત્રુંજયતીર્થના સ્પર્શ માત્રથી મહાપાપી પ્રાણીઓ પણ સ્વર્ગાદિકના સુખને ભગવનારા થાય છે અને જે પુણ્યવંત પ્રાણીઓ છે, તે અલ્પકાળમાં સિદ્ધિ પદને પામે છે. તેને માટે કહ્યું છે કે " कृत्वा पापसहस्राणि हत्वाजंतुशतानि च । इदं तीर्थ समासाद्य तियचोपि दिवंगताः ॥ १ ॥ एकैकस्मिन् पदे दत्ते शत्रुजय गिरिं प्रति । મોટિ સદગ્ય વાતવેમ્યો વિમુખ્યતે” | ૨ | “હજારે પાપ કરીને અને હજારે પ્રાણીઓને મારીને તિય પણ આ શત્રુંજયતીથને પ્રાપ્ત કરી સ્વર્ગે ગયેલા છે.” (૧) શત્રુંજય પર્વત પ્રત્યે એક એક પગલું ભરવાથી પ્રાણી કડહજાર ભવના પાપમાંથી મુક્ત છે. (૧-૨) તેમ વળી કહ્યું છે કે “છામ ગપાળuળ વ સત્તત્તારૂ | जो कुणइ सत्तुंजे सो तइय भवे लहइ सिद्धि " ।। છઠ ભક્તવડે પાણીથી રહિત સાત યાત્રા શત્રુંજય પર્વત ઉપર કરનાર પ્રાણી ત્રીજે ભવે મુક્તિ પામે છે. વળી આ પ્રકારે જે મનુષ્ય દુલભ મનુષ્યભવ પામીને સિદ્ધાચલ તીર્થની યાત્રા કરીને પિતાનો જન્મ સફળ કરે છે તેને ધન્ય છે! જે પ્રાણી તથા પ્રકારની ગ્ય સામગ્રીના અભાવથી પોતે યાત્રા કરવાની શક્તિ રહીત છે તો પણ અન્ય યાત્રિકોની અનુમોદના કરે છે તેમને પણ ધન્યવાદ છે. જે પ્રાણીઓ શ્રી સિદ્ધાચલને પોતાની દૃષ્ટિએ અવલોકન કરે છે અને પોતાના શરીરના અંગેપગે વડે સ્પર્શે છે તેમજ અષભાદિ દેવોનું અર્ચન કરે છે તેઓ પણ અનેકશઃ સ્તુતિપાત્ર છે. પરપ્રતિ યાત્રા સંબંધે ઉપદેશ આપતાં નીચે મુજબ કહે છે. वपुः पवित्रीकुरुतीर्थयात्रया; चित्तपवित्रीकुरु धर्म वांछया । वित्तं पवित्रीकुरु पात्र दानतः कुलं पवित्री कुरु सचरित्रतः ॥ અર્થ-તીર્થયાત્રા વડે શરીરને પવિત્ર કરે, ધર્મ ઈચ્છા વડે ચિત્તને પવિત્ર કરે, દ્રવ્યને સુપાત્રદાન વડે પવિત્ર કરે અને ઉત્તમ આચારના પાલન વડે ફળને પાવન કરો. આ પ્રકારે ઉપદેશ આપ્યા કરે તથા મુક્તિનગર પ્રતિ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૫૭ પ્રયાણ કરવા ઇચ્છતા લોકોને સુખે કરીને આરહણ કરવાને માટે ઉત્તમ પગથીયારૂપ વિમલાચલતીર્થને હું કથારે નેત્રયુગલ વડે નીરખીશ તેમજ સ્વશરીર વડે ક્યારે હું તે તીર્થાધિરાજને પશવા ભાગ્યશાળી થઈશ. આ મારો જન્મ તીર્થના દર્શનાદિ વિના ફેકટ જાય છે એ રીતે ચિત્તમાં ભાવના ભાવે છે તેવા પ્રાણીઓ પોતાના સ્થાનકે રહેલા છતાં પણ તીર્થયાત્રાના મહાફળને પામે છે. જેઓ છતી સામગ્રીએ યાત્રા કરતા નથી તેઓ દીધ સંસારી જાણવા. શ્રી શત્રુંજયગિરિ ઉપર થોડું પણ કરેલું પુણ્ય મહાફળદાયક થાય છે, કહ્યું છે કે " नवि तं सुवन्नभूमिभूसण दाणेण अन्नतिथ्थेसु । जं पावइ पुण्णफलं पूयाप्हवऐए सत्तुंजे" ॥ १ ।। અન્ય તીર્થોમાં સુવર્ણ, ભૂમિ અને આભૂષણોના દાન કરવાથી જે પુણ્ય થતું નથી, તે પુણ્ય શત્રુંજયતીથ ઉપર પૂજા અને ન્હાવણ કરવાથી થાય છે.” (૧) વળી તીર્થયાત્રા કરનારા પ્રાણીઓએ યાત્રા વખતે ભૂમિ સંથાર, શીલત્રત અને એકાહાર પ્રમુખ છ વાનાં કરવાના છે. અને તેમ કરીને રહેવાથી ત્યાં તીર્થયાત્રાનો પ્રયાસ વિશેષ ઈષ્ટફળને આપનાર થાય છે. તે છવાનાં ને છરી કરીને કહે છે. છરીકાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે. " एकाहारी भूमिसंस्तारकारी पद्भ्यां चारी शुद्धसम्यक्त्वधारी, यात्राकाले यः सचित्तापहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी" ॥ १ ।। યાત્રા વખતે જે વિવેકી પુરૂષ એકાહાર–એક વખત આહાર કરનાર, ભૂમિ સંસ્તારકારી-ભૂમિ ઉપર સંથારો કરનાર, પગ વડે ચારી-ચાલનાર, સચિરાપહારી-સચિત વસ્તુનો ત્યાગ કરનાર અને બ્રહ્મચારી-બ્રહ્મચર્ય પાળનાર રહે છે તે પુણ્યાત્મા કહેવાય છે.” (૧) વળી કહ્યું છે કે, "श्री तीर्थपाथरजसा विरजी भवंति, तीर्थेषु बंभ्रमणतो न भवे भ्रमंति, द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः पूज्या भवंति जगदीशमथार्चयंतः ॥ १ ॥ ભવ્ય પ્રાણીઓ તીર્થના માર્ગના રજવડે વિરજ પાપ-રહિત થાય છે તીર્થોમાં ભ્રમણ કરનારાઓ આ સંસારમાં ભ્રમણ કરતા નથી. જેઓ તીર્થક્ષેત્રમાં દ્રવ્યને વ્યય કરે છે, તેઓ સ્થિર સંપત્તિવાળા થાય છે અને ત્યાં જગત્પતિને પૂજનારાઓ બીજાઓને પૂજવા યોગ્ય થાય છે. (૧)” Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી આમપ્રબોધ આ પ્રમાણે તીથ સેવાનું મહાફળ જાણીને ભવ્ય જીવોએ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થની યાત્રાને વિષે આદર સહિત થવું. અને તેમાં પોતાનું દ્રવ્ય સફળ કરવું. વળી તીર્થની યાત્રા કરવાને ઇચ્છતા એવા બીજા યાત્રાળુઓને શબળ (ભાનુ) આપવા વગેરેની સહાય કરવી, તીર્થયાત્રા કરનાર ધનશેઠની જેમ પોતાની શાક્ત પ્રમાણે તીર્થની ઉન્નતિ કરવી, લધુતા કરવી નહીં. તે વિષે ધનશેઠની કથા. હસ્તિનાગપુર નગરને વિષે અનેક કેટી દ્રવ્યને સ્વામી ધનશેઠ નામે એક પરમ શ્રાવક હતો. એક દિવસે રાત્રે ધર્મ જાગરણ કરતાં તેણે પિતાના મનમાં આ પ્રમાણે ચિતવ્યું. “હું નિશ્ચ પૂર્વજન્મના પુણ્યને લીધે આ મનુષ્યજન્મ પામ્યો છું. તે સાથે આ ક્ષેત્ર, ઉત્તમકુળ, રૂપ અને લક્ષ્મીના સમૂહને પ્રાપ્ત થયો છું. તેમ વળી જેમ મોટા પુણ્યના ઉદયથી રંક પુરૂષ નિધાનને પ્રાપ્ત કરે તેમ હું શ્રી જિનેશ્વરે કહેલા ધમને પામ્યો છે. પણ જ્યાં સુધી શ્રી વિમલાચલ અને રેવતાચલ આદિ તીર્થમાં રહેલા શ્રી આદીશ્વર પ્રભુ તથા નેમિનાથ પ્રભુ વગેરે તીર્થકરોના બિબના દશન, વંદન, અને પૂજનાદિ સત્કૃત્યો મેં કર્યા નથી, ત્યાં સુધી આ સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થવાથી શું ? તેમજ આ વૈભવથી પરિપૂર્ણ એવા કુટુંબ, ગૃહ વગેરે પ્રાપ્ત થયા, તે તે શા કામના ?” આ પ્રમાણે ચિતવી પ્રભાતકાળે રાજાની આજ્ઞા લઈ તેણે હસ્તિનાગપુર નગરમાં ઉદઘોષણા કરી મોટો સંઘ એકઠો કર્યો. પછી શુભ દિવસે તે મોટા સંઘની સાથે હસ્તિનાપુર બહાર નીકળ્યો. અને તેણે શાસનના અધિપતિ શ્રી વીરપ્રભુના ચૈત્યને સાથે લીધું. માગમાં ઠેકાણે ઠેકાણે મટી સમૃદ્ધિથી ચૈત્યોને પૂજતો, જીણું ચૈત્યોનો ઉદ્ધાર કરતો, મુનિરાજના ચરણકમળને વંદન કરતા, સ્વામિવાત્સલ્ય કરતો અને કરુણાથી દીનજનોને નિરંતર વાંછિત દાન આપતો તે ધનશેઠ અનુક્રમે શત્રુંજય પર્વત પાસે આવી પહોંચ્યા. તે ગિરિ પર આરૂઢ થયો અને ત્યાં આદીશ્વર પ્રભુને મોટી સમૃદ્ધિથી નમન પૂજન કરી અઠ્ઠાઈ ઉત્સવ આદર્યો. તે સિદ્ધક્ષેત્રને સ્પર્શી, વંદન, પૂજન અને ભેટ વગેરે કરી તેણે પિતાના જન્મને સફળ કર્યો. તે પછી તે ધનશેઠ ગિરનાર પર્વત ઉપર આવ્યા. ત્યાં મુખ્ય ચેત્યને વિષે યાદવકુળના મંડનરૂપ અને સર્વ બ્રહ્મચારીઓના સમુહમાં મુગટ સમાન એવા શ્રી નેમિનાથ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યો. તે પછી સુગંધી Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૫૯ જલ વડે પ્રભુને હરણ કરાવી ઉત્તમ બાવન ચંદનનું વિલેપન કરી સારા ઉત્તમ વસ્ત્રોથી અને મણિ સુવર્ણ તથા રત્નો આભરણેથી શ્રી નેમિપ્રભુના બિબને ભૂષિત કર્યું. તે પછી પ્રભુના કંઠમાં પંચવણ પુષ્પમાલા આરોપિત કરી, તેમની સમીપે અષ્ટમંગલનું આલેખન કરી શ્રીફળને દકિત કર્યું. પછી ધૂપને ઉલેપ, દીપક, છત્ર, ચામર અને ચંદરવા પ્રમુખ સ્થાપી મોટી વજા ચડાવી. ઈત્યાદિ અનેક પ્રકારની પૂજા કરી ભક્તિથી ઉલ્લાસિત એવા રોમાંચને ધારણ કરતે તે ધનશેઠ જેવામાં શ્રી નેમિઝમુના મુખકમળને અવેલેકતે હતો, તેવામાં મહારાષ્ટ્ર દેશના મધ્યભાગે આવેલા મલયપુરનગરથી શ્વેતાંબર સાધુઓનો દ્રષી, દિગંબરમતને ભક્ત વરુણ નામને એક કોડપતિ શેઠ પોતાના સંઘને લઈ ત્યાં આવી ચડ્યો. અહીં ધનશેઠે કરેલી પ્રભુ પૂજાને દેખી તે વરુણશેઠના હૃદયમાં ઠેષ ઉત્પન્ન થઈ આવ્યા. તે રોષાતુર થઈ ને આ પ્રમાણે ધનશેઠ પ્રત્યે બોલ્ય. તત્ત્વથી વિમુખ એવા શ્વેતાંબર શ્રાવકોએ નિગ્રંથોમાં શ્રેષ્ઠ એવા આ ભગવાનને સગ્રંથ કેમ કર્યા? પરિગ્રહવાળા કેમ બનાવ્યા ? આ પ્રમાણે કહી તે મિથ્યા બુદ્ધિવાળા વરુણશેઠે તરત જ ઉતાવળા થઈ પ્રભુ ઉપર ચડાવેલા વસ્ત્ર, આભૂષણ, પુષ્પમાળા વગેરેને બિબ ઉપરથી દૂર કરાવ્યા. અને હાથી પગલાંના જલવડે તે જિનબિંબની પખાળ કરાવી આ વખતે જિનેશ્વરદેવની અવિધિઆશાતના કરનારા તે વરુણશેઠની સાથે ધનશેઠને ઘણે વચન-વિવાદ થયો. તે પછી તે બંને સંઘપતિઓ પરસ્પર આમ રાખી પોતપોતાના પરિવાર સાથે તત્કાળ પર્વત ઉપરથી નીચે ઉતર્યા અને વિક્રમરાજાના ગિરિનગર નામના નગરની સમીપે આવી પહોંચ્યા. ત્યાં તે બંનેની વચ્ચે પોતપોતાની પર્વદા કરી. પિતપોતાના તીથની સ્થાપના કરવા મહાન વાદવિવાદ થયો. રાજા વિક્રમે આ તેમનો વૃત્તાંત લોકોના મુખેથી સાંભળે એટલે પોતે રાજા તેમની પાસે આવ્યો અને તેમને વાદવિવાદ કરતાં અટકાવી કહ્યું કે, “હું તમારે વાદ કાલે સવારે દૂર કરીશ. હમણાં કોઈ એ કદાગ્રહ કરવો નહીં.” આ પ્રમાણે કહી રાજા વિક્રમ પિતાને સ્થાને ચાલ્યો ગયો. રાજા ગયા પછી તેઓ બંને સંઘપતિઓ પણ પિતાના સ્થાને ગયા. આ વખતે ધનશેઠ પ્રભાતે કોનું તીર્થ સ્થપાશે ! એવી ચિંતા કરવા લાગ્યો અને તેથી તેને નિદ્રા આવી નહીં. તેણે પિતાના ચિત્તને શાસનદેવીના દયાનમાં લગાવ્યું. તેવામાં શાસનદેવી પ્રત્યક્ષ પ્રગટ થઈને નીચે પ્રમાણે બેલી" वरसिठजिठ सुपठइसमयलद्धठाभयनठमामणागविनिययमणे कुणसु दुखामिणं" ॥१॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી આમપ્રબોધ પ્રધાન અને મોટામાં મોટા ધમને તથા આગમને તું પામે છે, એટલે હવે તારે ભય નષ્ટ થયેલો સમજજે તેથી મનમાં જરાપણ દુઃખ ધરવું નહીં. અને મનને નિશ્ચિંત રાખવું.” (૧) " चिइवंदणमझगाहं अजितसेलइच्चाई पखिविय निवसहाए जयं धुवं तुज्झ gifમ '' || ૨ | જે ચૈત્યવંદનના મધ્યમાં” “જ્ઞતસિ’ એ ગાથા છે. તે પ્રક્ષિપ્ત ગાથા છે; એમ તેના કહેવાથી તેને રાજા વિક્રમની સભામાં અવશ્ય જયલક્ષમી અપાવીશ. (૨) આ વાત સાંભળી ધનશેઠ હર્ષિત થઈ ગયું. પછી તેણે રાત્રિને સુખેથી નિગમન કરી પ્રભાત થતાં રાજા વિક્રમે તે બંને સંઘપતિઓને પોતાની સભામાં પરિવાર સહિત બોલાવ્યા. તેઓ રાજસભામાં આવ્યા અને રાજાની આજ્ઞાથી તે બંને પક્ષકાએ પિતપતાનો વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી રાજા વિક્રમ બોલ્યા: “સંઘપતિએ, તમે બંને જૈન આગમના જ્ઞાતા છે; જનધર્મના શ્રદ્ધાળુ છે અને જિનશાસનના પ્રભાવક કરવાને વિષે પ્રવીણ દેખાઓ છે, તેમ છતાં તમે આવું અઘટિત કાય કેમ આરંભ્ય છે? પ્રથમ ધનશેઠે નમ્રતાથી કહ્યું: “રાજેન્દ્ર, અમે અમારા તીથમાં વસ્ત્ર–આભૂષણોએ કરી જિનપૂજા કરીએ છીએ, તેને આ દુષ્ટ બુદ્ધિવાળે શેઠ શા માટે વિનાશ કરે છે? ત્યારે વરુણશેઠ જણાવ્યું : “સ્વામી ! અમે અમારી તીર્થને વિષે કોઈને અવિધિઆશાતના નહીં કરવા દઈએ. આ પ્રમાણે બંનેના વચન સાંભળી રાજાએ સંશય લાવીને કહ્યું : “આ તમારા બંનેમાં કેનું તીથ હશે, એ શી રીતે જાણવામાં આવે? ધનશેઠે કહ્યું: “સ્વામી ! આ તીથ અમારું જ છે કારણ કે, અમારા ચૈત્યવંદનની અંદર “રૂતિસિ” ઇત્યાદિ ગાથા લાંબા વખતથી ચાલી આવે છે. જે આપને તેમાં શંકા રહેતી હોય તે આ અમારા સંઘમાંથી બાળક, તરુણ, અને વૃદ્ધમાંથી ગમે તેની પાસે ચૈત્યવંદન સૂત્ર બેલા, એટલે આપને ખાત્રી થશે.” વરુણ શેઠે કહ્યું : “મહારાજ ! આ નવીન ગાથા રચી આ કપટી શેઠ પોતાના બધા સંધને વખતે શીખવતે ન હોય? તે શી ખબર પડે?” વરુણ શેઠના આ વચન સાંભળી રાજાએ પિતાને ખાત્રી કરવાને માટે એક સેવકને પવનગતિ નામની ઊંટડી ઉપર બેસાડી પોતાના શહેરની નજીક રહેલા શ્રેણી પલ્લી નામના ગામમાંથી શીલાદિક ગુણો વડે પ્રસિદ્ધ, ઉત્કૃષ્ટ જૈન ધર્મના Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૬૧ જાણ એવા ધનશેઠની એક પુત્રીને તત્કાળ ત્યાં બોલાવી. તે શેઠપુત્રી ત્યાં આવી એટલે રાજાએ શ્વેતાંબર સંઘની સમક્ષ તેણીને પૂછયું : “બહેન તને ચૈત્યવંદન આવડે છે? તેણીએ કહ્યું : “સ્વામી ! તે મને સારી રીતે આવડે છે.” રાજાએ કહ્યું : “ત્યારે તું તે સરવર કહી સંભળાવ.” રાજાની આજ્ઞાથી તે બાળાએ અતિ ગંભીર સ્વરથી પ્રથમ સંપૂર્ણ ચૈત્યવંદન ત્યાં સુધી કહ્યું કે, જ્યાં સુધી નીચેની ગાથા બેલવામાં આવી. " अजितसेलसिहरे, दिखानाणं निसि हिया जस्स । તે ઘમ્મર , ગરિકનેમિ નામંaifમ ” I ? | આ ગાથા સુધી જ્યારે તે બાળા ચૈત્યવંદન બેલી, તે સાંભળી સવ પરિવાર સહિત રાજા વિક્રમનું હૃદય હર્ષથી ઉલ્લસિત થઈ ગયું. તત્કાળ તે પ્રસન્ન થઈ બોલ્યા: “આ શ્વેતાંબર સંઘ જ છે. નિશ્ચયથી આ તીર્થ તેનું જ છે.” રાજાના આ વચન સાંભળી હારી ગયેલે વરુણ શેઠ લોકોના મુખથી પોતાની નિંદા અને ધનશેઠની પ્રશંસા સાંભળતો કચવાતે મને પોતાનો સંઘ લઈ ચાલ્યા ગયા. અને પોતાને સ્થાને આવ્યું. ત્યારથી એ ગાથા ચૈત્યવંદનની અંદર અદ્યાપિ ગણાય છે. જોકે આ ગાથા અવિરતિ દેવતાએ રચેલી હોવાથી વિરતીવોને ભણવી અયુક્ત છે, તે પણ તે શાસનની ઉન્નતિની હેતુરૂપ છે, તેથી પૂર્વાચાર્યોએ-ગીતાથ પંડિતાએ તેનો નિષેધ કરેલ નથી; તેથી સજ્જન ભવિજનોએ તે અવશ્ય ભણવા યોગ્ય છે. તેમ વળી તેવા પૂર્વાચાર્યોના આચરણને જે અન્યથા કરે છે, તેને આગમને વિષે દંડ આપ કહ્યો છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ સુયગડાંગ સૂત્રની નિયુક્તિમાં તથા અધ્યયનમાં આ પ્રમાણે કહ્યું છે "आयरियपरंपरएण आगयं जो उच्छेयबुद्धिए कोविय इच्छे य वाइजमालिनाસંતનશિહિ” ? | - આચાર્યની પરંપરાએ આવેલાનો જે ઉછેદ કરે છે, તે જમાલિની પેઠે અનેક દુઃખને સહન કરે છે.” (૧). તે પછી જનો વિજય થયો છે, એવા તે ધનશેઠને વિક્રમ રાજાએ સારો સત્કાર કર્યો અને ઘણું સન્માન આપી તેને વિદાય કર્યો. પછી ધનશેઠ પોતાના સંઘની સાથે ફરીવાર ગિરનાર પર્વત ઉપર આવ્યો અને ત્યાં શ્રી નેમિપ્રભુની Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબોધ ઉત્તમ વસ્ત્રાભરણે અને પુષ્પોથી પ્રથમના કરતાં વિશેષ પૂજા કરી. તેણે ત્યાં વાચકોને અગણિત દાન આપી અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. પછી પોતે પિતાને સંઘને સાથે લઈ ત્યાંથી નીકળે અને અનુક્રમે માર્ગે ચાલતાં હસ્તિનાપુર આવી પહોંચ્યા. ત્યાં રાજા વગેરે પ્રજાજને તે ધનશેઠનું ભારે સન્માન કર્યું. તે પછી ધનશેઠ ચિરકાલ સુધી શ્રાવક ધર્મને પાળી અને અનેક પ્રકારે જિનશાસનની પ્રભાવના કરી અંતે સદ્ગતિનો ભાજન બન્યો હતો. આ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાયથી આ ધનશેઠની કથા દ્વારા પાંચમી ભક્તિ કહેલી છે, જેની અંદર પાંચ પ્રકારની પૂજા કહેવામાં આવી છે. આઠ પ્રકારની પૂજા. હવે આઠ પ્રકારની પૂજા કહે છે, તેને માટે કહ્યું છે કે – “वरगंधधूवचुरखएहिं कुसुमेहिं पवरदीवहिं । नेवजफलजलेहिय, जिणपूयाअट्टहा होइ" ।। १ ॥ (૧) ઉત્તમ ગંધ-ચંદનાદિક દ્રવ્ય, (૨) અગરૂપ્રમુખ સુગંધી ધૂપ, (૩) અખંડિત અક્ષત . (૪) પંચવણ પુષ્પો, (૫) નિમલ ઘતથી પ્રેરિત સુવર્ણ મણિમય પાત્રવાળે દીપક, (૬) લાડવા પ્રમુખ નૈવેદ્ય, (૭) શ્રીફળ પ્રમુખ ફળ, અને (૮) નિમળ પવિત્ર જળ એમ આઠ પ્રકારે પૂજા કહેવાય છે. તે અષ્ટ પ્રકારી પૂજાનું ફળ નીચે પ્રમાણે કહે છે " अंगगंधसुवन्नवन्न रुवं सुहं च सोहगं । पावइ परम पियं पिहु, पुरिसो जिणगंधपूयाए ॥ ३१ ॥ जिण पूयणेण पुंसो होइ सुगंधोसुगंध धूवेण । दीवेण दित्तमंतो, अखओ अखएहिं तु ।। ३२ ॥ पूयई जो जिणचंदं, तिणिवि संझासु पवर कुसुमेहिं । सो पावइ सुर सुखं कमेण मुखं सया सुखं ॥ ३३ ॥ दीवाली पव्वदिणे, दीवं काऊण बद्धमाणग्गे । जो ढोयइ वरसफले, वरसंसफलं भवे तस्स ॥ ३४ ॥ ढोयइ बहु भत्ति जुओ, नेवजं जो जिणंद चंदाणं । भुजइ सो वरभोए, देवासुरमणुअनाहाणं ॥ ३५ ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૩ जो ढोयइ जलभरियं कलसं भत्तिइवीयरागाणं ।। સો વાવરૂ પરમાર્થ સુપર્શ ભાવમુદ્રાણ” || રૂદ્દ || પુરુષ જિનની ગંધપૂજા કરવાથી સુગંધી અને સુવર્ણવણ રૂપવાળી શરીરને પામે છે. તથા સૌભાગ્ય, સુખ અને અનુક્રમે મેક્ષસુખને પ્રાપ્ત કરે છે.” (૩૧) સુગંધી ધુપ વડે જિનપૂજા કરવાથી પુરુષ સુગંધી થાય છે, દીપપૂજા કરવાથી દીપ્તિવાળે-તેજસ્વી અને અક્ષત પૂજાથી અક્ષય સુખવાળો થાય છે. (૩૨) જે પુરૂષ ત્રણે કાળ ઉત્તમ પ્રકારના પુષ્પથી જિનપૂજા કરે છે, તે દેવતાના સુખ પામી અનુક્રમે સદા સુખવાળા મેક્ષને પ્રાપ્ત કરે છે. (૩૩). દીવાળીના પર્વને વિષે શ્રી વર્ધમાન પ્રભુની પાસે દીપક પ્રકટી ઉત્તમ ફળને મુકે, તે પુરૂષનું આખું વર્ષ સફળ થાય છે. (૩૪) જે પુરુષ ઘણું ભક્તિવાળે થઈ શ્રી જિનચંદ્રને નૈવેદ્ય ધરે છે, તે પુરુષ દેવ, અસુર અને મનુષ્યોના સ્વામીના ભોગને ભોગવે છે. (૩૫) જે પુરૂપ ભક્તિથી શ્રી વીતરાગ પ્રભુને જળનો ભરેલ કળશ ઢોળે, તે પુરુષ ભાવ શુદ્ધિ વડે શ્રેષ્ટ થઈ ઉત્તમ એવા મોક્ષપદને પામે છે. (૩૬) ઉપર પ્રમાણે વિવિધ પ્રકારે કહેલી જિનપૂજા ભવ્ય પુરુષોએ મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક કરવી. જે જિનભક્તિ શુદ્ધ ભાવથી કરી હોય, તે થોડી હોય તે પણ મેટા ફળને આપનારી થાય છે તે વિષે કહ્યું છે કે " यास्या म्यायतनं जिनस्य लभते ध्यायंश्चतुर्थ फलं । षष्ठं चोत्थित ऊद्यतोऽष्टममयो गंतुं प्रवृत्तोऽध्वनि ॥ श्रद्धालुर्दशमं बहिर्जिनगृहा प्राप्तस्ततो द्वादशं । मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवास फलम् " ॥ १ ॥ હું જિનમંદિરમાં જઈશ એવું ચિતવવાથી પુરૂષને એક ઉપવાસનું ફળ મળે છે. અને ત્યાં જવાને ઉઠે ત્યારે છઠ તપનું ફળ મળે છે. જ્યારે તે પ્રત્યે માર્ગે ચાલવા માંડે ત્યારે અષ્ટમનું ફળ મળે છે. જિનગૃહની બહાર નજીક આવે ત્યારે ચાર ઉપવાસનું ફળ મળે છે. ચૈત્યમાં આવે ત્યારે પાંચ ઉપવાસનું ફળ મળે છે, ચૈત્યની મધ્યે આવે ત્યારે પંદર ઉપવાસનું ફળ મળે છે. અને જિનેશ્વરના દર્શન કરે ત્યારે માપવાસનું ફળ મળે છે.” (૧) Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબંધ અહીં તેવી જ રીતની ભાવશુદ્ધિ તે મુખ્ય કારણ સમજવું. એવી રીતે આઠ પ્રકારની પૂજા કહેલી છે. આદિ શબ્દથી સત્તર પ્રકારની અને એકવીસ પ્રકારની પૂજા પણ કહેવાય છે. તે આ પ્રમાણે " न्हवण विलेवण वच्छजुग, गंघारुणं च पुषफरोहणयं । માઢાળ વનય, પુત્ર પહાના કામમાં ૫ ૨૭ || माल कलावंस घरं, पुष्फ पगरं च. अष्ट मंगल यं । ધૂવો નટ્ટ વ તા બળથે ” | ૨૮ છે. (૧) નિર્મલ જલ વડે સ્નાન, (૨) ચંદનાદિક વડે નવ અંગે નવ તિલક, (૩) વસ્ત્ર યુગલ પહેરાવવા, (૪) વાસ ચૂર્ણને પ્રક્ષેપ, (પ) વિકસ્વર પુષ્પ ચડાવવા, (૬) પ્રભુ કંઠે ગુંથેલ પુષ્પમાળાનું આરોપણ. (૭) પંચવણ પુષ્પ વડે સવ અંગે શભા કરવી–અર્થાત ફૂલની આંગી રચવી, (૮) કપૂર, કૃષ્ણગઢ પ્રમુખ સુગંધી દ્રવ્ય વડે પૂજન કરવું, (૯) ધજા ચડાવવી. (૧૦) છત્ર, મુગટ વગેરે આભૂષણો પહેરાવવા, (૧૧) પુષ્પનું ગૃહ કરવું, (૧૨) પ્રભુની આગળ પાંચવણ પુપોને ઢગલે કરવો, (૧૩) અક્ષત વગેરે અષ્ટમંગલ આલેખવા, (૧૪) સુગંધી ધૂપ ઉખેવો, (૧૫) ગીત-ગાન કરવા, (૧૬) અનેક પ્રકારના નૃત્ય કરવાનાટક કરવા, (૧૭) અને શંખ, નગારા વગેરે વાજિંત્રો વગાડવા એ સત્તર પ્રકારની પૂજા કહેવાય છે.” એકવીશ પ્રકારની પૂજા નીચે પ્રમાણે કહેલી છે– “farifહમા પૂણા, મેથા રૂાસ નીરવાડ્યું भूसणपुष्फो वासं, धूवं फलदीव तंउलयं ।। २९ ॥ नेवजं पत्त पूगी, वारि सुवच्छं च छत्त चामरय । વારિકા નકું. યુરોસ યુઠ્ઠ થી” એ રૂ૦ / (૧) સ્નાન, (૨) ચંદન, (૩) આભૂષણ, (૪) પુષ્પ, (૫) વાસક્ષેપ, (૬) ધૂપ, (૭) ફલ, (૮) દીપક, (૯) અક્ષત, (૧૦) નવેધ, (૧૧) પાન, (૧૨) સોપારી, (૧૩) જલ, (૧૪) વસ્ત્ર, (૧૫) છત્ર, (૧૬) ચામર, (૧૭) વાજિંત્ર, (૧૮) ગીત, (૧૯) નાટક, (૨૦) સ્તુતિ અને (૨૧) ભંડારની વૃદ્ધિ. એ પ્રમાણે એકવીશ પ્રકારની પૂજા કહેવાય છે. તે સિવાય એક આઠ વગેરે બીજા પૂજાનાં ઘણા ભેદો કહેલા છે તે બીજા શાસ્ત્રીય ગ્રંથોથી જાણી લેવા. એવી રીતે ચૈત્ય વિનયની અંદર આવેલ Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૬૫ દસ પ્રકારના વિનય માંહ્યલે આ વિનયનો ત્રીજો ભેદ કહેવામાં આવ્યો. બાકીના વિનયના બીજા ભેદોની સવિસ્તર વ્યાખ્યા પંડિતાએ બીજા મોટા ગ્રંથોમાંથી જાણું લેવી. સમ્યકત્વની ત્રિવિધ શુદ્ધિ. અનુક્રમે સભ્યત્વની ત્રણ પ્રકારની શુદ્ધિની વ્યાખ્યા કરે છે. (૧) જિન, (૨) જિનમત અને (૩) જિનમતને વિષે સ્થિત. એ સમ્યક્ત્વની ત્રિવિધ શુદ્ધિ છે. જિન એટલે શ્રી વીતરાગ. જિનમત એટલે સ્યાપદે કરીને યુક્ત એવા તીર્થંકર પ્રણુત, યથાસ્થિત જીવ–અજવાદિ તત્ત્વો, અને જિનમતને વિષે સ્થિત. એટલે જેમણે જિનતીર્થકરના આગમને અંગીકાર કરેલ છે, એવા મુનિ મહારાજા વગેરે એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. એ જિન, જિનમત અને જિનમતને વિષે સ્થિત કહેવાય છે. એ કહેવાનો આશય એવો છે કે, એ જિનાદિ ત્રણને મુકી બાકીના એકાંત વાદરૂપ ગ્રહ કરીને ગ્રાસિત થયેલા આ સંસારને વિષે ચરારૂપ છે. એટલે જિનાદિક ત્રણ જ આ જગતમાં સારરૂપ છે, બાકીના સર્વે અસારરૂપ છે. આવા પ્રકારની વિચારણથી સમ્યક્ત્વની નિર્મળતા થાય છે. તેથી તે સમ્યકત્વની શુદ્ધિ કહેવાય છે, તે સમ્યકત્વની શુદ્ધિ આગમને વિષે બીજી રીતે પણ કહેલી છે. તે આ પ્રમાણે " मणवयाकायाणं सुद्धि सम्मत्त साहणा तथ्थ । मणसुद्धि जिण जिणमय वजमसारं मुणइ लोयं ।। १ ॥ तिथ्थंकर चलणाराहणेण जं मझसिज्झई न कजं । पच्छेमि तथ्य ननं देव विसेसं च वयसुद्धि ॥ २ ॥ छिजंतो भिजतो पिलिजंतोविडज्झमाणो वि। નિવર્ષા સેવવાળ નમદ્દ લો ત તળુમુદ્ધિ” | રૂ . મન, વચન અને કાયા એ ત્રણે કરીને કરાતી જે શુદ્ધિ, તે સમ્યકત્વની સાધનભત થાય છે. એટલે મન, વચન તથા કાયાની શુદ્ધિથી જ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, જ્યારે જીવ જિનમત સિવાય આ સમગ્ર લેકને અસારપણે માને છે, ત્યારે તે પહેલી મન શુદ્ધિ કહેવાય છે. શ્રી તીથ કરદેવના ચરણકમળનું આરાધન કરીને માર કાર્ય સિદ્ધ થયું નથી, તો પછી બીજા દેવના આરાધનથી Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રધ મારું કાય શી રીતે સિદ્ધ્ થાય ? અર્થાત્ ન જ થાય; તેથી હું તીથકર સિવાય બીજા દેવની આરાધના નહિ કરુ. આ પ્રમાણે પેાતાના મુખે કહેવુ', એ બીજી વચનશુદ્ધિ કહેવાય છે. જે શસ્ત્ર વગેરેથી છેદાતા હાય, ભેદાતા હાય, પીડાતા હાય અને મળતા હાય, છતાં બીજા દેવને જરાપણ કાયાથી તમે નહિ, તા ત્રીજી કાયશુદ્ધિ કહેવાય છે” આ પ્રકારે બીજી રીતે પણ સમ્યક્ત્વની ત્રણ પ્રકારની શુદ્ધિ કહેલી છે. પાંચ દૂષણ. (૧) શંકા એટલે રાગ-દ્વેષથી રહિત, યથાર્થ ઉપદેશના કરનાર અને સન્ન એવા જિનેશ્વરના વચનને વિષે સશય એ શંકા સભ્યને બાધિત કરનારી છે, તેથી તે સમ્યક્ત્વનુ પહેલુ દૂષણ કહેવાય છે. તેથી સમ્યક્ત્વ દર્શીનીઓએ એ શંકાના સસ્થા પરિહાર કરવા જોઈએ. વળી તે શ`કાથી લાકામાં પણ માણસ પેાતાના કાયને સિદ્ધ કરી શકતા નથી. શ`કાલુ માણસનું કાર્ય નાશ પામી જાય છે, જે નિઃશંક રહેનારા છે, તેઓના કાય અવશ્ય સિદ્ધ થયેલા દેખાય છે. તે વિષે એ વ્યાપારીનુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. શકા ઉપર એ વ્યાપારીઓનું દૃષ્ટાંત કાઈ એક નગરીમાં બે વ્યાપારીઓ રહેતા હતા. તેએ બંને કાઇ પૂર્વકના યાગથી જન્મથી જ દરદ્રી હતા. એક વખત તે જ્યાં ત્યાં ભમતા હતા તેવામાં કાઈ સિદ્ધ પુરુષ તેમના જોવામાં આવ્યેો, તેને જોઇ સપત્તિની સિદ્ધિ કરવાને માટે તેએ અને તે સિદ્ધ પુરુષની સેવા કરવા લાગ્યા. એક દિવસે તેમની સેવાભક્તિથી પ્રસન્ન થયેલા તે સિદ્ધ પુરુષે તે બંનેની વચ્ચે એ કથાઓ (મ‘ત્રિત વસ્રો) આપી અને તેણે આ પ્રમાણે કહ્યું : “વેપારીઆ, આ બંને કથા ચમત્કારીક છે, તમારે તેને કંઠને વિષે ધારણ કરવી. છ માસ સુધી આ કંથા તમે ધારણ કરશેા, એટલે પછી દરરાજ તે કથા તમાને પાંચસે સાલૈયા આપશે.” સિદ્ધ પુરુષના આ વચને સાંભળી તે અને વેપારીએ તે ક‘થાએ લઇ પાતપેાતાને સ્થાને આવ્યા, તે અનેમાંથી એક વ્યાપારી શકાશીલ હતા, તેણે વિચાર કર્યાં કેઃ “ આ કથા છ માસ સુધી ધારણ કર્યાં પછી ફલ આપશે, એની શી ખાત્રી ? ” એવી શક લાવી તેણે તે કથાના ત્યાગ કરી દીધે, બીજાએ એવી શકા કરી નહિ, તેણે નિઃશક થઈ અને લેાકલજ્જાને છેડી દઈ તે કથાને છ માસ સુધી ધારણ કરી. આથી તે કથાના પ્રભાવથી તે મેટી Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ સમૃદ્ધિવાળે શેઠ બની ગયો. તેની આવી સમૃદ્ધિ જોઈ પેલા કથાના ત્યાગ કરનારા વ્યાપારીને યાજજીવિત પશ્ચાત્તાપ થયા . ધનાઢય અને વ્યાપારી યાવજજીવિત સુખી, ભોગી અને દાની થયા હતા.” આ દૃષ્ટાંત ઉપરથી સમજણ લઈ ભવ્ય પુરુષોએ ઉત્તમ વસ્તુમાં જરાપણ શંકા ન કરવી જોઈએ. કાંક્ષા” એટલે અન્ય દશનનો અભિલાષ. તે ઉત્પન્ન થવાથી પરમાર્થ રીતે શ્રી અરિહંત ભગવાને કહેલા આગમ ઉપર અવિશ્વાસ થાય છે. તેથી તે સમ્યક્ત્વને દૂષણ કહેવાય છે. સમ્યત્વવંત પુરુષોએ તે કાંક્ષાદૂષણનો પરિહાર કરવામાં યત્ન કરવો. કારણ કે, લેકમાં પણ કાંક્ષા કરનાર પુરુષ ઘણાં દુઃખેનો ભાગી થતો દેખાય છે. તે વિષે એક દૃષ્ટાંત કહેવાય છે. કાંક્ષા ઉપર દૃષ્ટાંત. એક નગરને વિષે કઈ એક બ્રાહ્મણ રહેતો હતો. તે હમેશાં “ધારા” નામની પિતાની ગોત્રદેવીનું આરાધન કરતો હતો. એક વખતે તેણે લોકોના મુખથી “ચામુંડા દેવીને પ્રભાવ સાંભળ્યો. તે સાંભળી તે ચામુંડા દેવીનું આરાધના કરવા લાગ્યો. એટલે ધારા અને ચામુંડા બંને દેવીઓની આરાધના કરવા લાગ્યો. અને તેમ કરતાં ઘણે સમય વીતી ગયે. એક વખતે તે બ્રાહ્મણ ગામાંતર જતો હતો. માર્ગમાં ચાલતાં એક નદીનું ચોતરફ પૂર આવ્યું. તે પૂરમાં બ્રાહ્મણ સપડાઈ ગયે અને તણાવા લાગ્યું. જ્યારે તે પૂરની બહાર નીકળી ન શકે ત્યારે ઉંચે સ્વરે પોકાર કરી કહેવા લાગ્યા: “હે ધારા દેવી, દોડો દોડો, હે ચામુંડા, મારી રક્ષા કરે, રક્ષા કરો.” આવા પોકારથી તે બંને દેવીઓનું સ્મરણ કરવા લાગ્યું. તેના પિોકારથી બંને દેવીઓ ત્યાં હાજર થઈ. પરસ્પર ઈર્ષાથી તે બંનેમાંથી એકે દેવી તે બ્રાહ્મણની સહાય કરવાને ગઈ નહિ. બ્રાહ્મણનું રક્ષણ થયું નહિ. બ્રાહ્મણ આત તથા રાદ્રધ્યાન ધરતે તે પૂરના જળમાં ડૂબી ગયો. આ દષ્ટાંત ઉપરથી આત્મહિતેચ્છુ પુરુષેએ બીજા મતની કક્ષા ન કરવી. એ પ્રકારે કાંક્ષા નામનું સમ્યકત્વનું બીજું દૂષણ દૃષ્ટાંતપૂર્વક કહેલું છે. ત્રીજુ વિચિકિત્સા દૂષણ. જિનેશ્વરની આજ્ઞાને અનુસરી ચાલનારા અને શુદ્ધ આચારને ધારણ કરનારા મુનિ આદિ. આદિ શબ્દથી શ્રાવકે પણ લેવા. તેમની જે નિંદા કરવી, Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રધ તે વિચિકિત્સા નામે ત્રીજું દૂષણ કહેવાય છે. તે સમ્યકત્વને દૂષિત કરનારું હોવાથી તેને દૂષણ તરીકે કહેલું છે. એ વિચિકિત્સા દૂષણને સર્વથા વર્જિત કરવું. જેમને સમ્યકત્વરત્ન પ્રાપ્ત થયેલ છે, અને જેઓ સમ્યકત્વને વિષે પ્રયત્નવંત છે, એવા પુરુષોની તથા બીજા હરકેઈ પુરુષની નિંદા કરવી યોગ્ય નથી. તેમાં જે નિર્દોષ એવા સાધુ પ્રમુખ ઉત્તમ પુરુષ છે, તેમની નિંદા તે સર્વથા વર્જવી, એવો ન્યાય છે. જે શ્રદ્ધાળુ એવા બીજાની આગળ પિતાના ગુરુજનની નિંદા કરે છે, અને જેઓ સ્વયં મંગળરૂપ અને મંગળને કારણરૂપ એવા ત્યાગી ગુરુઓને સન્મુખ આવતા જોઈ આ અમંગળનું કારણરૂપ મારે અપશુકન થયા. હવે આથી મારા કાર્યની સિદ્ધિ નહિ થાય.” આ પ્રમાણે પોતાના મનમાં ચિતવે છે, તેઓ મહા મૂઢપણુંવાળા, જિનવચનથી વિમુખ, એકાંત મિથ્યાષ્ટિવાળા અને દુષ્કર્મના બંધક જાણવા, શાની મહારાજ કહે છે કે, તેવા દુષ્ટ પ્રાણીઓની આલોક તથા પરલેકમાં પ્રાયે કરીને કેાઈ વખત પણ વાંછિત કાર્યની સિદ્ધિ થતી નથી. એ સમ્યક્ત્વનું વિચિકિત્સા નામે ત્રીજું દૂષણ કહેલ છે. કુદષ્ટિ પ્રશંસા. મિથ્યાત્વીની પ્રશંસા કરવારૂપ સમ્યક્ત્વનું ચોથું દૂષણ છે. કુદષ્ટિ એટલે ખરાબ દષ્ટિવાળા, જેનું શુદ્ધ દશન નથી, એવા અશુદ્ધ ધમવાદી કુતીથ, તેમની જે પ્રશંસા કરવી, તે સમ્યક્ત્વનું ચોથું દૂષણ છે. તે પ્રથમ કહેલા હેતુથી વર્જવું. કારણ કે, તે સમ્યકત્વને મલિન કરે છે. જેઓ કુતીર્થિઓને કાંઈક અતિશય વગેરે જોઈ “આ ઠીક છે, આ મત ગ્રાહ્ય છે, કારણકે જેની અંદર આવા અતિશયવાળા હોય છે. આ પ્રમાણે જે પ્રશંસા કરે છે, તે મૂઢ નિષ્કારણ પિતાનું શુદ્ધ સમ્યક્ત્વ રત્ન મલિન કરે છે. - મિથ્યાત્વને પરિચય. મિથ્યાત્વીઓને પરિચય રાખવો, એ સમ્યકત્વનું પાંચમું દૂષણ છે. ઉપર કહેલા કુદૃષ્ટિઓની સાથે આલાપ સંલાપ પ્રમુખથી પરિચય કરો, તે પણ સદ્ભુત્વને દૂષિત કરે છે, માટે એ પાંચમા દૂષણને સવથા પરિહાર કરે. જેઓ સુદૃષ્ટિવાળા મુનિઓ વગેરે હોય તેમને જ પરિચય કરવો. કુદષ્ટિનો પરિચય ન કરવો. કુદષ્ટિ-અન્ય મતિઓને પરિચય કરવાથી નંદ મણિકાર શેઠની પેઠે પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વરૂપ રત્ન નાશ પામે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ નંદ મણિકાર શેઠનું દષ્ટાંત. એક વખતે રાજગૃહનગરને વિષે શ્રી ચરમ તીર્થંકર શ્રી વમાન પ્રભુ સમેસર્યા હતા. શ્રેણિક વગેરે શ્રદ્ધાળુ લોકો તેમને વંદના કરવાને આવ્યા હતા. તે સમયે સૌધર્મ દેવલોકન નિવાસી દદુરાંક નામે દેવ પિતાના ચાર હજાર સામાનીક દેવતાઓના પરિવાર સાથે ત્યાં પ્રભુને વંદના કરવા આવ્યો. તેણે સૂર્યાભદેવની પેઠે શ્રી વીરપ્રભુની આગળ બત્રીસ પ્રકારનું નાટક કરવા માંડયું. તે નાટક કર્યા પછી તે દેવ પિતાને સ્થાને ચાલ્યો ગયો. તે પછી શ્રી ગૌતમ ગણધરે ભગવંતને પૂછયું કે, “ભગવન્! આ દેવતાએ આવી ત્રદ્ધિ ક્યા પુણ્યથી પ્રાપ્ત કરી છે? ” પ્રભુએ ઉત્તર આપે. આ નગરમાં નંદમણિકાર નામે એક શેઠ વસે છે. એક વખતે મારા મુખથી ધમ સાંભળીને તેણે સમ્યકત્વ સહિત શ્રાવક ધમને અંગીકાર કર્યો. તે પછી ઘણા કાળ સુધી તેણે શ્રાવક ધર્મ પાળ્યો હતો. એક વખતે કોઈ કમના રોગથી તેને કોઈ કુદૃષ્ટિનો પરિચય થયું. તેને પરિચય વધવાથી તેને કોઈ શુદ્ધ મુનિ મહારાજના પરિચયનો અભાવ થયે. આથી તેના હૃદયમાં મિથ્યા બુદ્ધિ વૃદ્ધિ પામી, તે પૂર્વે ઘણે સદ્દબુદ્ધિવાળે હત, પણ મિથ્યાષ્ટિના સહવાસથી અનુક્રમે બુદ્ધિમાં મંદ ભાવને પામી ગયો. તે મિશ્ર પરિણામથી કાલક્ષેપ કરવા લાગ્યા. એક દિવસે તે નંદમણિકાર શેઠે ગ્રીષ્મ ઋતુમાં પિષધ સાથે અમને તપ ગ્રહણ કર્યો. બે દિવસે તેણે એ વ્રત પાળ્યું. ત્રીજે દિવસે મધ્યરાત્રે તેને અતિતીવ્ર જલની તૃષા લાગી. તૃષાની વેદનાથી તેનામાં આતયાન ઉત્પન્ન થયું. તે આ પ્રમાણે ચિતવવા લાગ્યો: “ આ સંસારને વિષે જે પુરૂષો પોપકારને માટે વાવો તથા કૂવાઓ કરાવે છે, તેઓને ધન્ય છે. ધર્મના ઉપદેશોએ નવાણ કરાવવાના ધર્મને ઉત્તમ કહ્યો છે. જેઓ તે ધમને નિંદે છે, તેઓની યુક્તિ બેટી છે. વાવ કૂવા વગેરે નવાણુ કરાવનારાને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે "धन्यास्त एव संसारे कारयति बहूनिये । वापी कूपादि कृत्यानि परोपकृति हेतवे ॥ १ ॥ धर्मोपदेशकैश्चापि प्रोक्तो ऽसौ धर्म उत्तमः । સ્વાદુકુંદરામત્ર તસ્થિતે વૃથા છે ૨ '' જેઓ વાવ, કૂવા વગેરેને કૃત્યે પરોપકારને માટે કરાવે છે, તેઓ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રોધ આ સસારમાં ધન્ય છૅ, ધના ઉપદેશકાએ એ ધમને ઉત્તમ કહેલા છે. જે લેાકેા એ ધમને દૂષિત કહે છે, તેમનુ વચન વૃથા છે.” ૧–૨ ૭. વળી કહ્યુ છે કે, 46 ग्रीष्मत दुर्बलाः सत्वास्तृषार्त्ता वापिकादिषु । समागत्य जलं पीत्वा भवंति सुखिनो यतः “ ગ્રીષ્મ ઋતુને વિષે દુબ ળ પ્રાણીઓ, તૃષાથી પીડિત થઈ વાવ અથવા કૂવા વગેરેમાં આવીને જલપાન કરી સુખી થાય છે.” “ अतोहमपि च प्रातर्वापीमेकां महत्तराम् । कारयिष्यामि तस्मान्मे सर्वदा पुण्यसंभवः 11 8 11 * એથી હુ· પણ પ્રાતઃકાળે એક મોટી વાવ કરાવીશ, તેથી મને સદા પુણ્ય થવાના સ‘ભવ છે.’’ (૪) આ પ્રમાણે મનમાં ચિતવતા તેણે બાકીની સ રાત્રિ પસાર કરી. પ્રાતઃકાલે પારણુ` કરી શ્રેણિક રાજાના હુકમ લઈ તે વૈભારગિરિ પર્વતને વિષે આવ્યા અને ત્યાં આવીને તેણે એક મેટી વાવ કરાવી. તે વાર્ષિકાની ચારે દિશાએ અનેક પ્રકારના વૃક્ષેાથી સુોભિત અને દાનશાળા, મક્કમ'ડપ તથા દેવકુલ પ્રમુખથી મડિત એવા વન કરાવ્યા. મિથ્યાત્વીના પરિચયથી આ પ્રમાણે તેણે પેાતાના ધર્મના ત્યાગ કરી દીધા, અનુક્રમે પ્રબળ કર્મના ઉદય થવાથી તેનામાં મેાટા સાળ રોગ ઉત્પન્ન થયા, તે સેાળ રાગના નામ આ પ્રમાણે છે : (૧) કાસ (૨) શ્વાસ, (૩) જ્વર, (૪) દાહ્, (૫) કુક્ષિમાં શૂળ, (૬) ભગંદર, (૭) હરસ, (૮) અણુ, (૯) દૃષ્ટિરાગ, (૧૦) પૃષ્ટશૂળ, (૧૧) અરૂચિ, (૧૨) ખુજલી, (૧૩) લેાદર, (૧૪) માથાની પીડા, (૧૫) કણ વેદના, અને (૧૬) કાઢ. આ સાળ રેગા તેને ભારે પીડા કરવા લાગ્યા. આ રેગેાથી જેનુ શરીર પીડિત થયેલુ છે, એવા તે શેઠ અતિશય વેદના ભાગવી મૃત્યુ પામી ગયા. મરણ વખતે તેનું ધ્યાન તેની વાવ ઉપર હતું, તેથી તે મરણ પામીને તે જ વાવમાં ગજ દેડકાપણે ઉત્પન્ન થયા. તે વાવ જોઈ ને તે વાવ પેાતાની કરાવેલી છે, એમ થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઇ આવ્યું. તે જ્ઞાન ઉત્પન્ન થવાથી તેના જાણવામાં આવ્યુ` કે, જૈનધમની વિરાધના કરવાથી આ ફળ પ્રાપ્ત થયું છે, તેથી તેના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થઇ આવ્યેા. આથી તે દેડકા વિચાર કરવા લાગ્યા કે, “ આજથી હવે મારે નિર'તર છટ્ઠ તપ કરવા. પારણાને દિવસે વાવના }} || ૨ || Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૭૧ કાંઠા ઉપર આવી સ્નાન કરતા એવા લોકોથી પ્રાસુક થયેલા જલનું પાન કરવું અને પ્રાસુક થયેલી મૃત્તિકાનું ભક્ષણ કરવું.” એવો વિચાર કરી તેણે તે અભિગ્રહ ધારણ કર્યો. એક વખતે તે વાવને વિષે સ્નાન કરવાને આવતા એવા લેકાથી મારું આગમન તેના સાંભળવામાં આવ્યું, તેથી મને તે પોતાના પૂર્વભવને ધર્માચાય માની એક સહસ્ત્ર પત્રવાળું કમળ મુખમાં લઈ મને વંદન કરવાને નીકળ્યો. તે વખતે કેટલાએક દયાળુ લોકો મને વંદના કરવા આવતા હતા, તેમણે દયાબુદ્ધિથી તે દેડકાને વારંવાર વાવના જલમાં નાંખવા માંડ્યો. છતાં પણ મને વંદના કરવામાં એકાગ્રચિત્તવાળે તે દેડકે વાવમાંથી બહાર નીકળી જેવામાં આવતો હતો, તેવામાં ભક્તિથી જેનું મન ઉલ્લાસ પામેલું છે એવો શ્રેણિક રાજા ઘણા પરિવાર લઈને મને વંદન કરવા આવતો હતો, તે તે જ માગે નીકળ્યો. કર્મ યોગે તે દેડકો શ્રેણિક રાજાના ઘોડાની ખરી નીચે ચગદાઈ ગયે. શુભધ્યાનથી ત્યાં જ મૃત્યુ પામી તે સૌધર્મ દેવકને વિષે દદુરાંક નામે મહા સમૃદ્ધિવાન દેવતારૂપે ઉત્પન્ન થયું. તરત જ તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તેથી તેણે પોતાના પૂર્વભવને વૃત્તાંત અવલંકી અહીં મારા સમવસરણની બીના જાણું તત્કાલ અહીં મને વંદના કરવાને આવ્યા અને પોતાની સર્વ સમૃદ્ધિ દેખાડી પાછે પિતાના સ્થાન પ્રત્યે ચાલ્યો ગયે. હે ગૌતમ! આ પ્રમાણે એ દરાં દેવનો વૃત્તાંત મેં તમને કહ્યો છે.” ગૌતમ મુનિએ પુનઃ પ્રભુને પ્રશ્ન કર્યો “ભગવાન ! એ દેવતા અહીંથી ચવીને ક્યાં જશે? " ભગવાને કહ્યું, “તે મહાવિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થશે.” મિથ્યાત્વીના પરિચયથી કેવું નઠારું ફળ મળે છે? તે વિષે આ નંદમણિકારનું દૃષ્ટાંત સાંભળી સમ્યકત્વવંત પુરૂષાએ સર્વથા કુદષ્ટિના પરિચય ત્યાગ કરવો. અને સમ્યગૃષ્ટિના પરિચયને વધારવો. આ પ્રમાણે સમ્યકત્વને દૂષિત કરનારા સમ્યકત્વના પાંચ દૂષણે કહેવામાં આવ્યા તેથી સમ્યક્ત્વ મલિન થાય છે, માટે તે પાંચ દૂષણને સર્વથા પરિહાર કરે. સમ્યકત્વના આઠ પ્રભાવક. હવે સમ્યક્ત્વના આઠ પ્રભાવક કહે છે. જેનાથી સમ્યક્ત્વનો પ્રભાવ વધે તે પ્રભાવક કહેવાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ७२ શ્રી આત્મપ્રબોધ (૧) પ્રવચની પ્રભાવક. પ્રવચન એટલે દ્વાદશાંગી. તે જેને અતિશયની પેઠે હોય તે પ્રવચની કહેવાય છે. વર્તમાનકાળને એવા જે સૂત્રો છે, તેના અને તેના અર્થના ધારણ કરનારા-તીથના વહન કરનારા જે આચાર્ય તે પ્રવચની કહેવાય છે. દેવદ્ધિગણી ક્ષમાશ્રમણાદિક પ્રથમ પ્રવચનના પ્રભાવક થયાં હતાં. દેવદ્ધિગણિની કથા. એક વખતે રાજગૃહી નગરીને વિષે ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુ સમેસર્યા હતા. દેવતાઓએ મનહર સમવસરણ રચેલું હતું. બાર પરિષદ તેમાં એકઠી મળી હતી. તે વખતે સુધર્માઇન્ડ આવ્યો. તે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી અને વંદન કરી પિતાને યોગ્ય સ્થાને બેઠો. તે પછી પ્રભુએ જલ સહિત મેઘના જેવા વનિથી સ્વરની મધુરતાથી પરમાનંદ અમૃતને કરનારી, મહા નિબિડ મેહરૂપ અંધકારને નાશ કરનારી, સર્વ જગતના પ્રાણીએની ચમત્કાર કરનારી અને મનને હરનારી એવી દેશના આપી. દેશનાને અંતે સૌધર્મપતિ ઇન્દ્ર વિનયથી વીર પ્રભુને પૂછયું : “ભગવન, આ અવસર્પિણી કાળમાં તમારું તીથ કેટલા કાળ પ્રવર્તશે. પછી શી રીતે તેને વિચ્છેદ થશે?” ઈન્દ્રનો આ પ્રશ્ન સાંભળી વીર પ્રભુએ કહ્યું, હે ઇન્દ્ર ! એકવીસ હજાર વર્ષ દુષમ નામે પાંચમા આરા સુધી મારું તીર્થ પ્રવર્તશે. તે પછી પાંચમા આરાના છેલ્લે દિવસે પહેલા પહેરમાં (૧) શ્રતિ. (૨) સૂરિ, (૩) ધર્મ અને (૪) સંધ–એ ચાર વિચ્છેદ પામશે. બીજે પહોરે વિમલવાહન રાજા થતા તેનો સુધર્મા નામે મંત્રી અને રાજનીતિ નાશ પામી જશે. સાયંકાળે બાદ અશ્ચિનો વિચ્છેદ થઈ જશે. આવી રીતે મારા તીર્થને ઉચ્છેદ થઈ જશે. ઇન્દ્ર પુનઃ પ્રશ્ન કર્યોઃ “સ્વામી ! તમારું પૂવગત શ્રત કેટલે કાળ રહેશે?” પ્રભુએ ઉત્તર આપ્યો: “ઇન્દ્ર, એક હજાર વર્ષ પયત મારું પૂર્વગત શ્રત રહેશે.” તે પછી તેને ઉચ્છેદ થઈ જશે. ઈન્દ્ર પુનઃ પૂછયું : “સ્વામી ! કયા આચાર્ય મહારાજની પછી સર્વ પૂર્વગત શ્રુતિ વિનાશ પામશે ? ” પ્રભુ બેલ્યા: “દેવદ્ધિગણું ક્ષમા શ્રમણની પછી સર્વ પૂર્વગત શ્રત વિચ્છેદ પામી જશે.” ઈન્દ્ર ફરીથી પૂછયું : “ભગવદ્, જે દેવદ્ધિગણું થવાના છે, તેમને જીવ હાલ ક્યાં છે?” પ્રભુએ કહ્યું : “ઈન્દ્ર, જે તારા પેદલ સૈન્યનો અધિપતિ આ હરિણગમેથી દેવ તારી પાસે રહેલે છે, Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પ્રથમ પ્રકાશ તે દેવદ્ધિગણને ભાવી જીવ છે. પ્રભુનાં આ વચન સાંભળી ઈન્દ્ર વિસ્મય પામી ગયો અને તે પિતાની પાસે રહેલા હરિણગામેથી દેવની પ્રશંસા કરવા લાગ્યા. તે દેવે પણ આ પિતાનો વૃત્તાંત સાંભળી લીધે. તે પછી તે ઈન્દ્ર પરિવાર સહિત પ્રભુને નમી પોતાને સ્થાને ચાલ્યો ગયે. તે હરિણગમેષદેવે અનુક્રમે આયુષ્યના દલિયાની હાનિ થતાં છ માસનું આયુષ્ય થાકતાં મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. તે પછી પિતાની પુષ્પમાળાનું કરમાઈ જવું અને કલ્પવૃક્ષનું કંપન વગેરે વવાના ચિહ્નો દેખી તેણે ઈન્દ્રને આ પ્રમાણે વિનંતી કરી: “ સ્વામી! તમે અમારા પિષણ કરનારા પ્રભુ છે તેથી મારા પર કૃપા કરી એટલું કરે છે, જેથી મને પરભવને વિષે ધમની પ્રાપ્તિ થાય. હું ફરીથી યોનિરૂપ યંત્રના સંકટમાં પડી બે પ્રકારના અંધકારથી જેની ચેતનાનો અને જ્ઞાનરૂપ ચક્ષુનો લેપ થયેલ છે એ બની ગભની ઓરમાં લેપાચેલા શરીરને અગ્નિથી તાપ થાય અને સૂચિ (સેઈ)ને સમૂહથી પણ અધિક શરીરને વેદના થાય, તેવા દુઃખ ભોગવવા જતાં હું ધર્મકરણીને ભૂલી જઈશ, માટે મારે સ્થાને ઉત્પન્ન થયેલા બીજા હરિણગમેષીદેવને મને બેધ કરવા મોકલજે. એથી આપનું સ્વામીપણું પરભવને વિષે સફળ થશે.” તે દેવતાના આ વચને ઈન્દ્ર અંગીકાર કર્યા, તો પણ એ હરિણગમેષી દેવતાએ પોતાના વિમાનની ભીંત ઉપર વજરત્ન વડે નીચે પ્રમાણે અક્ષરે લખ્યા. જે હરિણગમેલી દેવ આ સ્થાને ઉત્પન્ન થાય, તેણે મને પરભવને વિષે પ્રતિબોધ કરવો. જો તે નહિ કરે તો તેને ઈન્દ્રના ચરણકમળની સેવામાં વિમુખપણાનો દોષ લાગશે.” આયુષ્ય પૂર્ણ થયા પછી તે હરિણગમેષીદેવ ત્યાંથી ચાવીને જંબુદ્વિીપમાં આવેલા ભરતક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રદેશમાં વેલાકુલનગરના રાજા અરિદમનના સેવક કામક્રિ ક્ષત્રિયની સ્ત્રી કલાવતીની કુક્ષિને વિષે પુત્રરૂપે ઉત્પન્ન થયે. તે કામદ્ધિ સેવક કાશ્યપ ગોત્રી હતા. જ્યારે એ ગર્ભમાં આવ્યું ત્યારે તેની માતા કલાવતીએ સ્વમાને વિષે એક મહદ્ધિક દેવને જોયો હતો. અનુક્રમે શુભ દિવસે એ પુત્રનો જન્મ થયે. તેનું નામ દેવદ્ધિ પાડયું. પાંચ ધાત્રીઓથી પાલન કરાતે તે પુત્ર બાર વર્ષનો થયો. પિતાએ તેને બે કન્યાઓ પરણાવી. દેવદ્ધિ તે કન્યાઓની સાથે વિષય ભોગ ભેગવતો હતો. તે યુવાન થયો ત્યારે ૧૦. Page #93 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રી આત્મપ્રબંધ તેને અધર્મીજનોનો સહવાસ થયો હતો. પિતાની સમાન વયના રાજપુત્રો તથા ક્ષત્રિય પુત્રોની સાથે તે શિકારની વાર્તા કરતો હતો. તે ધર્મની વાર્તા જાણતો નહિ તેમ સાંભળતા પણ નહિ. તે આ રીતે પિતાને કાળ નિગમન કરતો હતો. - હવે પેલા વિમાનને વિષે નવો હરિણમેષીદેવ ઉત્પન્ન થયા. ઉત્પત્તિ સમયે જ પૂજા આદિ કરણી કરવા યોગ્ય છે, તે કરી તે સુધર્મા ઈન્દ્રની સભામાં સેવાને માટે આવ્યો. તેને દેખી ઈન્ડે પૂછયું કે, “તું નવો ઉત્પન્ન થયો છે?” તેણે હા કહી એટલે ઈન્ડે તેને આજ્ઞા કરી કે, તારા સ્થાન ઉપર થયેલા પહેલાના હરિણગમેથીદેવને તારે પ્રતિબંધ કરો." ઈન્દ્રની આ આશા તેણે અંગીકાર કરી. તે પછી તે પોતાને સ્થાને ચાલ્યો ગયો. એક વખતે હરિણગમેથી પોતાના વિમાનની દીવાલ ઉપર પેલા અક્ષર અવલક્યા. તે વાંચી તેણે એક પત્ર લખ્યું. તેમાં નીચે પ્રમાણે લેક લખ્યો હતો. " स्वभित्तिलिखितं वाक्यं, मित्र त्वं सफली कुरु । રિષિ વાિ, સંસાર વિશ્વમં ચર” ? | હે મિત્ર, તારા વિમાનની ભીંતે લખેલું વાક્ય તું સફળ કર. અને હરિણગમેષીદેવ કહે છે કે, આ વિષમ સંસારને છેડી દે.” (૧) આ શ્લોક લખી તેણે પિતાના એક સેવકને બેલાવી કહ્યું કેઃ “આ પત્ર તારે દેવદ્ધિને આપવો.” એમ કહી તે સેવકને વિદાય કર્યો. તે સેવક જ્યાં દેવદ્ધિ હતો ત્યાં આવ્યું. અને આકાશમાં રહી તે પત્ર તેની પાસે નાંખે. દેવદ્ધિએ આકાશમાંથી પડતા તે પત્રને દેખી લઈને વાં, પણ તેનો અર્થ તેના સમજવામાં આવ્યો નહિ. તે પછી કેટલોક સમય વીતી ગયો. પછી પેલા દેવતાએ સ્વમમાં આવી તેને એ લેક કહ્યો, તે પણ દેવદ્ધિ પ્રતિબંધ પામે નહિ. એક વખતે દેવદ્ધિ શિકાર કરવા નીકળ્યો હતો. કોઈ અટવામાં આવતાં એક વરાહ તેની નજરે આવ્યો. તત્કાળ તેણે પિતાના ઘડાને વરાહની પાછળ દોડાવ્યો. વરાહની પાછળ અટવીમાં દૂર ચાલ્યા ગયે, તેવામાં પેલા હરિણગમેલી દેવે તેને ભય બતાવ્યો. એક કેશરીસિહ ઊભો છે અને પાછળ મોટી ખાડ છે, તે ખાડની બે પડખે બે મોટા વરાહ ઘેઘુર શબ્દો કરતા ઊભા છે. નીચે ધરતીકંપ થાય છે અને ઉપરથી પથરાનો વરસાદ પડે છે. આ પ્રમાણે મૃત્યુના ભયને ઉત્પન્ન કરનારા કારણેને દેખી તે દેવદ્ધિ ભયથી વ્યાકુળ થઈ ગયે. અને ચારે દિશા તરફ જોવા લાગ્યો. તેણે તરફ જોયું પણ કોઈ તેના Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૭૫ મરણનો નિવારક જોવામાં આવ્યો નહિ. તેથી તે વિશેષ ચિતા કરવા લાગ્યા. તે સમયે પેલા દેવતાએ રૂદ્ર દૃષ્ટિએ વિલેકીને કહ્યું : “કેમ હજુ સુધી મારા કહેલા કલોકનો અર્થ નથી જાણતા ? ” દેવદિએ ભય પામીને કહ્યું, “હું કાંઈ પણ જાણતો નથી.” પછી તે દેવતાએ તેને તેના પૂર્વભવનો બધે વૃત્તાંત કહી સંભળાવ્યા. અને પછી કહ્યું કે, “જો તું વ્રત ગ્રહણ કર તો તને છેડી. દઉં–આ મરણતકષ્ટમાંથી તારું રક્ષણ કરું.” તે સાંભળી દેવદિએ તે અંગીરાર કર્યું, પછી તે દેવતાએ દેવદ્ધિને ત્યાંથી ઉપાડી લેહીતાચાર્યની પાસે મૂકથા અને ત્યાં તેમણે જિનેશ્વર ભગવાનની દીક્ષા ગ્રહણ કરી. દીક્ષિત થયેલા દેવદ્ધિઓ આગમનું પૂર્ણ જ્ઞાન સંપાદન કર્યું અને પિતે યથાર્થ ગીતાથ થયા. ગુરુની પાસે જેટલું પૂર્વશ્રત હતું તેટલું તેમણે ભણું લીધું. તે પછી તેઓ શ્રી કેશીગણધરના સંતાનિક દેવગુણ ગણુ પાસે આવ્યા અને તેમની પાસે પ્રથમ પૂર્વ અયુક્ત અને બીજું પૂર્વ માત્ર સૂત્રરૂપે ભણ્યા હતા. તેમના વિદ્યાગરુ સ્વગવાસી થયા પછી ગુરુ મહારાજાએ દેવદ્ધિને ગીતાથ જાણી પોતાની પાટે સ્થાપિત કર્યા અને તેમને ગણીપદ આપ્યું અને બીજા ગુરુએ તેમને ક્ષમાશ્રમણ પદ આપ્યું. ત્યારે મહાનુભાવ દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ, એ નામથી પ્રખ્યાત થયા હતા. તે સમયે પાંચસો આચાર્ય વિદ્યમાન હતા, તેઓમાં દેવદ્ધિગણું ક્ષમાશ્રમણ યુગ પ્રધાનપદને ધારણ કરનારા કલિકાલ કેવલી, સવસિદ્ધાંતની વાંચના આપનારા અને જિનશાસનની પ્રભાવના કરનારા થયા હતા. એક વખતે મહાનુભાવ દેવદ્ધિગણી શ્રી શત્રુંજય પર્વત ઉપર આવ્યા હતા. ત્યાં વજસ્વામીએ સ્થાપેલ શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમાને નમી તેમણે શ્રી કવયક્ષની આરાધના કરી હતી. શ્રી કવયક્ષે પ્રત્યક્ષ થઈને દેવદ્ધિ ગણુને કહ્યું કે, “મારું શું કામ છે?” તે વખતે મહાનુભાવ દેવદ્ધિગણીએ કહ્યું, હે યક્ષદેવ હમણાં બાર વર્ષનો દુકાળ થયેલો છે. શ્રી દિલાસાયે મથુરામાં સિદ્ધાંતની વાંચના કરી, તો પણ ચાલતા સમયને અનુસાર મંદબુદ્ધિપણાથી સાધુઓ આગમેને વિસરી જાય છે, અને જશે. તેથી તમારી સહાયથી તે સિદ્ધાંતને તામ્રપત્ર ઉપર લખવાની મારી ઈચ્છા છે. તેમ કરવાથી જિનશાસનની ઉન્નતિ થશે. કારણ કે, મંદબુદ્ધિવાળા પુરુષો પણ પુસ્તકનું અવલંબન કરીને સુખે શાસ્ત્રાભ્યાસ કરી શકશે.” દેવદ્ધિગણુના આ વચન સાંભળી તે યક્ષ પ્રસન્ન થઈને બોલ્યો : “હું Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબોધ તમોને એ કાર્યમાં સાંનિધ્ય કરીશ. તમે સાધુઓને એકઠા કરો. પછી આચાર્ય કહ્યું કે, તમે મશી, તામ્રપત્ર વગેરેનો માટે જથ્થા એકત્ર કરાવો. કેટલાએક લહીઆને પણ એકઠા કરે. અને તે સાથે સાધારણ દ્રવ્ય પણ એકઠું કરો.” આ પ્રમાણે કહી તે ગણી ત્યાંથી વિહાર કરીને વલ્લભીપુરમાં આવ્યા હતા. ત્યાં પેલા યક્ષે પુસ્તક લખવાની સર્વ સામગ્રી એકઠી કરી હતી. પછી વૃદ્ધ અને ગીતાર્થ દેવદ્ધિગણી જેમજેમ અંગઉપાંગના આલાવા કહેતા ગયા તેમ તેમ લહીઓએ પ્રથમ ખરડારૂપે લખી લીધા. તે પછી તે ગણું મહારાજાએ સંજના કરાવી મૂળ પત્રમાં લખાવ્યા હતા. અદ્યાપિ પણ તે કારણને લઈને અંગને વિષે ઉપાંગેની સાક્ષી આપવામાં આવે છે. વળી વચ્ચે વચ્ચે વિસંવાદની સંખ્યાને નિયમ ન હાવાથી માધુરી વાચના પણ દેખાઈ આવે છે. તેમ વળી પૂર્વે આરક્ષિતસૂરિ મહારાજાએ સિદ્ધાંતોને વિષે જુદા જુદા અનુયેગ ક્ય, સ્કંદિલાચાર્યે તેમની વાંચના કરી અને દેવદ્વિગણીએ તેમને પુસ્તકારૂઢ કર્યા હતા, તે કારણને લઈને સુધર્માસ્વામીના વચનો કોઈ કોઈ ઠેકાણે વિસંસ્થલ દેખાય છે. એટલે તેમાં પાઠાંતરે જોવામાં આવે છે તે પણ આ દુષમ કાળને જ પ્રભાવ છે. તથાપિ સમ્યગ દષ્ટિ જીવોએ આ જિન આગમને વિષે જરા પણ સંશય કરવો નહિ. તે સમયે દેવતાના સાંનિધ્યથી એક વર્ષની અંદર એક કોટિ પ્રમાણ જૈન પુસ્તકો લખવામાં આવ્યા હતા. શ્રી વિરપ્રભુના નિર્વાણ પછી નવસે એંશી વર્ષ અતિકાંત થયા પછી સવ સિદ્ધાંતોના લખનાર અને યુગપ્રધાન પદને ધારણ કરનાર શ્રી દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ શ્રી જિનશાસનની બહુ પ્રકારે પ્રભાવના કરી છેવટે સિદ્ધગિરિ ઉપર અનશન કરી દેવલેકે ગયા હતા. આવા પ્રકારના આચાર્યો શ્રી જિનશાસનના પ્રભાવક કહેવાય છે. બીજી ધર્મકથી નામે પ્રભાવક કહેવાય છે. જેમની ધર્મકથા પ્રશસ્ત હોય તે ધર્મકથી કહેવાય છે. તેઓ ક્ષીરાશ્રવ લબ્ધિ પ્રાપ્ત કરી જલસહિત મેઘની ગર્જના જેવી વાણી વડે આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની; અને નિવેદની એવી ચાર જાતની દેશના વડે લોકોના મનને પ્રમોદ ઉત્પન્ન કરે તેવી ધમકથાઓ કરે છે અને તેમનાથી ઘણું ભવ્ય જીવોને પ્રતિબંધ કરે છે. તેવા ધમકથી શ્રી નંદિણ વિગેરે હતા. તે ચાર પ્રકારની કથાઓના લક્ષણે (૧) જેમાં હેતુ દૃષ્ટાંત વડે સ્યાદ્વાદની પદ્ધતિથી પિતાને મત સ્થાપન કરવામાં આવે, તે આક્ષેપણું કથા કહેવાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ (૨) જેમાં પૂર્વાપર વિરોધ વડે મિથ્યાદષ્ટિના મતના તિરસ્કાર કરવામાં આવે તે વિક્ષેપણી કથા કહેવાય છે. (૩) જે માત્ર સાંભળવાથી ભવ્ય જ્વાને મેાક્ષના અભિલાષ થાય, તે સવેદની કથા કહેવાય છે. (૪) જેમાં સંસારના ભાગના અંગની સ્થિતિ-લક્ષણનું માત્ર વન કરવાથી જ ભવ્ય વાને તે વૈરાગ્યનુ` કારણ થાય, તે નિવેદની કથા કહેવાય છે. ધકથી શ્રી ન...દિષણનું દૃષ્ટાંત. ७७ કેાઈ એક નગરમાં મુખપ્રિય નામે એક ધનવાન બ્રાહ્મણ રહેતા હતા. એક વખતે તેણે મિથ્યાત્વથી માહિત થઈ યજ્ઞ કરવાના આરભ કર્યાં. તે યજ્ઞમાં રાંધેલા અન્નની રક્ષા કરવા માટે તેણે એક ભીમ નામના પેાતાના સેવકને આજ્ઞા કરી. તે વખતે તે ભીમે એવા ઠરાવ કર્યો કે, બ્રાહ્મણાને જમાડ્યા પછી જે માછી અન્ન રહે તે મને આપવુ. આવા ઠરાવથી તેણે તે અન્નની રક્ષા કરવાનું કબૂલ કર્યું” હતું. મુખપ્રિય બ્રાહ્મણે તે ઠરાવ કબૂલ કર્યાં અને તે ભીમને અન્નની રક્ષા કરવાને રાખ્યા, તે ગૃહસ્વામી મુખપ્રિય બ્રાહ્મણે બ્રાહ્મણે જમી રહ્યા પછી વધેલું અન્ન પેાતાના સેવક ભીમને આપી દીધુ'. ભીમ સેવાવૃત્તિ કરતા હતા, તે પણ તે સમ્યક્દષ્ટ હતા. તેણે તે અન્નથી જૈનમુનિએને પ્રતિલાભિત કર્યાં. અને બીજા અન્ય દર્શનીઓને પણ દયા દાનની બુદ્ધિથી આપ્યું; આથી તે ભીમે ભેગક ઉપાર્જન કર્યુ.. કેટલેક સમયે એ ભીમ સેવક મૃત્યુ પામીને દેવતા થયા. દેવતાના સુખ ભાગવી ત્યાંથી ચવીને તે રાજગૃહનગરીના રાજા શ્રેણિકને ઘરે પુત્રરૂપે ઉત્પન્ન થયેા. ત્યાં તેનું નંદિષેણ નામ પાડવામાં આવ્યુ.. પેલા મુખપ્રય બ્રાહ્મણના જીવ મૃત્યુ પામી કેટલાએક ભવ ભમી તે કાળે કદલીના વનને વિષે કાઈ હાથીએના ટેાળામાં એક હાથિણીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયા. તે વખતે હાથિણીઓના યૂથતિ ગજેન્દ્ર વિચાર કરતા કે, જો કાઈ નવીન હાથી માટે! પૃથતિ થશે, તે તે મારે પરાભવ કરશે.” આવું વિચારી તે યૂથપતિ હાર્થિણીઓને પ્રસવ સમયે કેાઇ હાથી અવતરે ત્યારે તેને હણી નાખતા હતા. જેના ગર્ભમાં પેલા મુખપ્રિય બ્રાહ્મણને જીવ અવતરેલ તે હાથિણી તે મૂતિથી પેાતાના ગર્ભનું અકુશલ જાણી કપટથી લંગડી થઈ અને હળવે હળવે હાથીની પાછળ ચાલવા લાગી. કાઇ કાઈવાર એક-બે દિવસે તે પેાતાના યૂથપતિના ટાળાને મળવા લાગી. એક વખતે કપટ કરી હથિણી ટાળાથી વિખૂટી પડી કાઇ તાપસના Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબોધ આશ્રમમાં આવી તેણે પિતાની સુંઢ વડે તે દયાળુ તાપસના ચરણને સ્પર્શ કરવા લાગી અને તેને વારંવાર નમવા લાગી. દયાળુ તાપસીએ તે હાર્થિણને ગર્ભવતી જાણું “તારે ગભ કુશળ રહો” એમ આશિષ આપી પિતાના આશ્રય નીચે રાખી. હાથિણીએ એક દિવસે એક પુત્રને જન્મ આપ્યો. તાપસના પુત્રોએ તેની પરિપાલન કરવા માંડી અને તે ગજપુત્ર સુરક્ષિત થયે. હાથણું અર માં ચરવા જતી અને આશ્રમમાં પોતાના પુત્રને સ્તનપાન કરાવા આવતી હતી. હાથિણીનું તે બાળક ઉછરવા લાગ્યું અને તાપસેના બાળકોની સાથે કીડા કરવા લાગ્યું. તાપસેના કુટુંબોની સાથે હળીમળી ગયેલો તે ગજબાલક હંમેશાં પિતાની સુંઢમાં જલ લાવી આશ્રમના વૃક્ષને સિચન કરતો હતો. આ પ્રમાણે વૃક્ષોને સિચન કરતા ગજેન્દ્રના બાલકને જોઇને તે તાપસીએ તેનું નામ સેચનક પાડયું. તે સેચનક તે સ્થળે ઉછરી વૃદ્ધિ પામી ત્રીસ વર્ષને ગજેન્દ્ર થયો. એક વખતે તે મહાન હસ્તી વનમાં ફરતો પેલા મોટા ગજેન્દ્રના જોવામાં આવ્યો. તત્કાળ તે ગજેન્દ્ર તેના ઉપર ધસી આવતાં આ યુવાન હસ્તીએ પિતાના ઉગ્ર બળથી તે યૂથપતિ ગજરાજને મારી નાંખ્યા. અને પોતે યૂથપતિ બની ગયો. તેણે વિચાર્યું કે, “જેમ મારી માતાએ પેલા ચૂથપતિના ભયથી મને તાપસેના આશ્રમમાં જણું મટે કરાવ્યું, તેવી રીતે બીજી હાથણીઓ ન કરે.” આવું ધારી પિતાનું ચૂથ લઈ તાપસેના આશ્રમમાં ગયો અને ત્યાં તે તાપસના પડાને તેણે ભાંગી નાંખ્યું. તે જોઈ તાપસો તેની ઉપર રેષાવિષ્ટ થઈ ગયા અને તે પ્રદેશના રાજા શ્રેણિકની પાસે તેની ફરીયાદ કરી. રાજા શ્રેણિક તાપસનું તે કષ્ટ જોઈ કાંઈ પ્રયોગથી તે નવીન ચથપતિને બંધનમાં લાવ્યા. અને બંધનના સ્થાનમાં યંત્રવાળી સાંકળેથી તેને બંધાવ્યું. એક વખતે તે તાપસોએ તે બાંધેલા સેચનક હાથીને જોઈને કહ્યું કે, તે જેવું કામ કર્યું, તેવું તને ફળ મળ્યું છે.” આ વાક્ય સાંભળતા જ તે ગજેન્દ્ર ધાતુર થઈ ગયા અને તત્કાળ તે બંધનને તેડી તાપને મારવાને પાછળ દોડ્યો. તાપસ વ્યાકુળપણાના શબ્દો પકારતા નાસી ગયા. તાપસેના પિકાર સાંભળી શ્રેણિક રાજાને પુત્ર નંદીષેણ તે હસ્તીને વશ કરવા દોડી આવ્યા. નંદીષણને જોતાં જ તે ગજેન્દ્ર તત્કાળ ઉહાપોહ કરવા લાગ્યો. અને તેમ કરતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. તેને પિતાને પૂર્વભવને વૃત્તાંત યાદ આવી ગ, કુમાર નંદીષેણ પણ તે હાથીને જોઈ સ્નિગ્ધ હૃદયવાળ થઈ ગયો. પૂર્વભવના સ્નેહથી તેણે ગજેન્દ્રને કેટલાએક વચને કહી પ્રતિબંધ આપે. પછી Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૭૯ સ'તુષ્ટ થયેલા ગજેન્દ્રની ઉપર બેસી કુમાર નદીષેણ તેને અધન સ્થાનમાં લાવ્યો અને ત્યાં તેને આંધી દીધેા. આ ખબર સાંભળી શ્રેણિક રાજાએ પ્રસન્ન થઈ પેાતાના કુમારને ભારે સત્કાર કર્યો અને તેને પાંચસેા કન્યાઓ પરણાવી. એક વખતે શ્રી વીર ભગવાન્ રાજગૃહનગરીમાં સમેાસર્યા. આ શુભ ખબર સાંભળી તેમને વ ́દન કરવાને પેાતાના પિતા શ્રેણિક રાજાની સાથે કુમાર નંદીષેણ પણ ગયા હતા. શ્રી વીરપ્રભુએ ધમ દેશના આપી. તે સાંભળી ન`દીષેણ પ્રતિબાધ પામ્યા, તત્કાળ નદીષેણે શ્રી વીરપ્રભુની પાસે દીક્ષા આપવાની માગણી કરી. તત્કાળ પ્રભુએ વિચાયુ · કે, “ અમારાથી તેને ધની વૃદ્ધિ થશે.’’ આવુ... વિચારી · ચથા સુખ.... દેવાનુપ્રિય” એમ કહી પછી · આને પ્રતિબંધ કરશેા નહિ' એવુ બીજુ` વાકચ કહ્યું નહિ, કારણ કે, તેમણે જાણ્યું હતુ કે, આગળ ઉપર આ નદીષેણને વ્રતમાં વિદ્ય થવાનું છે. 6 નંદીષેણકુમાર તે પછી પ્રભુને વાંદી ધેર આવ્યા, તેણે વ્રત લેવાને માટે પેાતાના માતાપિતાની આજ્ઞા મેળવી. પછી તે મેટા ઉત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરવા તત્પર થયા. આ વખતે શાસન દેવતાએ આકાશવાણીથી જણાવ્યુ, “ કુમાર ન`દીષેણુ ! તુ દીક્ષા લેવાને તૈયાર થયા છે, પણ હજુ તારે ભાનિક કમના ઉદય છે, માટે કેટલાક વખત તેની રાહ જો, પછી દીક્ષા ગ્રહણ કરજે.” શાસન દેવતાએ આ પ્રમાણે કહ્યુ, તા પણ નંદીષેણે તે માન્યું નહિ અને તત્કાળ પેાતાના મનની દૃઢતા વિચારીને તે વીરપ્રભુની પાસે ગયા અને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી તે બુદ્ધિમાન નદીષેણ મુનિએ અનુક્રમે દશ જ્ઞાનને અભ્યાસ કર્યાં, અને તે રાજર્ષિ દુષ્કર તપસ્યા કરવા લાગ્યા. આ તેના આચરણથી તેઓ પૂ રીતે લબ્ધિવાન્ થયા હતા. વીરપ્રભુએ જે ધારણા ધારી હતી, અને શાસનદેવે તેને માટે જે વચના ઉચ્ચાર્યા થવાના વખત આવ્યા, મુનિ નદીષેણુને તેમના ભાગકમના ઉદય થઈ આવ્યા. મનની ચ‘ચળતાથી પૂર્વે ભાગવેલા અને રમણ કરેલા વૈયિક વિચારો તેના સ્મરણ માર્ગમાં આવવા લાગ્યા. તેના મનમાં મનેાભવના ઉદય થયા. જ્યારે પેાતે એ કામપીડાને સહન કરવાને અસમર્થ થયા એટલે સૂત્રને વિષે કહેલા વિધિ પ્રમાણે મનને વશ કરવાને અને પેાતાના વિકારી દેહને કૃશ કરવાને માટે ઘણી આતાપના કરવા લાગ્યા. હમેશા વિશેષ તપ આચરવા લાગ્યા તે પણ તેમની ભાગની ઈચ્છા નિવૃત્ત થઈ નહિ, હતા, તે સફળ Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબંધ જ્યારે કોઈપણ રીતે તેની કામવેદના શાંત થઈ નહિ એટલે તેમને પોતાના શુદ્ધ વતનો ભંગ થવાને મહાન ભય લાગી આવ્યો. તત્કાળ તેમણે ચિતવ્યું કે, વ્રતનો ભંગ થયા કરતાં મરણ પામવું સારું છે.” આથી તેઓએ મૃત્યુ પામવાને માટે ગળે પાશ નાંખે તે પણ તેઓ એટલેથી અટક્યા નહિ. તત્કાળ તેમણે વિષ ભક્ષણ કર્યું. દેવતાના પ્રભાવથી તે વિષ અમૃતરૂપ થઈ ગયું. પછી અગ્નિમાં પડી પ્રાણ કાઢવા તૈયાર થયા. દેવના પ્રભાવથી તે અગ્નિ પણ બુઝાઈ ગયો. એવી રીતે મરણને માટે કરેલા તેમના સર્વપ્રયોગે નિષ્ફળ થઈ ગયા હતા. એક વખતે તે નંદીષેણ મુનિ રાજગૃહનગરીમાં અઠમા પારણના માટે ભિક્ષા લેવા નીકળતાં એક વેશ્યાના ઘરમાં જઈ ચડ્યા. ત્યાં જઈ તેમણે કહ્યું, “હે ગૃહનાયિકા, જે તારી શ્રદ્ધા હોય તો મને ભિક્ષા આપ. તને ધર્મલાભ થશે.” વેશ્યાએ નંદીષેણ મુનિના આ વચન સાંભળી હસતા હસતા કહ્યું: “મહારાજ, તમે ધર્મલાભ આપે છે, પણ તે ધર્મલાભમાં સિદ્ધિ તેથી. અથલાભમાં છે.” વેશ્યાના આ વચન સાંભળી તે વખતે અભિમાનરૂપી પર્વત ઉપર આરૂઢ થયેલા એવા મુનિ નંદીષણ વેશ્યા પ્રત્યે બોલી ઉઠ્યા કે, ‘તમારે અથલાભ થાઓ.” આ વાક્ય મુખમાંથી નીકળતાં જ તેમના તપની લબ્ધિથી તે વેશ્યાનું ઘર સાડાબાર કોડ સેર્નયાથી પૂરાઈ ગયું હતું. તે વિષે નિશીથ સૂત્રના છઠા અધ્યયનમાં નીચે પ્રમાણે કહેલું છે પપ્પામે તો માફ, કથ્થામં વિકસિગો . तेणावि लद्धिजुत्तेण, एवं भवउत्ति भाणियं" ॥ १ ॥ “ધર્મલાભ લે છે, તેવામાં તે તેણુએ વેશ્યાએ) અથલાભ માગ્યા. તેણે પણ લબ્ધિયુક્ત થઈ “એમ જ થાઓ” એમ કહ્યું.” (૧) શ્રી ઋષિમંડલની ટીકા વગેરેમાં વળી બીજી રીતે કહ્યું છે, તેથી તત્ત્વની વાત તો કેવલી ભગવાન જાણે. વેશ્યા અત્યંત વિસ્મય પામી ગઈ અને ઉતાવળી ઉઠી મુનિના ચરણમાં આવીને નમી પડી. તેણીએ હાવભાવ કરી મુનિના ચિત્તમાં વિકાર ઉત્પન્ન કરવા આ પ્રમાણે બોલીઃ “સ્વામી ! તમેએ આ સેનૈયાથી મને વેચાતી લીધી છે, તેથી આ ધન સાથે મને તમે જ ભગવો. આ પ્રમાણે કહી મેહના ચાળા કરતી અને પ્રેમ વચનોને માધુય સાથે બેલતી વેશ્યાએ મુનિના હદયને ક્ષોભ પમાડી દીધું. મુનિ ભેગ્ય કમના ઉદયથી ક્ષેભ પામી વેશ્યાને વશ થઈ તેણુના Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ આવાસમાં જ રહ્યા. તે પણ મુનિએ તે વખતે એ નિયમ રાખ્યો હતો કે, વેશ્યાને ત્યાં અવારનવાર કામી પુરુષોમાં દરરોજ દસ પુરુષોને ધર્મનો ઉપદેશ કરી પ્રતિબોધ પમાડવા. જ્યારે તેમાં એકપણ ન્યૂન રહે ત્યારે તેની જગ્યાએ પિતાને રહી પ્રતિબંધ પામવો. આ નિયમને લઈને મુનિ વેશ્યાના ગૃહદ્વાર આગળ ઊભા રહેતા અને જે કામી પુરુષો ત્યાં આવે તેમને અનેક પ્રકારની યુક્તિની રચના સાથે આપણી વગેરે ચાર પ્રકારની ધમ કથાઓ કહેતા હતા. અને ધર્મ કરાવતા હતા. તેમાંથી તેમણે કેટલાએકને તે શ્રી જિનેશ્વર સમીપે મહાવ્રત લેવરાવતા અને કેટલાએકને સમ્યકત્વ મૂળ બાર વ્રતો અંગીકાર કરાવતા હતા. આ પ્રમાણે ધમકથાથી ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા અને પોતે શુદ્ધ શ્રાવક ધર્મને પાળતા બાર વર્ષ વીતી ગયા હતા. હવે તેમના ભાગ્યમ જીર્ણ થઇ ગયા, આથી એક દિવસે નવ કામી પુરુષોને પ્રતિબંધ આપ્યો. દસમા પુરુષને શેધતાં એક સેની મળી આવ્યો. તેને અનેક પ્રકારની યુક્તિથી પ્રતિબોધ આપવા માંડ્યો. પણ તે ધીઠ પુરુષ પ્રતિબંધ પામ્યો નહિ. જ્યારે તેને ઘણું સમજાવ્યો ત્યારે તેણે મુનિને કહ્યું : “અરે ભાઈ! વિષયરૂપ કાદવમાં ડૂબેલા તારા આત્માને તારવાને તું પોતે સમર્થ નથી તે પછી બીજાને શે ઉપદેશ આપે છે? ” આ અરસામાં વેશ્યાએ તે નંદીષણને ભજન કરવાને બોલાવ્યા, પણ દસ પુરુષોને પ્રતિબોધ કરવાની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી, ત્યાં સુધી તેઓ ભેજનને ઈચ્છતા નથી. રાંધેલી રસવતી બે ત્રણ વાર શીતળ થઈ ગઈ જ્યારે નંદીષેણ આવ્યા નહિ. એટલે વેશ્યા તેમની પાસે આવી અને હસતી હસતી બેલીઃ “સ્વામી! જે કોઈ દસમો પુરુષ મળતો ન હોય તે તમે પતે જ દસમા થાઓ. અને તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી આવીને જમી લ્યો.” વેશ્યાના આ વચન સાંભળી મુનિ નંદીષેણ કે જેમના ભેગ્યકર્મ પૂર્ણ થઈ ગયા છે, એવા તેઓ ફરીવાર મુનિ વેષ લઈ શ્રી વીરપ્રભુની પાસે આવ્યા અને તેમણે તેમની પાસે મહાવ્રત અંગીકાર કર્યા. પછી શુક્ર-નિર્મળ ચારિત્ર પાળી અંતે સમાધિથી કાળ કરી દેવલોકને પ્રાપ્ત થયા. ત્યાંથી વીને તેઓ મહાવિદેહ ક્ષેત્રને વિષે જઈ મોક્ષપદને પ્રાપ્ત થશે. આ વૃત્તાંત શ્રી વીરચરિત્ર ઉપરથી લેવામાં આવ્યો છે, મહાનિશીથ સૂત્રમાં તો નંદીષેણને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી. એમ લખેલું છે. તેમાં તત્ત્વ શું છે? તે કેવલિગમ્ય છે. આ પ્રકારે આ ધર્મકથી નામના શાસનના બીજા પ્રભાવક જાણવા. Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબોધ ત્રીજા વાદી નામના પ્રભાવક. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ એ ચતુર્વિધ પર્ષદાને વિષે પ્રતિપક્ષનું નિરાકરણ કરવાપૂર્વક સ્વપક્ષનું સ્થાપન કરવા ભાષણ કરે તે વાદી નામે શાસનના ત્રીજા પ્રભાવક કહેવાય છે. જે વાદ લબ્ધિથી સંપન્ન અથવા વકવાદી હાઈ દેવતાઓના વૃદોથી પણ જેમના વચનનો વૈભવ મંદ કરી શકાય નહિ એવા હોય તે વાદી કહેવાય છે. તે ઉપર પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણમાં કુશળ અને પ્રતિવાદીનો જય કરી રાજદ્વારમાં મોટા માહાત્મયને પામેલા મલ્લવાદીનું દૃષ્ટાંત છે. તે મહ્મવાદી શાસનના ત્રીજા પ્રભાવક જાણવા. તે મલ્લાદીની કથા અન્ય ગ્રંથોથી જાણી લેવી. ચેથ નિમિત્તિક નામે પ્રભાવક. નિમિત્ત એટલે લાભ તથા અલાભને સૂચવનારું સૈકાલિક શાન; તેને જે જાણે છે અથવા ભણે છે, તે નૈમિત્તિક કહેવાય છે. જિનમતના પ્રતિસ્પધીને જીતવા માટે ભદ્રબાહુસ્વામી પ્રમુખે અનેક નિશ્ચય ભરેલા ચમત્કાર બતાવ્યા હતા. ચેથા નૈમિત્તિક નામના શાસનના પ્રભાવકમાં મહાનુભાવ ભદ્રબાહુસ્વામીનું વૃત્તાંત પ્રસિદ્ધ છે. તે વૃત્તાંત બીજા ગ્રંથોથી પ્રખ્યાત થયેલું હોવાથી અહીં આપવામાં આવ્યું નથી. પાંચમો તપસ્વી નામે પ્રભાવક. વિશેષ ઉત્કૃષ્ટ અને દુઃખથી કરી શકાય તેવા અષ્ટમ્ પ્રમુખ તપને જે આચરે તે તપસ્વી કહેવાય છે. જે તપસ્વી શાંત રસથી ભરપૂર થઈ અષ્ટમ ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પક્ષ માસક્ષમણ વગેરે અનેક જાતની તપસ્યા કરી જિનમતની પ્રભાવના કરે છે, તે વીરશાસનનો પાંચમો તપસ્વી નામે પ્રભાવક કહેવાય છે. તે વિષે શ્રી વિરપ્રભુએ વર્ણન કરેલા ધનાકાદી નામના સાધુ વગેરેના વૃત્તાતો પ્રખ્યાત છે. તે તપસ્વી નામે પાંચમા પ્રભાવક જાણવા. છો વિદ્યાવાન નામે પ્રભાવક વિદ્યા એટલે પ્રશસ્તિ પ્રમુખ સોળ વિદ્યાદેવીઓ અને શાસનદેવી તેઓ જેમને સહાયભૂત છે, તે વિદ્યાવાનું નામ શાસનને છઠો પ્રભાવક કહેવાય છે. તે ઉપર મહાનુભાવ વજસ્વામીનું વૃત્તાંત પ્રસિદ્ધ છે. - સાતમે સિદ્ધ નામનો પ્રભાવક. સિદ્ધ ચૂર્ણ, અંજન, પાદલેપ, તિલક, અને ગુટિકા તથા વૈક્રિય પ્રમુખ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ સિદ્ધિઓ જેને પ્રાપ્ત થાય, તે સિદ્ધ નામે સાતમાં પ્રભાવક કહેવાય છે. તે સિદ્ધ ચમત્કાર ભરેલા સંઘાદિક કાર્યો સાધવાને માટે અને તે ચમત્કાર દ્વારા મિથ્યાત્વને નાશ કરવા માટે તેમજ શાસનની પ્રભાવના વધારવાને માટે અવસર પ્રમાણે તે ચૂર્ણ અંજન વિગેરેને જોડવામાં કુશળપણું બતાવે છે. તેવા સિદ્ધમાં આસમિત આચાર્ય વગેરેના વૃત્તાંત પ્રખ્યાત છે. તેઓ શાસનનાં સાતમા પ્રભાવક જાણવા. આર્યસમિતસૂરિની કથા.. આભીરદેશમાં અચલપુર નામે એક નગર છે. તે નગરમાં જિનશાસનને દીપાવનારા અને મોટી સમૃદ્ધિમાન ઘણાં શ્રાવકે રહે છે. તે અચલપુરની સમીપે કન્યા અને વીણા નામની બે નદીઓ આવેલી છે. તે નદીઓને મધ્ય ભાગે એક બ્રહ્મદીપ છે. તેની અંદર ઘણું તાપસ વસે છે. તે તાપમાં એક તાપસ પાદલેખની ક્રિયાને વિષે પ્રવીણ છે. તે હંમેશાં પાદલેપ કરી સ્થળમાગની જેમ જલ માર્ગે ચાલતો હતો. તે ક્રિયાથી લોકોને અતિ આશ્ચર્ય પમાડતો તે તાપસ વેણુ નદી ઉતરી પારણું કરવાને અચલપુરમાં આવતો હતો. ભેળા લેક તે તાપસને આ ચમત્કાર દેખી દુઃસહ એવા મિથ્યાત્વના તાપથી તપેલા હોવાથી પાડાની જેમ તેના દશનરૂપ કાદવમાં ખુચી ગયા. તે લેક જિનમતની શ્રદ્ધાવાળા શ્રાવકોને જિનમતની અવગણના કરતા આ પ્રમાણે કહેવા લાગ્યાશ્રાવકો, જુવા, અમારા શાસનને વિષે ગુરુનો જેવો પ્રત્યક્ષ પ્રભાવ છે, તેવો તમારા શાસનમાં નથી; તેથી અમારા ધર્મની સમાન બીજો કોઈ ધર્મ નથી.” તેમના આ વચન સાંભળી “એ ભોળા લેકેનું મિથ્યાત્વને વિષે સ્થિર થવા પણું ન થાઓ” એમ ચિતવી તે શ્રાવકે તે મિથ્યાત્વીઓના વચનને અનેક યુક્તિઓથી પ્રતિહત કરી તે તાપસને દૃષ્ટિથી પણ જતા નહીં. એક દિવસે આચાર્યપણાના સંપૂર્ણ ગુણથી અલંકૃત અને અનેક સિદ્ધિઓથી સંપન્ન એવા શ્રી વજસ્વામીના મામા શ્રી આયસામિતસૂરિ ત્યાં આવી ચડ્યા. તેમના આગમનનો વૃત્તાંત સાંભળી નગરના સર્વ શ્રાવકોએ મોટા આડંબરથી સામા જઈ તેમના ચરણકમળને વિષે વંદના કરી. પછી તે શ્રાવકોએ પેલા તાપસે કરેલી જિનશાસનની લધુતાને વૃત્તાંત દીન વચનથી સૂરિજીને નિવેદન કર્યો. તે સાંભળી આયસમિતગુરુએ તે શ્રાવકોને આ પ્રમાણે કહ્યું, “ શ્રાવકે, એ કપટી તાપસ પારલેપની ક્રિયાથી મૂઢ લોકોને ઠગે છે; તેનામાં બીજી કોઈ જાતની તપશક્તિ નથી.” Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રોાધ સૂરિવરના આ વચના સાંભળી તે શ્રાવકા તે ગુરુને સવિનય વંદના કરી પેાતાના સ્થાન તરફ આવ્યા. તેમણે તત્કાળ તે ધૃત તાપસની પરીક્ષા કરવાને વિચાર કરી તે તાપસને અતિ આદરપૂર્વક એક શ્રાવક પેાતાને ઘેર ભિક્ષા માટે આમ ત્રણ કયુ'. ઘણા ભક્ત અને રાગી લેાકાથી પરિવૃત્ત થયેલા તે તાપસ ઉત્સુક થઈ તે શ્રાવકને ઘેર જમવા આભ્યા, તે તાપસને આવતે જોઈ અવસરને જાણનારા તે શ્રાવકે એકદમ બેઠા થઈ તેને બહુમાન આપી એક ઉંચા આસન ઉપર બેસાર્યા, પછી ઉતગજલથી તે તાપસના ચરણનું ક્ષાલન કરવા માંડયું, તે કડી તાપસ પેાતાના પાદલેખને નાશ થવાના ભયથી ચરણનું ક્ષાલન ઈચ્છતા ન હતા, તે એવી રીતે મર્દન કરીને કર્યુ કે જેથી લેપના ગ'ધ પણ તેમાં રહ્યો નહીં. પછી અનેક જાતની રસવતી પારસી તેને જમાડયા, તાપસ મિષ્ટ રસવતીને જમતા પણ પેાતાના ચરણ લેખનેા નાશ થવાથી કદના થવાના ભવિષ્યના ભયથી ચિંતાતુર રહેતા હતા. તેને રસવતીને સ્વાદ પણ બેસ્વાદ લાગતા હતા. ભાજન કર્યા પછી તે વેણા નદીને કાંઠે આણ્યે. તેની ચમત્કારી ક્રિયા જોવા હજારો લોકો એકઠા થયા હતા. તેમાં શ્રાવકે પણ મોટી સખ્યામાં હાજર હતા. તે વખતે કટી તાપસે વિચાર કર્યાં કે, તે શ્રાવકે ચરણને લેપ ધેાઈ નાંખ્યા છે, છતાં તેની અંદર લેપને કાંઇ અશ રહેલા હશે, તેથી જલમાર્ગે ચાલવામાં હરકત નહીં આવે. આવું ચિતવી તે તાપસ હિંમત લાવીને વેણા નદીના પૂરમાં પેઠા, તેમાં પેસતાં જ તે જલમાં ડુબવા લાગ્યા, હુ· ડુબુ' છુ હું ડુબુ છુ” એમ તેણે પાકાર કરવા માંડચા, તે વખતે કેટલાએક દયાળુ શ્રાવકાએ અનુકપા કરી તેની પાછળ દાડી તેને જલની બહાર કાઢયા. તે વખતે તેનુ પાકળ સ`ના જાણવામાં આવ્યું, કેટલાક લોકો અરે! આ કપટીએ આપણને છેતર્યાં છે,' એમ કહેવા લાગ્યા. તે પછી કેટલાક તેના રાગી અનેલા મિથ્યાત્વીએ પણ તત્કાળ જૈનધમ ના રાગી અની ગયા. તે વખતે શ્રી જિનશાસનની પ્રભાવના કરવા ઇચ્છતા અને અનેક યાગના સંયોગને જાણનારા શ્રી આય સમિતસૂરિ ત્યાં આવ્યા. તેમણે તે વેણા નદીમાં એક ચૂર્ણ નાંખીને સ` લેાકેાની સમક્ષ કહ્યુ કે, “વેણા નદી અમારે તારી પેલી પાર જવાની ઇચ્છા છે.” આટલુ કહેતાં જ તે નદીના બે કાંઠા એકદમ ભેગા મળી ગયા, તે જોઈ સ લેાકેા આશ્ચય પામી ગયા. તે પછી તે મહાન આચાય. અમ`દ આશ્ચયથી પૂર્ણ એવા ચતુર્વિધ સંધ સહિત તે નદીના સામેના તીરની ભૂમિ ઉપર આવી પહોંચ્યા. અને ત્યાં તેમણે સત્ય ધર્મોપદેશ આપી સ ૮૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ તાપને પ્રતિબોધ આપ્યો. આચાર્યના પ્રતિબંધથી જેમના હૃદયમાં સવ મિથ્યાત્વ મળ નાશ પામ્યા છે, એવા તે તાપસોએ પ્રતિબંધ પામી તે આચાયની દીક્ષા ગ્રહણ કરી હતી. તે તાપસ સાધુઓથી બ્રહ્મદીપિકા નામે એક શાખા ચાલી છે તે આગમમાં પ્રસિદ્ધ છે. આ પ્રમાણે મહાનુભાવ આસમિતસૂરિ તે પાખંડીઓના તીવ્ર મતનું ખંડન કરી, જિનમતની ભારે પ્રભાવના વધારી, અને તે ઉત્કૃષ્ટ એવા જિનમતને વિષે રક્ત થયેલા ભવ્યજનોના મનને હર્ષમય કરી ત્યાંથી બીજે સ્થળે વિહાર કર્યો હતો. ત્યાં રહેલા સર્વ શ્રાવકે અનેક પ્રકારની ધમક્રિયા વડે જિનશાસનની ઉન્નતિ કરતાં સુખે શ્રાવક ધર્મ પાળતાં અનુક્રમે સદ્દગંતના ભાજન થયા હતા. આ પ્રમાણે તે આર્યસમિતસૂરિનું દૃષ્ટાંત સિદ્ધ નામના શાસનના સાતમાં પ્રભાવક વિષે જાણવું. શાસન કવિ નામનો આઠમો પ્રભાવક. જે નવનવા વચનોની રચનાઓથી સુશોભિત, શ્રોતૃવગના મનને હર્ષ ઉત્પન્ન કરનાર અને અનેક ભાષાએ ગ્રંથિત એવા ગઘમય તથા પદ્યમય પ્રબંધાનું વર્ણન કરે તે કવિ કહેવાય છે. આપણું સત્યધર્મની વૃદ્ધિને અથે સુંદર તથા રસિક વચનોની રચના કરી રાજા પ્રમુખ ઉત્તમજનોને તે પ્રતિબોધે છે, તેથી તે કવિ શાસનનો આઠમો પ્રભાવિક ગણાય છે. તે ઉપર સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત આપવામાં આવે છે. સિદ્ધસેન દિવાકરનું દષ્ટાંત ઉજયિનીનગરીને વિષે શ્રી વિક્રમાદિત્ય નામે રાજા હતો. તેને દેવયિકા નામની માતાની કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલો અને સર્વ વિદ્યામાં પ્રવીણ એ મુકુંદ નામે એક પુરોહિત પુત્ર હતો. એક વખતે તે મુકુંદ વાદ-વિવાદ કરવાને માટે ભગુપુર (ભરૂચ) તરફ ચાલ્યા. રસ્તામાં ચાલતા જેનેના ગુરૂ વૃદ્ધવાદી આચાર્ય તેને સામા મળ્યા. તેમની સાથે એ મુકુંદ વાદ કરવાને તૈયાર થયો. તે વખતે બંનેની વચ્ચે એવી પ્રતિજ્ઞા કરવામાં આવી છે, જે કોઈ જેનાથી હારે તે તેનો શિષ્ય થાય. આવી પ્રતિજ્ઞા કરી તેમણે તેજ સ્થળે કોઇના ક્ષેત્રમાં વાદનો પ્રારંભ કર્યો, તે સ્થળે હારજીતમાં સાક્ષી તરીકે ગોવાળીયાઓને રાખવામાં આવ્યા. તત્કાળ મુદે આચાર્યની સાથે પ્રથમવાદનો Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી આત્મપ્રૌધ આરંભ કર્યા. અને સંસ્કૃત ભાષામાં પૂર્વ પક્ષ ગ્રહણ કર્યાં. તે વખતે ગેાવાળીઆ લોકે સ`સ્કૃત ભાષા સમજી શક્યા નહીં, એટલે તેમણે જણાવ્યુ કે અમે આ ભાષામાં કાંઈ પણ સમજતા નથી. તે પણ મુદ્દે સંસ્કૃત ભાષા છોડી નહીં એટલે ગેાવાળીયાઓએ જાણ્યુ કે, આ પુરાહિત કાંઈ પણ સમજતે। નથી. • પછી ગુરુ મહારાજ અવસર જાણી રજોહરણને કટી સાથે આંધી ચટીથી નૃત્ય કરતાં બાલ્યા- 66 नव चोरीए नवि मारीए, परदारा गमण निवारीए; थवा थोवं दाइए, सग्ग मटामट जाइए | कालो कंबल अरुणी छट्ट छाछे भरिओ दीवड पट्ट एवड पडीओ नीले झाड अवर कीशुं छे सग्ग निलाड " २ અથ ચારી કરવી નહીં, કાઈ જીવને મારવા નહીં, પરસ્ત્રીગમન કરવું નહીં, શક્તિ હોય તે વિશેષ દાન આપવુ' અને અલ્પશક્તિ હાય તા થાડુ' દાન આપવુ', એમ કરવાથી સુખે દેવલાકમાં જવાય છે, જેમની પાસે કાળી કાંબળા હોય છે, જેઆ વૃક્ષની છાલના વસ્ત્રો પહેરે છે, અને જેઆ છાસથી ભરેલી દાણી ઉપર રોટલા રાખી લીલા સુગધી આંબાના વૃક્ષ નીચે રહેલા છે, એવા ગેાવાળીયાઓને ગુરુ મહારાજ કહે છે કે, તમારે આવી સામગ્રી છે તે છતાં તમારા ભાગ્યમાં બીજુ શું સ્વર્ગ છે! તમારે તે અહીં જ સ્વર્ગ છે. ૧–ર — આચાર્યની આ વાણી સાંભળી તે ગાવાળીયાએ ખુશીખુશી થઈ ગયા અને સર્વે એકી સાથે કહેવા લાગ્યા કે, આ મહારાજે આ મુકુદને જીતી લીધા છે, તે પછી તે વૃદ્ધવાદી આચાય રાજસભામાં ગયા અને ત્યાં મુકુ‘દની સાથે ચર્ચા કરી તેને પરાભૂત કરી દીધા અને તેને પેાતાના શિષ્ય બનાવ્યેા. અને તેનું કુમુદચંદ્ર એવુ. નામ રાખ્યુ., કુમુદચંદ્ર તે આચાય ની પાસે અભ્યાસ કરી આગળ વધ્યા. પછી ગુરૂએ તેનુ' સિસેન દિવાકર એવુ નામ આપ્યું. અને ત્યારથી તે એજ નામથી જ પ્રખ્યાત થયા હતા. એક વખતે સિદ્ધસેન દિવાકરની પાસે કાઈ ભટ્ટ વાદ કરવાને આવ્યા હતા. તેને સભળાવવા માટે તે ચતુર વિદ્વાને નમે અરિહંતાણું.” ઈત્યાદિ પ્રાકૃત પાડને બદલે “નમાĆત્ સિદ્ધાચાર્ટીંપાધ્યાય સ સાધુલ્ય :” એવા Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ સંસ્કૃત પાઠ બોલ્યા હતા. એ સંસ્કૃત વાક્ય વૈદ પૂર્વની આદિમાં રહેલું હતું. એક દિવસે દિવાકરે પોતાના ગુરુને પુછયું કે, “આપણા સર્વ જૈન આગમો પ્રાકૃત ભાષામાં છે, તે સંસ્કૃતમાં હોય તો કેવા બને? જે આપની આશા હોય તો હું તે સર્વને સંસ્કૃતમાં ગોઠવી દઉં. ત્યારે ગુરુએ સિદ્ધસેન દિવાકરને નીચેનાં કલોકથી કહ્યું "बालस्त्री मंदमूर्खाणां, नृणां चारित्रकांक्षिणाम् ।। લuહાથ તરફ઼, સિદ્વાંતઃ ત્રાકૃતઃ કતા” શા બાળ, સ્ત્રી, મંદબુદ્ધિ અને મૂખ એવા ચારિત્રને અભિલાષી પુરૂષ પર અનુગ્રહ કરવા માટે તત્વજ્ઞ પુરુષોએ જૈન સિદ્ધાંતને પ્રાપ્ત કરેલો છે. તેથી હે શિષ્ય! તારા હૃદયમાં પ્રાકૃત આગમને સંસ્કૃત કરવાની જે સ્કુરણ થઈ, તેથી તેને પ્રાયશ્ચિત્ત લાગ્યું છે. અને તેથી તને ગચ્છની બહાર કાઢી મૂકવાની શિક્ષા કરવામાં આવે છે. આ પ્રમાણે કહી તે આચાર્ય સિદ્ધસેન દિવાકરને ગચ્છની બહાર મૂકી દીધા હતા. આ વખતે સમસ્ત સંઘે આવી સૂરિવરને વિનંતી કરી કે, સ્વામી સિદ્ધસેનદિવાકર કવિત્વ વગેરેના ગુણોથી યુક્ત છે, તેથી તે શાસનના પ્રભાવક છે, માટે તેમને ગચ્છની બહાર મુકવા ન જોઈએ. આ પ્રમાણે સંઘના અતિ આગ્રહપૂર્વક કહેવાથી ગુરૂએ કહ્યું કે તે સિદ્ધસેન દિવાકર દ્રવ્યથી મુનિશને ત્યાગ કરી અને ભાવથી મુનિવેષને ધારણ કરી અનેક પ્રકારના તપ કરતાં છેવટે અઢાર રાજાઓને પ્રતિબંધ પમાડી જૈનો કરશે અને એક નવું તીર્થ પ્રગટ કરશે, ત્યારે હું તેને ગચ્છની અંદર લઈશ. તે સિવાય લેવામાં આવશે નહીં.” ગુરુના આ વચન સાંભળી સિદ્ધસેનદિવાકરે વિચાર કરી તે ગુરુના વચનને અંગીકાર કર્યું અને ત્યાંથી વિહાર કરી તેઓ ઉજ્જયિની નગરીમાં આવ્યા. એક વખતે સિદ્ધસેન દિવાકર કોઈ શેરીમાંથી બીજી શેરીમાં પેશતા હતા, તેવામાં જોડા ખેલવવા માટે જતાં એવા વિક્રમ રાજાએ તેમને જોયા. તત્કાળ રાજાએ દિવાકરને પૂછયું, કે “તમે કોણ છો ? સિદ્ધસેન દિવાકરે ઉત્તર આપ્યો,” અમે સર્વજ્ઞ પુત્ર છીએ. “તત્કાળ રાજાએ તેમને માનસિક નમસ્કાર કર્યો સિદ્ધસેન દિવાકરે તેમને ઉંચે સ્વરે ધર્મલાભ દીધે. ત્યારે રાજાએ આશ્ચર્યથી પૂછયું કે “તમે કોને ધમલાભ આપ્યો” “ દીવાકરે કહ્યું “જેને અમોને Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રમાધ નમસ્કાર કરેલા છે, તેમને અમે ધર્મલાભ આપ્યા છે. તે સાંભળી રાજા આશ્ચય સાથે સંતુષ્ટ થઈ ગયા અને તેમને હર્ષથી વિનંતી કરી કે, પવિત્ર ચરણ વડે મારા સભા મડપને આપ પવિત્ર કરો.’” આમ કહી વિક્રમરાજા પોતાને સ્થાને ચાલ્યા ગયા હતા. એક વખતે સિદ્ધસેનદિવાકર વિક્રમરાજાના ચાર નવા શ્લેાકેા રચી રાજદ્વારે ગયા અને તેમણે દ્વારપાલ પાસે નીચે પ્રમાણે રાજાને કહેવરાવ્યુ’– 'दिदृशुभिं क्षुरायातो, द्वारे तिष्टति वारितः । हस्तन्यस्तचतुः श्लोको, યજ્ઞાાચ્છતુ જીતુ'' ।। ? || 66 ૮૮ “ રાજાને મળવાની ઇચ્છાથી ભિક્ષુક આવ્યા છે; પણ દ્વાર ઉપર અટકાવવાથી તે ત્યાં ઉભા છે. તેના હાથમાં ચાર શ્લાક છે; તે આપની પાસે આવે કે પાછા જાય.”—(૧) રાજાએ ઉત્તરમાં નીચે પ્રમાણે કહેવરાવ્યુ‘ 46 'दीयंतां दशलक्षाणि, शासनानि चतुर्दश । हस्तन्यस्तचतुः श्लोको यद्वा गच्छतु गच्छतु ' જેના હાથમાં ચાર શ્લેાકેા છે, તે ભિક્ષુકને દશ લાખ દ્રવ્ય અને ઐાદ ગામાના પટ્ટા કરી આપે. તે ખુશી હોય તે આવે અને ખુશી ન હેાય તે પાછે જાય. ’–(૨) 11 ॥ ૨ ॥ તે પછી સિદ્ધસેનદિવાકર રાજાની પાસે ગયા. તે વખતે મહારાજા વિક્રમ પૂર્વ દિશા તરફ સિંહાસન ઉપર બેઠા હતા. ત્યાં જઈ તે કવીશ્વર નીચે પ્રમાણે નવીન શ્લાક ખેલ્યા “ ગાઢતે તત્વનિઃસ્વાને, સ્ફુટિત ટિÜટે । શહિતે તન્દ્રિયાનેત્ર, રાશ્રિત્રમિનું મ” | શ્॥ “હે રાજા, તમારા નીશાનનેાડકા વાગતાં તમારા શત્રુઓને હૃદયરૂપ ઘડા ફૂટી જાય છે અને તેમની સ્રીએના નેત્ર ગળે છે. આ એક મોટુ આશ્ચય છે.” આ શ્લાક સાંભળી રાજા વિક્રમ દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેઠા, Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ કારણ કે, તે શ્લોકથી પ્રસન્ન થયેલા રાજાએ મનમાં ચિતવ્યું કે, “મેં આ ભિક્ષુક કવિને મારું પૂર્વ દિશાનું રાજ્ય આપી દીધું.” તે પછી આચાર્ય પુનઃ સન્મુખ આવી નીચે પ્રમાણે બ્લેક બેલ્યા “યં ધનુર્વિદ્યા, માતા જીજ્ઞતા કુતઃ | ___ मार्गणौधः समभ्येति, गुणो याति दिगंतरम्" ।। २ ।। હે રાજા ! કોઈ અપૂર્વ ધનુર્વિદ્યા તમે કયાંથી શીખ્યા કે જેથી તમારી આગળ માગણ–બાણેના સમૂહ આવે છે અને ગુણ (પછી બીજી દિશામાં જાય છે. એટલે કહેવાનો આશય એવો છે કે, ધનુર્વિદ્યા જાણનાર પુરૂષ માગણ બાણના સમૂહને બીજા તરફ ફેકે છે, અને ગુણ (પણ9) ઉંચી ચડે છે. પરંતુ તમારે તે બાણે તમારી પાસે આવે છે, અને પણછ બીજી દિશામાં જાય છે. આ વિરોધનો પરિહાર એવી રીતે છે કે, હે રાજા, તમારી આગળ માગણયાચક લોકોના સમૂહ આવે છે અને તેથી તમારા ગુણ બીજી દિશાઓમાં ફેલાય છે.–(૧) આ શ્લોક સાંભળી રાજા વિક્રમ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બેઠા એટલે દક્ષિણ દિશાનું રાજ્ય તેને આપી દીધું. તે વખતે સિદ્ધસેન આચાર્ય નીચે પ્રમાણે ત્રીજો લોક બોલ્યા " सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मीः करसरोरुहे f: f gવિતા 13, ન શાંત માતા || રૂ ” હે રાજા, તમારા મુખમાં સરસ્વતી રહેલ છે અને તમારા કરકમળમાં લક્ષ્મી રહે છે. તે પછી કીર્તિ શા માટે કોપ પામી છે કે જે રીસાઇને દેશાંતરમાં ચાલી ગઈ છે.” (૩) આ કલેક સાંભળી રાજા વિકમ ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા ત્યારે સિદ્ધસેનાચાય તેની સન્મુખ થઈ નીચેનો ચોથે લોક બોલ્યા "सर्वदा सर्वदो सीति, मिथ्या संस्तूयसे बुधैः ।। नाग्यो लेभिरे पृष्ठं, न वक्षः परयोषितः” ॥१॥ હે રાજા ! તું હંમેશા સર્વદા–સવ વસ્તુઓને આપનાર છે, એમ વિદ્વાનો તારી સ્તુતિ કરે છે, તે મિથ્યા છે, કારણ કે તારા શત્રુઓને તેં પીઠ આપી નથી અને પરસ્ત્રીઓને છાતી આપી નથી. અર્થાત જે સર્વ વસ્તુને દાતા હોય ૧૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી આત્મપ્રબોધ તે તેવી વસ્તુને શા માટે ન આપે? કહેવાનો આશય એવો છે કે, તે કદિ પણ રણભૂમિમાંથી પાછો ફર્યો નથી કે જેથી તારા શત્રુઓ તારી પીઠ જુએ અને તે કદિ પણ પરસ્ત્રીને છાતી સાથે દબાવી નથી કે જેથી તે તારી છાતીને મેળવે.” આ લેક સાંભળી સંતુષ્ટ થયેલા રાજા તત્કાળ પિતાના સિંહાસન ઉપરથી ઉભો થયો અને તેણે ચારે દિશાઓનું રાજ્ય સૂરિવરને આપવા માંડ્યું. ત્યારે સૂરિ સિદ્ધસેન દિવાકરે કહ્યું: “રાજન ! મારે રાજ્યની કોઈ જરૂર નથી.” રાજાએ પૂછયું; “ત્યારે તમારે શું જોઈએ છે?” સૂરિજી બેલ્યાઃ “હું માત્ર એટલું માનું છું કે જ્યારે હું તમારી પાસે આવું, ત્યારે તમારે મારા મુખથી ધર્મ સાંભળો.” રાજાએ તે વાત અંગીકાર કરી તે પછી આચાર્ય સિદ્ધસેનદિવાકર પોતાને સ્થાને ચાલ્યા ગયા. એક વખતે આચાર્ય સિદ્ધસેન ઉજયિની નગરીમાં આવેલા મહાકાલ શંકરના પ્રાસાદમાં જઈ તે શંકરના લિંગ સામે પગ કરી સૂઈ ગયા હતા. પ્રાતઃકાળે શંકરના પૂજારીઓએ આવી તેમને પોકાર કરી ઉઠાડવા માંડ્યા, તો પણ તેઓ ઉક્યા નહીં. લોકોએ આ જોઈને રાજાની આગળ ફરીયાદ કરી કે, રાજેન્દ્ર! કઈ ભિક્ષુક મહાકાલ શિવલિંગની સામે પગ કરીને સુતો છે. અમોએ તેને ઘણું કહ્યું તે પણ તે ઉઠતે નથી.” રાજા વિક્રમે હુકમ કર્યો કે, તેને મારીને કાઢે.' તત્કાળ રાજાની આજ્ઞા મેળવી છે કે ત્યાં આવ્યા અને ચાબુક તથા લાકડીએના પ્રહારથી સિદ્ધસેનને મારવા લાગ્યા. જેમ જેમ તે આચાર્યના શરીર ઉપર ઘા પડવા માંડયા, આથી જમાનામાં કોલાહલ ઉઠયો અને તે સાંભળી રાજા ત્યાં દોડી આવ્યા અને આશ્ચર્યથી પૂછવા લાગ્યા કે, “આ શું થયું ?” તેવામાં કોઈએ રાજાને આવીને જણાવ્યું કે, મહારાજ ! કોઈ મહાકાલ પ્રાસાદની અંદર ભિક્ષુકને તાડના કરે છે, તે તાડનાના પ્રહારો અંતઃપુરમાં રાણી સાહેબાને વાગે છે. રાજા તત્કાળ મહાકાલ પ્રાસાદમાં ગયે, ત્યાં તેમણે સિદ્ધસેન આચાર્યને જોયા અને તત્કાળ ઓળખી લીધા. તત્કાળ તેમણે લેકોને તાડના કરતાં અટકાવ્યા અને પછી બધો વૃત્તાંત સાંભળ્યો. રાજાએ આચાયને પૂછયું કે, “તમે મહાદેવના લિંગ ઉપર ચરણ શા માટે મુક્યા હતા ? આ મહાદેવ એ માટે દેવ છે અને સ્તુતિ કરવા ચોગ્ય છે.” આચાર્યે કહ્યું: “રાજન મહાદેવ તે અનન્ય દેવ છે. જે મહાદેવ છે તેની હું સ્તુતિ કરું છું, તે તમે સાવધાન થઈને સાંભળે.” આ પ્રમાણે કહી સિદ્ધસેન Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ આચાર્યું કલ્યાણ મંદિર સ્તોત્ર રચવાનો આરંભ કર્યો. જ્યારે તેમણે અગીયારમાં લોકનું આદિપદ “મિન કમૃતચોdf સૂતકમાવાર આ પ્રમાણે કહ્યું, ત્યારે તત્કાળ પૃથ્વી કંપાયમાન થવા લાગી. અને અગ્નિનો ધુમાડો નીકળવા લાગ્યો. ક્ષણવારમાં તે શિવલિંગના બે કટકા થયા અને તેમાંથી તેજનો સમૂહ ચારે તરફ પ્રસરી ગયે. તેમ થતાં જ તેમાંથી ધરણેન્દ્ર સહિત શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા પ્રગટ થઈ આવી. આચાર્યો તે સ્તોત્રને સંપૂર્ણ કરી આ પ્રમાણે કહ્યું. “રાજનું અહીં પ્રથમ અવંતિ સુકમાલને લોક પ્રસિદ્ધ પુત્ર હતો. તેના પિતા નલિની ગુલ્મ વિમાનમાં ગયા હતા. તેઓ જે સ્થાને કાત્સગ કરીને રહ્યા હતા, તે સ્થાને તેણે મહાકાલ નામે લોક પ્રસિદ્ધ નો પ્રાસાદ કરાવી આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. કેટલોક કાળ ગયા પછી મિથ્યાદષ્ટિએ તે પાશ્વનાથના પ્રતિબિંબને આચ્છાદિત કરી તે ઠેકાણે આ શિવલિંગની સ્થાપના કરી દીધી હતી. અત્યારે મારી આ સ્તુતિના પ્રભાવથી લિંગ ફાટી તેમાંથી આ પ્રતિમા પ્રગટ થઈ છે. આચાર્યના આ વચન સાંભળી વિક્રમ રાજાના હદયમાં ચમત્કાર સાથે હર્ષ ઉત્પન્ન થઈ આવ્યો. તત્કાળ તે જ વખતે રાજાવિક્રમને જિનેક્ત તત્ત્વના સ્વરૂપ ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ અને તેને સમ્યકત્વરત્નની પ્રાપ્તિ થઈ આવી. ઉદાર મહારાજાએ તેજક્ષણે તે પાર્શ્વનાથ પ્રભુની નિત્ય પૂજાના નિર્વાહ માટે એકસો ગામ અર્પણ કર્યા અને પોતે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. આચાર્ય સિદ્ધસેન દિવાકરે મહારાજા વિક્રમની આજ્ઞા માં વનારા બીજા અઢાર રાજાઓને પ્રતિબંધ કર્યા. આચાર્યના ગુણોના સમૂહથી રંજિત થયેલા વિક્રમ રાજાએ આચાયને બેસવા માટે એક પાલખી ભેટ કરી હતી. તે પછી તે મહાન આચાય તે પાલખીમાં બેસી નિરંતર રાજદ્વારમાં જતા હતા. તે પછી વૃદ્ધવાદી આચાર્યના સાંભળવામાં આવ્યું કે, સિદ્ધસેન દિવાકર જે કાર્ય કરવા માટે ગયા હતા, તે કાર્ય સિદ્ધ થઈ ગયું છે, પરંતુ તેઓ પ્રમાદરૂપી કાદવમાં મગ્ન થઈ ગયા છે. રાજમાનના પાશમાં સપડાઈ ગયા છે, માટે મારે ત્યાં જઈ પ્રતિબોધ આપો, તેમને પ્રમાદમાંથી મુક્ત કરી સન્માર્ગે દોરવા.” આવું વિચારી વૃદ્ધવાદી ગુરુ વિહાર કરી ઉજ્જયિની નગરીમાં આવ્યા. સિદ્ધસેન રાજમાનના પાશમાં સપડાઈ ગયા હોવાથી ગુરુ પાસે જઈ શક્યા નહીં. તેથી વૃદ્ધવાદી આચાર્ય પાલખી ઉપાડનાર ભેઈનું રૂપ ધારણ કરી દ્વારે ઉભા રહ્યા. જ્યારે સિદ્ધસેન સૂરિ પાલખીમાં બેસી રાજભુવન તરફ જતા હતા, ત્યારે વૃદ્ધવાદી સૂરિજીએ એક ભાઈને બદલે પોતે પાલખી ઉપાડી અને વૃદ્ધપણાને લઈને તેઓ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી આત્મપ્રબોધ મંદમંદ ગતિથી ચાલવા લાગ્યા. તેમને મંદગતિથી ચાલતાં જે સિદ્ધસેન દિવાકર નીચે પ્રમાણે બોલ્યા પૂfમાર રાતઃ સ્કંધ: f dવ વાધfa !” ઘણુભારથી આઝાંત થયેલા તારા સ્કંધને શું કાંઈ બાધા થાય છે?” આ વાકચમાં બાધતિ એ અશુદ્ધરૂપ છે. કારણ કે, “બાધ ધાતુ આત્મને પદ હોવાથી તેનું ખરું રૂપ “બાબતે થવું જોઈએ. આચાર્ય સિદ્ધસેન દિવાકરે પ્રમાદથી તેવી ભૂલ કરી એટલે ગુરુએ નીચે પ્રમાણે કહ્યું “ન તથા વારે ધો 1થા રાવત વાઘ wi' જેવી રીતે “બાને બદલે તું બાધિત એવું અશુદ્ધરૂપ , તે મને જેવું પડે છે. તેવી ધને પીડા થતી નથી. આ સાંભળી આચાર્ય સિદ્ધસેન ચમત્કાર પામી વિચારમાં પડી ગયા. તત્કાળ તેમણે વિચાર્યું કે “આ કોણ છે?’ તેમના જાણવામાં આવ્યું કે, “આ તો વૃક્રવાદી ગુરુ છે.” તત્કાળ પિોતે પાલખી ઉપરથી ઉતરી તેમના ચરણમાં નમી પડયા. મારો અપરાધ ક્ષમા કરો, ક્ષમા કરે એમ કહેવા લાગ્યા. પછી ગુરુએ સિદ્ધસેનને ફરીથી પ્રતિબોધ પમાડી સંઘની સમક્ષ મિથ્યાદુકૃત આપવાપૂર્વક સંઘમાં લીધા હતા. મહાનુભાવ દિવાકર પછી ચિરકાલ સુધી શ્રી વીરશાસનની પ્રભાવના કરી પ્રાંતે સદગતિના ભાજન બન્યા હતા. આ પ્રમાણે આચાર્ય કવિ નામના આઠમા પ્રભાવક જાણવા. એવી રીતે શાસનના આઠ પ્રભાવક કહેવાય છે. તે પ્રવચની આદિ આઠ પ્રભાકે જિનશાસનને ભાવે છે. પોતાના પ્રકાશક સ્વભાવવાળું જે પ્રવચન કહેવાય છે, તેને દેશ, કાલ, ભાવ દ્રવ્ય તથા ક્ષેત્રની યોગ્યતા પ્રમાણે સહાય કરવાથી જે પ્રકાશ કરે છે, તેથી તેઓ પ્રભાવકો કહેવાય છે. તેઓની ક્રિયારૂપ પ્રભાવના સમ્યકત્વને નિમલ કરે છે. બીજા પ્રકારે આઠ પ્રભાવક, તે આઠ પ્રભાવકને બીજે પ્રકારે પણ દર્શાવે છે. “પ્રાસાદ્ધિ ધર્મwf. वाई आयरिय खवगै नेमिति विजा रायगण सं मयाय तित्थं पभावंति ॥ १ ॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૯૩ અતિશય ઋગ્નિવાળા અધિજ્ઞાની, મનઃ પવજ્ઞાની, આમ ઔષધિ પ્રમુખ લબ્ધિવાન્ તે પહેલા, બીજા ધકથી, ત્રીજા વાદી, ચાથા આચાય, પાંચમા ક્ષષક-માટી આતાપના પ્રમુખ લેનાર તપસ્વી, છઠ્ઠા નિમિત્તિ, સાતમા વિદ્યાશ્રેષ્ઠ અને આમાં રાજવલ્લભ તથા ગચ્છ-સમુદાય વલ્લભ અર્થાત્ મહાજનમાન્ય એ પ્રમાણે આઠ પ્રભાવક બીજે પ્રકારે જાણવા. સમ્યક્ત્વના પાંચ ભૂષણ, જિનશાસનમાં એટલે અરિહંતના દર્શનમાં કુશલષ્ણુ, એ પહેલું ભૂષણ છે, તે સમ્યક્ત્વને શેાભાવે છે, માટે ભૂષણ કહેવાય છે. તેથી સમ્યગ્દષ્ટ જીવાએ તેથી કુશળતા મેળવવામાં વિશેષ ઉદ્યમ કરવા, અરિહંતના દર્શનને વિષે કુશળ એવા પુરુષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાદિકને અનુસારે અનેક પ્રકારના ઉપાય. યેાજી ત્રીજા અજ્ઞાની જવાને સુખે કરી પ્રતિબેધ પમાડે છે, તે વિષે કમળ નામના એક શ્રાવક પુત્રને પ્રતિબેાધ પમાડનાર શ્રી ગુણાકરસૂરિના વૃત્તાંત પ્રખ્યાત છે. ખીજાએએ તે સુરિવરની જેમ જિનમતને વિષે કુશળતા કરવી જોઈએ. શ્રી ગુણાકરસૂરિને વૃત્તાંત એક નગરને વિષે ધન નામે શ્રાવક રહેતા હતા. તે ધનવાન્ બુદ્ધિમાન અને ગુણી હતા. તેથી તે મહાજન મ`ડલમાં માન્ય થઈ પડ્યો હતે, તે ધનશેઠને કમલ નામે એક પુત્ર હતો. તે ઘણા કલાવાન અને ચતુર હતા. પણ ધ તરફ અરૂચિ ધરનારા હતા. ધર્મના તત્ત્વ ઉપર તેને ખીલકુલ શ્રદ્ધા ન હતી. પિતા ધનશેઠ તેને ઘણુ' સમજાવતો પણ તે માનતો ન હતો. જ્યારે પિતા કાંઈ પણ તત્ત્વની વાત કહું ત્યારે તે ઉઠીને ચાલ્યેા જતો, આથી ધનશે કંટાળી ગયા હતા. એક વખત ધનશેઠના મનમાં વિચાર થયા કે જો કોઇ આતમના પ્રવીણ આચાય આવે તો મારા પુત્રને લાભ થયા વિના રહે નહીં. આ સમય દરમ્યાન કાઇ આચાય મહારાજ તે નગરની સમીપે આવેલા વનમાં સમે સર્યાં, આ ખબર સાંભળી નગરના લેાકેા વંદના કરવા ગયા, ધનશેઠ પણ વંદના કરવા આવ્યા. ગુરુએ ધર્મનો ઉપદેશ આપ્યા. દેશના સમાપ્ત થયા પછી નગરજનો વ`દના કરી પોતપાતાને સ્થળે ગયા, ધનશેઠે ગુરુને વિન`તી કરી— “ સ્વામી ! મારો પુત્ર કમળ ધના વિચારથી તદ્દન અજ્ઞાત છે. ધાર્મિક તત્ત્વ ઉપર તેની શ્રદ્દા થતી નથી. કૃપા કરી આપ પ્રતિબેધ આપે આપના જેવા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી આત્મપ્રધ ગીતા ગુરુનો એધ કદિ પણ નિષ્ફળ જતો નથી. ધનોની વાત સાંભળી આચાર્ય હા કહી. તત્કાળ શેઠ ઘેર આવ્યા. પુત્ર કમળને આ પ્રમાણે કહ્યુ–“ પુત્ર, આજે એક ગીતા ગુરુ વનમાં પધાર્યા છે. તારે ત્યાં જઈ તેમના વચન સાંભળવા’ પિતાના કહેવાથી કમળ આચાયની પાસે આવ્યા અને નમ્ર થઈ પાસે બેડા, આચાર્ય તરત સાત નય યુક્ત એવા દ્રવ્યગુણ પર્યાય વડે ભિત વિચારવાળી દેશના આપી. દેશના સમાપ્ત થયા પછી આચાર્યે પૂછ્યું, ‘ ભદ્ર! અત્યાર સુધીમાં તારા સમજવામાં કાંઈ આવ્યુ.” કમળે પ્રત્યુત્તર આપ્યો. “ભગવાન, કાંઈક જાણ્યુ છે.' આચાર્યે કહ્યું, ‘શુ' જાણ્યુ' ?' કમળ બેલ્ટી, ભગવાન્ ! આ નજીક રહેલ એારડીના વૃક્ષના બિલમાંથી મ`કાડા નામના એક સાને આઠ તેઇન્દ્રિ જવા નીકળી બીજા ખિલમાં પેઠા, તે મારા જાણવામાં આવ્યું. પુનઃ આચાર્યે પૂછયુ”, “ઠીક, પણ અમારા કહેવામાંથી કાંઈ જાણ્યુ ’ મળે કહ્યુ, “ના, કાંઈ જાણ્યું નથી.” કમળનુ' આ વચન સાંભળી આચાયે આ અયોગ્ય છે પછી મૌન ધરી રહ્યા. કમળ ઉઠી ધેર ચાલ્યો જાણ્યુ કે, ગયો. બીજે દિવસે કમળના પિતા આચાય ને વંદના કરવા આવ્યા, આચાયે કમળની સ` ચેષ્ટા જણાવી પછી આચાય ત્યાંથી વિહાર કરી ખીજે સ્થાને ચાલ્યા ગયા હતાં. 6 " એક વખતે કાઈ ખીજા આચાય તે જ વનમાં આવી સમાસર્યાં. ધનરોડ વંદના કરવા આવ્યા, પૂર્વની જેમ પેાતાના પુત્રને વૃત્તાંત તેમની આગળ નિવેદન કર્યાં આચાર્ય ધનશેઠને કહ્યું કેઃ કમળને અહીં મેકલવા. અને કહેવું કે, ગુરુની પાસે નીચી દૃષ્ટિએ ન રહેવુ, ગુરુની સામે ોયા કરવું અને ગુરુ મેલે તેમાં ઉપયોગ રાખવા. આચાર્ય ની સૂચના ધનશેઠે કમલ પુત્રને કહી ગુરુની સમીપે મેકલ્યો. કમળ ગુરુનુ' મુખ જોતો તેમની સમીપે બેઠો. ગુરુએ પૂછ્યું: “ભદ્ર! તુ કાંઈ પણ તત્ત્વ જાણે છે?” કમળે કહ્યું, “હા, હું... ત્રણ તત્ત્વો જાણું છું. મન ઇચ્છિત એવુ પહેલુ અશન, મીનુ પાન અને ત્રીજી' શયન એ ત્રણ તત્ત્વા જાણું છું.” આચાય હસીને બોલ્યા–“આતો ગામડીઆના વચન જેવા વચનો છે, પરંતુ જે જ્ઞેય એટલે જાણવા યોગ્ય, હેય એટલે ત્યાગ કરવા યોગ્ય અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય હોય, તેમાંથી કાંઈ જાણે છે. કમળે કહ્યુ ” એમાંથી હું' કંઇપણ જાણતા નથી. તમે કહા તા હુ શ્રદ્ધાથી Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૫ સાંભળીશ. આચાયે તેને પ્રતિબોધ પમાડવા માટે બે ત્રણ ઘડી સુધી તત્ત્વના નિયરૂપ દેશના આપી નિવૃત્ત થયા. પછી કમળને પુછ્યું કે ભદ્ર ! કહે હવે તે` શુ` તત્ત્વ જાણ્યુ ?” અલ્પમતિ કમળ બોલ્યા, “ગુરુજી, મે કાંઈ બીજી જાણ્યુ* નથી. માત્ર તમે બેલતા હતા, ત્યારે તમારે હૈડિએ એકસાને આઠ વાર ઉંચા નીચેા થતા મારા જોવામાં આવ્યા, એ મેં જાણ્યુ છે, તે સિવાય હું કાંઈપણ સમજ્યેા નથી.” કમળના આ વચને સાંભળી આચાય. ખેદસહિત બેલ્યા કે, “આ તે અધ આગળ આરસી થઇ.” પછી કમળ ચાલ્યા ગયા અને જ્યારે ધનશેડ વાંદવા આવ્યેા ત્યારે આચાર્ય કમળની તે ચેષ્ટા કહી પછી આચાય ત્યાંથી વિહાર કરી ખીજે સ્થળે ગયા, એક દિવસે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસારે પરને પ્રતિબેધ કરવામાં કુશળ એવા કોઇ ખીજા આચાય પાછા તેજ વનમાં આવ્યા. તેમના આગમનના ખબર સાંભળી લેાકો શ્રેણિબદ્ધ્ વ`દના કરવા ગયા. ધનશેઠ પણ ત્યાં ગયા. દેશના પૂર્ણ થયા પછી ધનશેઠે ગુરુને નિવેદન કર્યુ. સ્વામી ! મારે પુત્ર કમળ ધાર્મિક વિચારમાં અત્યંત અજ્ઞાત રહે છે. પૂર્વે અહીં પધારેલા આચાર્યોએ તેને અતિશય પ્રતિબંધ આપ્યા, છતાં તે પ્રતિબાધ પામ્યા નહીં, પ્રથમ આચાર્ય પ્રતિબોધ આપતાં મકાડાની ગણત્રી કરી અને બીજા આચાયે બેધ આપતાં તેમના કના હૈ ઉંચા નીચા થવાની ગણત્રી કરી. તેથી કઈ પણ પ્રકારે અજ્ઞાની પુત્રને આપ પ્રતિબોધ આપે! કે જેથી તેને સમ્યક્ત્વરત્નની પ્રાપ્તિ થાય. જો મારે પુત્ર ગાઢ અજ્ઞાનમાંથી મુક્ત થશે તેા આપને મહાન્ લાભ થશે. “આચાર્ય વિચાર કરી જણાવ્યું, “શેઠ આ તમારા પુત્રની બુદ્ધિ લૌકિકવ્યવહારમાં કેવી છે ?”” ધનશેઠે કહ્યુ, “સ્વામી, એક ધર્મવિચાર વિના બીજ સ ખાતામાં નિપુણ છે.” આચાયે ઉત્સાહ લાવી કહ્યું, “ત્યારે એ તમારા પુત્ર સુબાધ્ય છે; માટે અવસરે અહીં માકલા.” પછી ધનશેઠે ઘેર આવી કમળની પાસે આચાર્યના ગુણાની પ્રશ`સા કરી કે, “પુત્ર, કોઈ ઉત્તમ આચાય આવેલા છે, તે ત્રિકાલદર્શી છે અને સર્વ પ્રાણી માત્રની સુખ દુઃખની પ્રવૃત્તિ જાણે છે, માટે તારે તેમને મળવુ' અને પૂછવું'.” તત્કાળ કમળ પિતાનું વચન અંગીકાર કરી આચાર્યની પાસે આવ્યા. વિનયથી વંદના કરી ગુરુની પાસે બેઠા, આચાર્ય તેના મનના અભિપ્રાય જાણવા કહ્યું, 'ભદ્રે ! આ તારા હાથના મણિબંધમાં મત્સ્યના મુખ સહિત શીઘ્ર ફળ આપનારી ધનરેખા છે, કળે વિનયથી પૂછ્યું, “મહારાજ, એ રેખાનુ` શું ફળ થશે ?'’ ગુરુએ ‘‘મળ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રોાધ ૯૬ ય સંસવળ'' ઈત્યાદિ ગાથા બેલી કહ્યુ ભદ્ર, એ રેખાથી અમારા જાણવામાં આવે છે કે, “તારા જન્મ શુક્લપક્ષમાં છે. તારા ગ્રહેા સમભાવને ભજનારા થશે.” તત્કાળ કમળ ચમત્કાર પામી પોતાને ઘેર આવ્યા. તેણે જન્મપત્રિકા લઈ ગુરુને બતાવી. ગુરુએ જન્મપત્રિકામાંથી પૂર્વે કહેલા ગ્રહાને બતાવી દીધા. અને કહ્યું તારા અમુક વર્ષ વિવાહ થયેલા છે અને અમુક વર્ષે તને તાવની પીડા થઇ હતી.” આ પ્રમાણે ગુરુનુ વચન સાંભળી કમળ ચમત્કાર પામ્યા, ઘેર આવી પિતાને જણાવ્યુ કે, “ગુરુ ખરેખર ત્રિકાળજ્ઞાની છે.” તે પછી કમળ દરરોજ ગુરુને વંદના કરવા જતા, આચાય તે જ નગરમાં ચાતુર્માસ રહ્યા. તેએ હંમેશાં કૌતુક ભરેલી કથાએ કહી ધર્મપદેશ આપવા લાગ્યા, આથી કમળને ધની વિશેષ જાણ થવા લાગી, તેના હૃદયમાં આહુતધર્મ ઉપર શ્રદ્ધા થઈ. અનુક્રમે તેણે શ્રાવકના ખાર ત્રતા ગ્રહણ કર્યા. ગુરુની કૃપાથી તે પિતા કરતાં પણ વધારે ધમ પર દૃઢતાવાળા થયા. ચાતુર્માંસ વીત્યા પછી આચાય ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા. કુમાર કમળ શ્રાવકધમ ને ચિરકાળ પાળી સતિનુ પાત્ર થયા હતા. આ ઉપરથી સમજવાનુ કે, બીજાએએ પણ ભવ્ય વેાના ઉપકાર કરનારૂ' શ્રી જૈન શાસનને વિષે કુશળપણુ' રાખવું; તેમ કરવાથી સમ્યક્ત્વરત્ન એ જગતમાં નિઃસીમ શેાભાને ધારણ કરનારૂ થાય છે. એ પ્રમાણે જિનદર્શનમાં કુશળપણારૂપ સમ્યક્ત્વના પહેલા ભૂષણ ઉપર શ્રાવકપુત્ર કમળને પ્રતિબેાધ કરનાર આચાર્યનુ' દૃષ્ટાંત કહેવામાં આવ્યુ, સમ્યક્ત્વનું બીજું ભૂષણ, સમ્યક્ત્વનુ' બીજી ભૂષણ શ્રી જિનશાસન પ્રભાવના છે. આગમાદિકના બળથી અથવા જ્ઞાનના મળથી શ્રી જિનશાસનનુ વિશેષ દીપકપણુ' કરવું', તે જિનશાસનની પ્રભાવના છે. પૂર્વે આઠ પ્રભાવકના ભેદથી તે આઠ પ્રકારે કહેવામાં આવ્યુ છે. પૂર્વે` કહેલાનુ' અહીં પુનઃ જે ગ્રહણ કરવામાં આવ્યું, તે પેાતાને અને પરને ઉપકારકારી હાઇને તેમજ તીથકર નામકમ બાંધવાને લઇને તેનું પ્રાધાન્ય જણાવવાને માટે છે. તેમ વળી જે વચના સદ્ભુત અને પ્રકાશ કરનારા અને રાગદ્વેષને દૂર કરનારા છે, તેને વારવાર ગ્રહણ કરવામાં કાંઇપણ દેષ નથી; કારણ કે, તે સદ્બોધની વૃદ્ધિનુ કારણરૂપ છે. તે વિષે શ્રી ઉમાસ્વાતિવાચક મહારાજાએ પ્રશમતિ પ્રકરણમાં કહ્યું છે, "ये तीर्थकृत्प्रणीता, भावास्तदनंतरैश्च परिकथिताः । तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टिकरमेव ॥ १॥" Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ જે તીર્થંકર પ્રણીત ભાવો છે, તે આંતરાહિત કહેલાં છતાં તેમનું બહુવાર અનુકીન-સ્મરણ કરવું, તે પુષ્ટિને કરનારૂં જ થાય છે....(૧) હુમુત્તમf સત્, મેઘરમાણે તેત્તિનાશાયી તાત્તિ, દુશોણનુયો મર્થvમ્ | ૨ .” “જેમ ઔષધ એકવાર ખાધું હોય પણ પડાને નાશ કરવાને ફરીવાર ખવાય છે. તેવી રીતે રાગરૂપી પીડાને નાશ કરવા માટે અથના પદો ઘણીવાર કહેવામાં આવે છે. – (૨) "यद्वद्विषघातार्थं मंत्रपदैः नपुनरुक्तदोषोऽस्ति । તદ્દામવાદનં પુનરુતમદમથેપમ્ | ૩ જેમ વિષનો નાશ કરવા માટે વારંવાર મંત્રના પદો બોલવામાં પુનરુક્તિ દોષ આવતો નથી. તેવી રીતે રાગરૂપી વિષને હણનારા અથપદો બેલવામાં પુનરુક્તિને દોષ આવતો નથી. “ગુરચર્થ કર્મ યથા, તહેવ ઢોરા પુનઃ પુનઃ કુરુતે . gવં વિવા, ઢેતરપિ પુનઃ પુનધિયઃ | રૂ .” જેમ લેકે પોતાની આજીવિકાને માટે તેનું તે જ કામ વારંવાર કરે છે, એવી રીતે વૈરાગ્યની વાર્તાના કારણને વારંવાર કરવું જોઈએ.” (૩) સમ્યકત્વનું ત્રીજું ભૂષણ સમ્યકત્વનું ત્રીજું ભૂષણ તીથ સેવા છે. તીર્થ દ્રવ્યથી અને ભાવથી, એમ બે પ્રકારે છે. તેમાં શત્રુંજયાદિક દ્રવ્યતીર્થ છે અને જે શાન, દશન. ચારિત્ર્યના ધારણ કરનાર અને ભવ્યજનોના તારક એવા સાધુ-સાવી તે ભાવતીથ કહેવાય છે. ઉભય પ્રકારના તીર્થની સેવાને વિધિપૂર્વક કરવાથી સમ્યકત્વ ભૂષણવાળું કહેવાય છે. અને પરંપરાએ સિદ્ધિરૂપ ફળને આપનારું થાય છે. શ્રી ભગવતી સૂત્રના બીજા શતકના પાંચમા ઉદ્દેશમાં કહેવામાં આવ્યું છે કે “તથા પ્રકારના સાધુ તથા શ્રાવકની પયુ પાસના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય ? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું છે કે-“સિદ્ધાંતનું શ્રવણ એ પપાસનાનું ફળ છે. શ્રવણનું ફળ શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાનનું ફળ વિશેષ જ્ઞાન છે. વિશેષજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન છે, પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે. સંયમનું ફળ અનાશ્રવ છે, અનાશ્રવનું ફળ તપ છે, તપનું ફળ દાણ છે, દાણનું ૧૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રબંધ ફળ અકિરિય છે, અને અકિરિયનું ફળ સિદ્ધિ છે. શ્રુતજ્ઞાનથી હપાદેય પ્રમુખનું વિવેચનકારી શાન થાય છે. વિશેષજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન કહ્યું તેનું કારણ એ છે કે વિશેષ જ્ઞાનવાળે પુરૂષ પાપના પચ્ચકખાણ કરે છે. જ્યારે પચ્ચકખાણ કરવામાં આવે ત્યારે તેને સંયમ પ્રાપ્ત થાય છે. અણહને અર્થ અનાશ્રવ થાય છે. સંયમવંત પુરૂષને અનાશ્રવ હોય છે એટલે નવા કમને ગ્રહણ કરતો નથી. જ્યારે અનાશ્રવને લઈને તે લધુકર્મી થાય છે, ત્યારે તે તપસ્યા કરે છે. દાણનો અર્થ વ્યવદાન થાય છે. વ્યવદાન એટલે કર્મની નિરા. તપસ્યાથી પૂર્વના કમની નિજા થાય છે. અકિરિય એટલે યોગનિરોધ. કર્મની નિર્જરા થવાથી યોગને નિધિ થાય છે. તે પછી પર્યવસાને સિદ્ધિનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સમ્યક્ત્વના ત્રીજા ભૂષણ તીર્થસેવાનું ફળ જાણી સમકિતવંત પુરૂષોએ તેમાં પ્રવૃત્તિ કરવી. સમ્યકત્વનું ચોથું ભૂપણ. સમ્યક્ત્વનું ચોથું ભૂષણ સ્થિરતા છે. સ્થિરતા એટલે ચિત્તની ચપલતાનો અભાવ. જૈનધર્મને વિષે પોતાનું અથવા પરનું સ્થિરણું કરવું-દઢ ચિત્ત રાખી રહેવું. તે સ્થિરતા કહેવાય છે. પરતીર્થીઓની મહાન સમૃદ્ધિ જોવામાં આવે તે પણ સુલસાની પેઠે નિઃપ્રકંપ રહેવું, જિન વચન ઉપર અવિચલ શ્રદ્ધા રાખવી. તેવા જ દઢધમ કહેવાય છે. જે દઢધર્મી પુરુષો હોય છે, તેઓ અરિહંતના પ્રરુપેલા આગમમાં પ્રશંસનીય ગણાય છે. તે વિષે આગમમાં કહ્યું છે કે, “ચાર પ્રકારના પુરુષ હોય છે. ૧ પ્રિયધમ છે પણ દઢધમ નથી. ૨ દઢધમી છે, પણ પ્રિયધમ નથી. ૩ દઢધમ છે અને પ્રિયધમ છે અને ૪ દઢધમ નથી તેમ પ્રિયધમી પણ નથી. આ ચાર પ્રકારના પુરુષમાં ત્રીજો પ્રકાર સર્વોત્તમ છે. અને તે ભવ્ય પુરુષોએ ગ્રહણ કરવા ગ્ય છે. સ્થિરતા વિષે સુલસાને વૃત્તાંત જબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે મગધ નામે દેશ છે. તે દેશની રાજધાની રાજગૃહી નગરી છે. તે નગરીમાં પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરે છે. તે સર્વ ઉચિતકળામાં કુશળ છે. તેને નાગ નામે એક સારથિ હતા. તે રાજા પ્રસેનજિતના ચરણકમળની સેવામાં સદા તત્પર રહેતું હતું. તેને સુલસા નામે સ્ત્રી હતી. તે પતિવ્રતા અને જૈનધમ ઉપર પૂર્ણ રાગી હતી. તે ગુણવતી બાળા સર્વદા શુદ્ધ નિષ્ઠાથી દેવભક્તિ અને પ્રતિભક્તિ કરતી હતી. Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ એક દિવસે નાગસારથિએ કઈ ઘરમાં ગૃહસ્થને પોતાના ઉસંગમાં પુત્રને રમાડતે જોયે. પોતે અપુત્ર હોવાથી તેને હૃદયમાં અતિશય દુઃખ થયું અને નતમસ્તકે આ પ્રમાણે મનમાં કહેવા લાગ્યો-“અહા ! હું કેવો મંદ ભાગ્યવાનું છું કે, મારે એક પણ પુત્ર નથી. આ ભાગ્યવાન પુરૂષને ધન્ય છે કે જેને હૃદયને આનંદ આપનારા ઘણું પુત્રી છે. “આવું ચિતવત નાગસારથિ પિતાને ઘેર આવ્યા. પિતાના પતિને આમ ચિંતા કરતો જોઈ સતી સલસાએ કહ્યું, “સ્વામીનાથ ! તમારા હૃદયમાં શી ચિંતા ઉત્પન્ન થઈ છે? તમારું ચિંતાતુર મુખ જોઈ મારા હૃદયને પરિતાપ થાય છે. માટે જે સત્ય હોય તે કહો.” નાગસારથિ મંદ સ્વરથી બોલ્યો-“પ્રિયા, આજે એક ગૃહસ્થને મેં પોતાના ઉલ્લંગમાં પુત્રને રમાડતો જોયો, તે ઉપરથી મને પુત્રની ચિતા ઉત્પન્ન થઈ આવી છે. આજ સુધી મારે કાંઈ પણ પુત્ર થયે નથી, એથી હું મારા આત્માને દુર્ભાગી માનું છું અને અત્યાર સુધી એક પણ પુત્ર પ્રાપ્ત થયો નહીં, એ મારા હૃદયને શલ્યની જેમ પડે છે. સ્વામીના આવા વચન સાંભળી સુલતાએ કહ્યું સ્વામી, ચિંતા કરશે નહીં. પુત્રને ઉત્પન્ન કરવા માટે તમે કોઈ બીજી કન્યાનું પાણિ ગ્રહણ કરે. કોઈ પણ રીતે તમારા મનની ચિંતા દૂર કરવી એ મારી ફરજ છે.” નાગસારથિ બોલ્યો-“પ્રિયે! એ વાત મારી આગળ કહીશ નહીં. આ જન્મમાં મારે તું એક જ પ્રિયા છે. તારા સિવાય બીજી સ્ત્રીને હું મનથી પણ ઈચ્છતો નથી. મારામાં પુત્ર દશનની અભિલાષા ઉત્પન્ન થઈ છે પણ તે પુત્ર તારી કુક્ષિથી ઉત્પન્ન થયેલો જ ઈચ્છું છું. બીજી સ્ત્રીથી ઉત્પન્ન થયેલા પુત્રને જોવાની મારી ઈચ્છા નથી. માટે તું સતી છે, તેથી કઈ દેવતાની આરાધના કરી તેની પાસે પુત્રનું વરદાન માગ, જેથી મારા મનોરથ સિદ્ધ થાય.” સુલસા પતિના આવા વચન સાંભળી બીલી,-સ્વામિનાથ! જો આપણા કર્મમાં પુત્ર હશે તો આપણને અવશ્ય પ્રાપ્ત થશે. તે સિવાય કદિ પણ પુત્રની પ્રાપ્તિ નહીં થાય. વાંછિત અથની સિદ્ધિ કરવાને માટે મન, વચન અને કાયાથી બીજા કઈ પણ દેવની આરાધના કરીશ નહીં. આપણે તો અરિહંતદેવની આરાધના કરીશું જે ભગવાન સર્વ ઈષ્ટ સિદ્ધિના કારણરૂપ કલ્પવૃક્ષ સમાન છે. હું સર્વ મનરને પૂરનારા આયંબિલ પ્રમુખ તપને આચરીશ. એનાથી આપણાં કાર્યની સિદ્ધિ થશે. કોઈ જાતની ચિંતા કરશે નહીં.” સતીના આ વચનો સાંભળી નાગ સારથિને આશ્વાસન મળ્યું. તે પછી સતી સુલસા આદિનાથ પ્રમુખ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી આત્મ પ્રબોધ સવ જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરવા લાગી અને બીજા ધાર્મિક કાર્યો તથા તપસ્યા કરવામાં તે તત્પર બની ગઈ. કેટલાક સમય પછી દેવલોકમાં ઇંદ્રસભામાં સુલસાના ધાર્મિકપણાની પ્રશંસા કરવામાં આવી. તે વખતે એક મિથ્યાત્વી દેવતા તે પ્રશંસા સાંભળી શકો નહીં, તેથી તે સુલસાની પરીક્ષા કરવાને પૃથ્વી ઉપર આવ્યો. તે સાધુનો વેષ પહેરી સુલસાના ઘરમાં પેઠે. આ વખતે સુલસા પિતાના જિનેશ્વરપ્રભુની પૂજા કરવામાં આસક્ત હતી, તો પણ તેણીએ જ્યારે મુનિને ઘેર આવેલા જોયા, એટલે તે તત્કાળ બેઠી થઈ અને અતિશય ભક્તિપૂર્વક તેણે મુનિના ચરણકમળમાં વંદના કરી. સતીએ મુનિને વિનયથી પૂછયું, મહારાજ ! શું કારણે પધાર્યા છે ?” કપટી મુનિએ કહ્યું, “બાઇ, અમારી સાથે એક બીજા સાધુ છે, તેમને એક રોગ થયેલ છે. તે રોગનું છેદન કરવાને લક્ષપાક તેલ જોઈએ છે તેવું તેલ તમારા ઘરમાં હશે, માટે તે લેવા આવ્યો છું” | મુનિના આ વચનો સાંભળતા જ સતી સુલસા પિતાના ઓરડામાં ગઈ અને લક્ષપાક તેલનો એક ઘડે લાવી મુનિની આગળ મૂકો. તે ઘડાનું ઢાંકણ ઉઘાડવા માંડ્યું, તેટલામાં દેવના પ્રભાવથી તે ઘડે છુટી ગયો. આથી સુલસાના હૃદયમાં જરાપણ ખેદ થય નહીં. તે પાછી ઘરમાં જઈને બીજે ઘડો લાવી તે ઘડો ઉપાડતાં જ ભાંગી ગયે. તો પણ તે અખિન્ન હૃદયે પાછે ત્રીજો ઘડો લાવી. તે પણ પ્રથમની જેમ ભાંગી ગયે. હવે તેના ઘરમાં ચોથો ઘડે ન હતો, તેથી તે ઘડાનો અફસેસ ન કરતાં પોતાના મનમાં કહેવા લાગી કે, અરે ! હું કેવી નિર્ભાગી? આ મારૂં તેલ ગ્લાન મુનિના ઉપયોગમાં આવ્યું નહીં.” સતી સુલસાને આમ ચિતવતી જાણું. તેની ઉત્તમ ભાવના જોઈ તે દેવ પ્રસન્ન થઈ ગયા. તત્કાળ તેણે પિતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તે બોલ્યો-“સતી શ્રાવિકા તમને ધન્યવાદ ઘટે છે. ઈન્દ્ર દેવતાની સભામાં તમારી પ્રશંસા કરી તે વખતે મેં અલ્પબુદ્ધિવાળાએ તેમાં શંકા કરી. પછી તમારી પરીક્ષા કરવા હું મુનિનો વેષ ધારણ કરી અહીં આવ્યા હતે. ઈન્દ્ર કરેલી પ્રશંસાથી પણ વધારે તમારામાં ધર્મની સ્થિરતા જોઈ હું સંતુષ્ટ થઈ ગયો , તેથી જે તમને ઈષ્ટ હોય તે માંગી લ્યો.' સતીસુલસાએ પ્રસન્ન થઈને કહ્યું, “દેવ! જે તમે મારી ઉપર સંતુષ્ટ થયા હો તો મને પુત્ર રૂપ વાંછિત વર આપ.” સતીની આ માંગણી ઉપરથી તે દેવતાએ તેણુને બત્રીસ ગુટિકાઓ આપી અને કહ્યું Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૦૧ કે, “તમારે આ ગુટિકાઓ અનુક્રમે ભક્ષણ કરવી તેથી તમારે તેટલા સુંદર પુત્ર થશે. તે સિવાય મારા ગ્ય કાંઈપણ કાર્ય આવી પડે તે મને સંભારજે” આટલુ કહી તે દેવ અદૃશ્ય થઈ ગયો. પછી સુલસાએ વિચાર કર્યો કે, આ ગુટિકાનું અનુક્રમે ભક્ષણ કરવાથી બત્રીસ પુત્રો થશે, તો તે પુત્રોના મળ મૂત્ર વિગેરે અશુચિને કોણ સાફ કરશે? અને તેમની સંભાળ શી રીતે થઈ શકશે. માટે આ બધી ગુટિકાઓ એક સાથે ખાવી વધારે સારી છે, તેમ કરવાથી બત્રીસ લક્ષણવાળે એક જ પુત્ર પ્રાપ્ત થશે. “આવું વિચારી સુલસા તે બત્રીસ ગુટિકાઓ એકી સાથે ખાઈ ગઈ. પછી સુલતાની ધારણું પ્રમાણે બન્યું નહીં. પણ દેવયોગે તેણીના ઉદરમાં બત્રીસ ગભર ઉત્પન્ન થયા. અનુક્રમે ઉદરની વૃદ્ધિ થવાથી સતી સુલસને ભારે પીડા થઈ. પીડા નહીં સહન કરી શકવાથી સુલસાએ કાયેત્સર્ગ કરી પેલા દેવતાનું સ્મરણ કર્યું. દેવતા ત્યાં હાજર થયે અને પોતાના સ્મરણનું કારણ પૂછયું. “સુલનાએ દેવની આગળ સવ વૃત્તાંત જણવ્યો.” દેવ બોલ્યો. “ભદ્ર ! એકી સાથે બત્રીસ ગુટિકા ખાધી, તે ઘણું અગ્ય કર્યું છે. હવે તારા ગર્ભમાં બત્રીસ બાળકો ઉત્પન્ન થયા છે. તેઓ બધા એકી સાથે અવતરશે અને સરખા આયુષ્યવાળા થશે. તે સર્વનું મરણ એક જ વખતે થશે. પરંતુ તું ગર્ભપીડાનો ભય રાખીશ નહીં. હું તને તે વિષે સહાય કરીશ.” આ પ્રમાણે કહી સુલસાનાં ગર્ભની પીડા હરી દેવ પિતાને સ્થાને ચાલ્યો ગયો. સુલસા ગર્ભની પીડા રહિત થઈ અને સુખે ગર્ભનું વહન કરવા લાગી. સમયપૂર્ણ થયે એટલે તેણીએ બત્રીસ લક્ષણવાળા બત્રીસ પુત્રને જન્મ આપ્યો. નાગારાથએ મોટા આરંભથી એ બત્રીસ પુત્રીનો જન્મોત્સવ કર્યો. અનુક્રમે તે તે બત્રીસ પુત્રી મોટા થઈ યૌવનવયને પામ્યા. સારથિએ તે બત્રીસ કુમારને રાજા શ્રેણિકની સેવામાં રાખ્યા. તેમની ઉત્તમ સેવાથી શ્રેણિક રાજા તેમની ઉપર સંતુષ્ટ હતા. એક દિવસે રાજા શ્રેણિકે પ્રથમથી સંકેત કરી ચેડારાજાની પુત્રી સુષાને ગુપ્ત રીતે લાવવાની યોજના કરી. યોજના પાર પાડવા ચંપાનગરીની સામે છુપી સુરંગ કરાવી. સુરંગ માગે નાગસારથિના બત્રીસ પુત્રોની સાથે રથમાં બેસી શ્રેણિકરા નગરના દરવાજામાં દાખલ થયા. રાજકુમારી સુષ્ઠાએ પણ પ્રથમ ચિત્રમાં જોયેલા મગધપતિ શ્રેણિકને આલેખી પિતાની નાની બેન ચલ્લણાને એ વૃત્તાંત કહ્યો હતો. ચલણ પિતાની બહેનના વિયેગને સહન કરવા અસમર્થ હતી, તેથી તે પણ રથમાં સાથે આવી. રસ્તામાં સુજ્યેષ્ટા પિતાના આભૂષણને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી આત્મ પ્રબોધ ડબો ભૂલી જવાથી લેવા પાછી ગઈ તે સમયે સુલસાના બત્રીસ પુત્રીએ રાજા શ્રેણિકને જણાવ્યું કે ! “સ્વામી ! આપણે આ શત્રુના ઘરમાં ઘણીવાર રહેવું યોગ્ય નથી.” રાજાને આ વાત રુચિકર લાગી. તત્કાળ તે ચેક્ષણાને લઈ ત્યાંથી આગળ ચાલ્યો ગયી. પાછળથી સુજ્યેષ્ઠા રત્નાભરણનો ડબ્બો લઈ આવી. તેણે શ્રેણિકને રથ જોયો નહીં. પોતાનો મનોરથ અપૂર્ણ રહ્યું. તેને મનમાં લાગી આવ્યું. ઉપરાંત પોતાની બેન ચેલણાનો વિયોગ તે સહન કરી શકી નહીં, આથી તેણીએ પોકાર કર્યો– “હા, હા, કોઇ ચેલૈંણાને હરી જાય છે. “આ પકાર રાજાના સાંભળવામાં આવતાં ચેડો રાજા તત્કાળ ક્રોધ પામી તૈયાર થઈ ગયો. તે વખતે રાજાની પાસે રહેલ વૈરાંગિક નામને સુભટ ચેલણાને પાછી વાળવા દોડી ગયે. તે વેગથી દોડતાં શ્રેણિકના રથની નજીક આવી પહોંચ્યો. તેણે જોરથી એક એવું બાણ માર્યું કે જેથી સુલસાના બત્રીસ પુત્રો એકી સાથે હણાઈ ગયા. સાંકડી સુરંગમાંથી બત્રીસ ર ખેંચવા માંડ્યા. તેવામાં શ્રેણિક રાજા પિતાનો રથ વેગથી આગળ ચલાવી ગયો. વૈગિક સુભટ પિતાને મનોરથ સિદ્ધ ન થવાથી નિરાશ થયે સખેદે સર્વ વૃત્તાંત ચેડા રાજાને જણાવ્યું. રાજા શ્રેણિક સુષ્ઠાને બદલે ચેલણને લઈ પિતાની રાજધાની રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યા. ત્યાં તે ગાંધર્વ વિવાહની વિધિથી ચેલણાને પર. રાજાના મુખથી નાગસારથિ અને સુલતા પિતાના બત્રીસ પુત્રોના મરણનો વૃત્તાંત સાંભળી અતિ શેકાતુર થઈ ગયા. અને ભારે વિલાપ કરવા લાગ્યા. બંને દંપતી શેકના મહાસાગરમાં મગ્ન થયેલા જાણી રાજા શ્રેણીક અને અભયકુમારે તેમને આ પ્રમાણે પ્રતિબોધ આપ્યો-“ભદ્ર ! તમે આહતધર્મના શાતા અને વિવેકી છે. આ સંસારમાં જે કંઈ સાક્ષાત ભાવ દેખાય છે તે સર્વ વિનાશી છે. મરણ પામવું, એ સર્વોને સાધારણ છે, માટે શેકનો ત્યાગ કરી ધર્મના સાધનરૂપ ધૈર્યનું અવલંબન કરવું.” આ પ્રમાણે પ્રતિબંધ આપી રાજા શ્રેણિક અભયકુમાર મંત્રી સાથે મહેલમાં ગયો. બંને દંપતિ પૂર્વના કર્મના વિપાકને પ્રમાણ કરી શેકરહિત થયા અને આતધર્મના આરાધનમાં વિશેષ ઉજમાલ થયા. એક વખતે શ્રી વિરપ્રભુ ચંપાનગરીના ઉદ્યાનમાં સમોસર્યા. સવ પર્ષદા વંદના કરવાને આવી. ભગવતે ધર્મની દેશના આપી. આ વખતે દંડ, છત્ર, અને “ભગવા વસ્ત્ર ધારણ કરનાર અંબડ નામનો એક પરિવ્રાજક કે જે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પ્રથમ પ્રકાશ શ્રી વિરપ્રભુનો ઉત્તમ શ્રાવક હતો, તે વીરપ્રભુને નમી યોગ્ય સ્થાને બેસી પ્રભુના મુખથી ધર્મદેશના સાંભળતો હતો. તે પ્રભુને વંદના કરી આ પ્રમાણે બેલ્યોઃ “સ્વામી ! હાલ રાજગૃહનગરમાં જવાની મારી ઈચ્છા છે.” પ્રભુએ વિચાર કરી કહ્યું, “દેવાનુપ્રિય ! જે તમારે ત્યાં જવું હોય તો ત્યાં નાગસારથિને ઘેર અમારી શ્રાવિકા સુલસા છે, તેને મધુર વાણીથી ધર્મશુદ્ધિ સાથે સુખશાતા પૂછજો.” પ્રભુની આજ્ઞાને અંગીકાર કરી અંબડ શ્રાવક લબ્ધિના બળથી આકાશમાગે રાજગૃહનગરીમાં આવ્યો. તે નાગ સારથિના દ્વાર આગળ આવીને ઉભા રહ્યા, તે વખતે તેણે પિતાના મનમાં ચિતવ્યું કે, “ ભગવાન વીરપ્રભુએ જેને માટે કાળજી રાખેલી છે, એવી સુલસી ધમને વિષે કેવી દઢ હશે? તેની પરીક્ષા કરવી જોઈએ. “આવું ચિતવી તેણે તત્કાળ વૈક્રિયલબ્ધિ વડે બીજું રૂપ કરી સુલસાના ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પેસી પ્રથમ સુલસાની પાસે ભિક્ષા માગી. સુલસાએ સત્પાત્ર સિવાય બીજાને ભિક્ષા આપવી નહીં એવો નિયમ ગ્રહણ કરેલો હતો, તેથી પ્રતિજ્ઞા પાળવા તેણે અંબડ શ્રાવકને પિતાના હાથે ભિક્ષા આપી નહીં. અંબડ ત્યાંથી પાછા ફર્યો અને નગરની બહાર પૂર્વમાં જઈ બ્રહ્માનું સ્વરૂપ વિકવ્યું. ચાર મુખ અને ચાર ભુજાઓ ધારણ કરી. અંગ ઉપર બ્રહ્મસૂત્ર અને કંઠમાં રુદ્રમાળા આરોપિત કરી તે સાવિત્રી સાથે હંસના વાહન ઉપર બેઠો હતો. તે રક્તવર્ણ બ્રહ્મા બની ચારે મુખે ચાર વેદોનો વિનિ કરવા લાગ્યો. આ બ્રહ્માના પ્રત્યક્ષ દર્શન કરવાને રાજગૃહીનગરીના હજારો લેકે આવવા લાગ્યા. કેટલાક તેની ભક્તિ કરવા, કેટલાક કૌતુક જેવા અને કેટલાક મનની ઈચ્છા પૂરી કરવા તે સ્થળે એકઠા થવા લાગ્યા. આ વાર્તા સતી સુલતાના સાંભળવામાં આવી તો પણ સમ્યકત્વને વિષે દઢ નિયમવાળી તે રમણ કપટી બ્રહ્માની પાસે ગઇ નહીં. જ્યારે સુલસા વંદન કરવા આવી નહીં એટલે અંબડ શ્રાવકે બીજે દિવસે દક્ષિણ દિશામાં વિષ્ણુનું સ્વરૂપ ધારણ કર્યું. ગરૂડ ઉપર આસન કર્યું, પીળા વસ્ત્રો ધારણ કર્યા, ચારે ભુજામાં શંખ, ચક્ર, ગદા અને શાર્ગ ધનુષ્ય રાખ્યા, સાથે લક્ષ્મી તથા બીજી ગોપાંગનાઓ સહિત લીલા પ્રદર્શિત કરી. તેના દર્શન કરવા અનેક લેકે દોડી ગયા. પણ મિથ્યાવીઓના પરિચયથી ભય પામતી તે શુદ્ધ શ્રાવિકા તે સ્થાને ગઈ નહીં. જ્યારે સુલસા વિષ્ણુના સ્વરૂપથી લલચાણું નહીં એટલે અંબડે ત્રીજે દિવસે પશ્ચિમ દિશામાં શંકરનું રૂપ વિકવ્યું. તે મહાદેવ વાઘના ચમને ધારણ કરી વૃષભના વાહન ઉપર બેઠા હતા. ત્રણ નેત્રી અને મસ્તક Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી આત્મ પ્રમાધ ઉપર ચંદ્ર ધારણ કર્યાં, જટામાં ગંગા, ગજચમ ના વસ્ત્રો, શરીરે ભસ્મ, એક હાથમાં ત્રિશૂળ, ખીજા હાથમાં ખપ્પર, ગળામાં રૂઢમાળ અને ખેાળામાં પાવતી ધારણ કરેલા હતા. તે શકરરૂપે લોકેાને કહેતા કે, આ જગન્ના સર્વ પ્રાણીઓના સંહાર કરનાર હુ` છું. મારા જેવી કેાઈનામાં શક્તિ નથી અને મારા સિવાય કાઈ પરમેશ્વર જ નથી. નગરના લેાકેા તેના દર્શન કરવાને જવા લાગ્યા પણ સમ્યક્ત્વથી વિભૂષિત એવી સુલસા ત્યાં ગઈ નહીં. તે પાતના ધમ વિષે દૃઢતા ગ્રહણ કરીને બેસી રહી. અંખડ શ્રાવકે જાણ્યુ કે, સુલસા પેાતાના ધર્મમાં દૃઢ રહી છે. પછી ચેાથે દિવસે તેણે ઉત્તર દિશામાં સમવસરણની રચના કરી. આઠ પ્રાતિહાય સહિત જિનેન્દ્રનુ રૂપ ધારણ કરી તેમાં તે વિરાજીત થયા. આ વાર્તા સાંભળી ઘણા લાકા તેને વંદન કરવા ગયા. અને નગરના લેાકેાને આહત ધમ ના ઉપદેશ આપવા માંડયા, તથાપિ ધર્મને વિષે દૃઢતાવાળી મુલસા તે સ્થળે ગઈ નહીં. આ વાત અંખડના જાણવામાં આવતાં તેણે સુલસાના મનને ક્ષેાભ પમાડવા માટે એક પુરૂષને તેણીના ધેર માકલ્યા. તે પુરૂષે સુલસાના ઘેર આવી આ પ્રમાણે કહ્યું : “ભદ્રે ! આ નગરીની બહાર શ્રી અરિહંત ભગવાન્ સમેાસર્યાં છે. તેમને વંદના કરવાને માટે તમે કેમ જતા નથી ?” સુલસા બેાલીઃ “હે મહાભાગ ! હાલ આ પૃથ્વીને વિષે શ્રીવીર ભગવાન્ સિવાય બીજા કાઈ તીથંકર વિદ્યમાન નથી, અને શ્રી વીરભગવાન્ તા હાલ બીજા દેશ તરફ વિચરે છે, તે એકદમ અહીં શી રીતે આવે ? કાઇપણ રીતે વીરપ્રભુને અહીં આવવાના સ‘ભવ નથી. “સુલસાના આ વચન સાંભળી તે પુરૂષે કહ્યું: “અરે ભાળી સ્ત્રી ! આતા પચ્ચીશમા તીથ કર છે; તેઓ હમણાં જ ઉત્પન્ન થયેલા છે, માટે તમે તેમની પાસે જઈ કેમ વંદના કરતા નથી?' સુલસાએ આક્ષેપ કરીને કહ્યું: “ભદ્ર! એ વાત તદ્દન અટિત છે, આ જગતને વિષે પચ્ચીશમા તી་કર ક્રિષણ થતા જ નથી. મને તેા આ કાઈ માયાવી પુરૂષ લાગે છે, કપટ આડંબરથી ભાળા લાકાને ઠગે છે. તેવા ધૃતની પાસે મારે શા માટે જવુ જોઈએ ? ” સુલસાના આ વચન સાંભળી તે પુરૂષે વિચાર કરી કહ્યુ, “ભદ્ર ! તમારે એવી શકા શા માટે લાવવી જોઈએ. એ ધૂત હોય કે કપટી હાય પણ જૈનશાસનની ઉન્નતિને તેા કરનારા છે, ગમે તે રીતે શાસનની ઉન્નતિ થતી હાય, તેમાં દોષ જોવાના નથી.” સુલસા જરા નાખુશ થઈને બાલી “ભદ્ર ! આવી વાત કહેવા ઉપરથી મને લાગે છે કે, તુ પણ ભાળા (મૂખ') માણસ છે, જો તું જ્ઞાન Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પ્રથમ પ્રકાશ વડે વિચાર કરીશ તા માલૂમ પડશે કે અસદ્દ વ્યવહારથી શાસનની ઉન્નતિ થતી નથી પણ ઉલટી લેાકેામાં હાંસી થાય છે, “ સુલસાના આવાં દઢતા ભરેલા વચને સાંભળી તે પુરુષ ત્યાંથી ચાલી નીકળ્યા અને અબડની આગળ આવી તેણે તે સવ વૃત્તાંત નિવેદન કર્યા. તે ઉપરથી અંડે પેાતાના હૃદયમાં વિચાર કર્યા કે, “ વીર પ્રભુએ સભા સમક્ષ જે સુલસાને ધર્મલાભ પૂછાવ્યા, અને તેણીની સ’ભાવના કરી તે સર્વ રીતે બ્રિટન છે. તે વખતે નીચે પ્રમાણે બે પદ્ય બાલ્યા હતા. मया व्यामोहितं विश्वं विश्वं न सुलसा पुनः । तमसा ग्रस्यते एते न प्रदीप शिखा पुनः ॥ १ ॥ तथामुष्य मनेारुद्धं, त्रिपुलै रहतां गुणैः स्थातु मिष्टे मया तत्र महिमा नहि मादृशाम् || २ || '' “ મેં બધા વિશ્વને માહિત કર્યું, પણ સુલસાને માહિત કરી નહીં. અંધકાર લોકાને ગ્રસે છે પણ તે દિવાની શિખાને ગ્રસી શકતુ નથી. (૧) આ સુલસાનું મન અરિહંતાના વિશાળ ગુણાથી એવુ` રૂધાઇ ગયુ` છે કે જેમાં મારા જેવાઓના મહિમા રહી શકે એવા અવકાશ રહ્યો નથી. (૨) આ પો કહી અ`બડ શ્રાવકે વિચાયુ· કે, “ સુલસાને મે ઘણી રીતે ચલાયમાન કરી છતાં પણ તે ચલિત થઇ નહીં તેની દૃઢતાને પૂર્ણ ધન્યવાદ ઘટે છે.” આવુ' વિચારી અબડ શ્રાવકે પોતાનું માયારૂપ ફેરવી સ્વાભાવિક રૂપ ધારણ કર્યું, હૃદયમાં પ્રસન્ન થઈ સુલસાના ઘરમાં આવ્યેા. સતી સુલસા તેને મૂળરૂપ ધારી જોઇ બેઠી થઈ અને તેને એક સાધર્મ બધુ તરીકે માન આપી આ પ્રમાણે બેલી-હે ત્રણ જગતના સ્વામી શ્રી વીર પ્રભુના શ્રાવક, તમે કુશળ છે !” એમ સુખશાતા પૂછી તેના ચરણનુ પ્રક્ષાલન કરી પોતાના ગૃહ ચૈત્યનુ` વદન કરાવ્યું. અબડ શ્રાવક પણ વિધિપૂર્વક ચૈત્યવંદન કરી સુલસા પ્રત્યે. બાલ્યા : હૈ, મહાસતી! આ ભરતક્ષેત્રને વિષે તમે એક જ ધર્મને વિષે દઢતાવાળા અને પુણ્યવાન છે; કારણ કે, શ્રી વીર પ્રભુએ મારે મુખે તમાને ધર્મ લાભ કહેવરાવ્યા છે. 66 ૧૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મ પ્રબોધ અંબડના મુખથી આ વાત સાંભળી સુલસાને અતિશય આનંદ થશે. અને જે દિશામાં પ્રભુ વિહાર કરતા હતા, તે દિશા તરફ અંજલિ જેડી, પ્રભુને હૃદયમાં ધારણ કરી ઉત્તમ વાણીથી પ્રભુની સ્તુતિ કરી. તેણુને આશય જાણવાને માટે અંબા આ પ્રમાણે બેલ્યો-“મહાસતી ! આ નગરની બહાર હમણું બ્રહ્મા, વિષ્ણુ, અને શંકર પ્રત્યક્ષ આવ્યા હતા, તેમના દર્શન કરવાને તમે ગયા હતા કે કેમ ? સુલસા બોલી “દેવ ! જે પુરૂષો જૈનધર્મમાં અનુરક્ત થયા હોય, તેઓ રાગદ્વેષરૂપ શત્રુઓને જીતનાર, ભવ્ય ને ઉપકાર કરનારા, સર્વજ્ઞ અતિશય સંપન્ન અને પિતાના તેજથી સૂર્યને પણ પરાજિત કરનાર એવા દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુને મૂકી રાગ, દ્વેષ તથા માહથી પરાભવ પામેલા, નિરંતર સ્ત્રી સેવામાં તત્પર રહેનારા, વધ, બંધન વગેરે ક્રિયાને આચરનારા, આત્મધર્મને નહીં જાણનારા અને સૂર્યની આગળ ખદ્યોત જેવા દેવાને જેવા કેમ ઉત્સાહ કરે? અર્થાત્ ન જ કરે. કોઈ પુરુષે પરમ આલ્હાદ આપનારા અમૃતનું પાન કર્યું હોય તેને ખારું પાણી પીવાની ઇચ્છા કેમ થાય ? કદિપણ ન થાય, જેણે હીરા, માણેક તથા રત્નોનો વેપાર કર્યો હોય તેને કાચના કટકાનો વેપાર કરવો કેમ રુચે ? હે દેવતા, તમે જિનેશ્વરના કહેલા ભાવને જાણે છે, અને તેમણે પ્રરૂપેલા ધર્મને વિષે રક્ત છે, છતાં મને આ પ્રશ્ન કેમ કરો છો ?' સુલતાના આ વચનો સાંભળી અંબડ અત્યંત પ્રસન્ન થઈ ગયો. તેણે સુલસાની ધમ ઉપરની સ્થિરતાની પ્રશંસા કરી. પછી તેણે બ્રહ્મા, વિષ્ણુ, વગેરેના સ્વરૂપને ધારણ કરવાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી તેને મિથ્યાદુકૃત કહી તે ગયે. પછી અંબડને શ્રી વિરપ્રભુ પાસે ગ્રહણ કર્યા છે બાર વ્રત જેમણે એવા સાતસે શિવે થયા હતા. તે અંબડના શિષ્યો કાંપિલપુરથી વિહાર કરી પુરિમાળપુર જતા હતા. માર્ગે જતા તેઓ તૃપાથી આકુળવ્યાકુળ થઈ ગયા. તેવામાં ગંગા નામની એક મોટી નદી આવી પણ કોઈ જળ આપનાર ત્યાં ન હતું. તેઓ સર્વે અદત્તાદાનથી વિરક્ત હતા. એટલે તેઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. હે દેવાનુપ્રિયે ! આપણા સાતસમાંથી કોઈ એક પિતાના વ્રતનો ભંગ કરીને જે જલપાન કરાવે તે બાકીના બધાના વ્રતનું રક્ષણ થાય. તો પણ કોઇ વ્રતનો ભંગ કરવા તૈયાર થયું નહીં. પછી તે એ તે સ્થળે અનશન વ્રત ગ્રહણ કર્યું. હૃદયમાં શ્રી મહાવીર પ્રભુનું દયાન કરતાં અને પિતાના ગુરુ અંબડને નમન કરતાં તેઓ સમાધિમરણથી કાળ કરી પાંચમા દેવલોકને પ્રાપ્ત થયા હતા. Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૦૭ અંબડ શ્રાવક મૂળ પરિવ્રાજક હતો, પણ તે આહત ધર્મને પ્રાપ્ત કર્યા પછી સ્થળ હિંસાનો ત્યાગ કરતો, નદી વગેરે જળાશયોમાં કીડા ન કરે, નાટક તથા વિકથાદિક અનર્થદંડ નહીં આચરતો, તું બી, લાકડાં કે માટીનાં પાત્રો વજી બીજા પાત્ર નહીં સ્વીકારતો, ગંગાની મૃત્તિકા સિવાય બીજી વસ્તુઓથી વિલેપન ન કરતે, કંદમૂળનું ભક્ષણ છેડી દેતો, આધાર્મિક આહારનો પરિહાર કરતો, માત્ર મુદ્રા અલંકારને ધારણ કરતો, કાષાય વોને પહેરતો, જળને ગળી પાન કરતે. અધ આઢક પ્રમાણ જળથી સ્નાન કરતો અને શ્રી જિનપ્રણીત ધર્મ વિષે બુદ્ધિ રાખતો. પોતાના જીવનને સફળ કરતો હતો. છેવટે છ માસનું અનશન ગ્રહણ કરી અંબડ શ્રાવક સમાધિથી મૃત્યુ પામી પાંચમા દેવકને પ્રાપ્ત થયો હતો. તે દેવલોકમાં દિવ્ય ભંગ ભેગવી અનુક્રમે મનુષ્ય ભવ પામી ચારિત્રની આરાધના કરી મોક્ષપદને પામશે. સતી સુલસાએ હૃદયમાં ધર્મની સ્થિરતા ધારણ કરી, સમ્યકત્વને ઉત્તમ પ્રકારે દીપાવી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું હતું. તે મહાસતી આ ભરતક્ષેત્રને વિષે આવતી વીશીમાં શ્રી નિર્મમ નામે પંદરમાં તીર્થકર થશે. આમ બીજા ભવ્ય જીવોએ પિતાનું સમ્યકત્વરત્ન દીપાવવા ધર્મ ઉપર સ્થિરતા કરવા સર્વદા પ્રયત્ન કરો. જેથી આ ત્રણ જગતના શિખર ઉપર રહેલા મેક્ષપદની પ્રાપ્તિ અવશ્ય થશે. એવી રીતે સમ્યકત્વની સ્થિરતા ઉપર સુલસાનો વૃત્તાંત કહેવામાં આવ્યા. સમ્યક્ત્વનું પાંચમું ભૂષણ ભક્તિ. પ્રવચનને વિનય કરવો–વૈયાવચ્ચ કરવી–તે ભક્તિ કહેવાય છે. એ સાચા ભાવે કરવાથી સમ્યકત્વને શોભાવે છે, માટે તે સમ્યકત્વનું ભૂષણ કહેવાય છે. તેનાથી અનુક્રમે માનુષી તથા દેવી સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પરિણામે તે મોક્ષને આપે છે. તે ઉપર શ્રીબાહુ તથા સુબાહુ આદિન દષ્ટાંત પ્રખ્યાત છે. શ્રીબાહુ સાધુએ ઉલ્લસિત ભાવથી પિતાના ગુરુ આદિ પાંચ સાધુઓને આહાર લાવી આપી તેમજ બીજી વૈયાવચ્ચ કરી ઉત્તમ પ્રકારની ભક્તિ કરી બતાવી હતી. તેનાથી તેણે ભોગ્યકમ ઉપાર્જન કર્યું હતું. સુબાહુમુનિએ તેમની વૈયાવચ–ભક્તિ કરી અતિશય ભુજબળ ઉપાર્જન કર્યું હતું. બંને મુનિઓએ પૂર્વોક્ત પ્રકારે ભક્તિ કરતા સમ્યકત્વને સારી રીતે શોભાવ્યું ૧. એક જાતનું માપ. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી આત્મ પ્રબોધ હતું. તે ભક્તિના પ્રભાવથી ઉત્તમ પુણ્ય સંપાદન કરી તેઓ દેવલોકમાં ગયા અને ત્યાં દિવ્ય સુખને અનુભવ લઈ બંને શ્રી ઋષભદેવ પ્રભુના પુત્રરૂપે અવતર્યા. પહેલા જે બહુમુનિનો જીવ હતો તે ભરત ચક્રવર્તી થશે અને સુબાહુનો જીવ બળવાન બાહુબલી થયે. બંને નિરૂપમ એવા મનુષ્ય સુખને પ્રાપ્ત કરી છેવટે મોક્ષના પરમ સુખના ભેતા થયા. તે વિષે વિસ્તારથી જાણવું હોય તે અન્ય ગ્રંથેથી જાણી લેવું. એ પ્રમાણે પ્રવચનની ભક્તિનું ફળ મોટું છે, એમ માની ભવ્ય જીવોએ વિશેષ ઉદ્યમ કરવો–આમ સભ્યત્વને દીપાવનારા પાંચ આભૂષણ કહેવામાં આવ્યા. સમ્યકત્વનાં પાંચ લક્ષણો. (૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા, (૫) આસ્તિકતાએ સમ્યનાં પાંચ લક્ષણે કહેલાં છે. (૧) ઉપશમ–મોટો અપરાધ કરનારા માણસ ઉપર પણ કેપ ન કરવો, તે ઉપશમ કહેવાય છે. તે ઉપશમ કોઈ પ્રાણને કષાયની પરિણતિના કટ ફળ જવાથી થાય છે અને કોઈને સ્વાભાવિક રીતે થાય છે. અર્થાતુ અપરાધી માણસનું પણ પ્રતિકૂળ ચિતવવું નહીં તે ઉપશમ કહેવાય છે. આ ઉપશમથી પોતાનામાં પ્રાપ્ત થયેલા સમ્યકત્વની ઓળખ થાય છે તેથી વિવેકી પુરૂષોએ એ ઉપશમભાવને સવદા ધારણ કરવો. ઉપશમભાવ એટલો બધો ઉપયોગી છે કે તે સર્વ કાર્યોને સહેલાઈથી સાધે છે. ક્રોધના ઉદયથી કદિ કાર્ય નષ્ટ થઈ ગયું હોય, પણ તે ઉપશમથી પુનઃ પ્રાપ્ત થાય છે, તે વિષે શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે. “ોળ ૨ દારવિવું. ૩gii વરું નાળ | મારે જ સિTI, ૩વસમ કુત્તા પુળ ઋતું ? ” શ્રી દમસાર મુનિએ ક્રોધ કરીને ઉત્પન્ન થતું કેવળજ્ઞાન ગુમાવ્યું હતું, પણ ઉપશમભાવથી પાછું તે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તે કથા આ પ્રમાણે છે. દમસાર રાજર્ષિની કથા. આ જમ્બુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રની અંદર કૃતાંગલા નામે નગરી છે. તેમાં સિહરથ નામે એક રાજા થયો હતો. તેને સુનંદા નામે રાણી હતી. તે રાષ્ટ્રના ઉદરથી દમસાર નામે એક કુમાર થયા હતા. તે ઘણોજ બુદ્ધિમાન Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૦૯ હતો. તે માળવયમાંજ બેાંતેર કળામાં પ્રવીણ બની ગયા; તેથી તે તેના પિતાને હૃદયના આન`દને ઉપજાવતો હતા, અનુક્રમે ક્રમસાર ચૌવન વયને પ્રાપ્ત થયો. પિતાએ તેને ઘણી જ રાજકન્યાએ સાથે પરણાવી યુવરાજ પદ ઉપર નીમી દીધા. રાજકુમાર દમસાર પછી સુખે કાળ નિગમન કરતો હતો. એક દિવસે તે નગરની સમીપે ભગવાન મહાવીરસ્વામી સમાસર્યાં, દેવતાઓએ આવી તેમનુ સમવસરણ કર્યુ, પદા વદન કરવાને આવી. આ વખતે રાજા સિંહરથ પેાતાના કુમારની સાથે સારવાર તેમને વદના કરવાને આવ્યા છે ચામર વગેરે રાજચહ્નોને દૂર મૂકી રાજા પ્રભુની સમીપે આવ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી ઉત્કૃષ્ટ ભક્તિ સાથે વિધિપૂર્વક વદના કરી યોગ્ય સ્થાને બેઠા. પછી પ્રભુએ મનુષ્ય તથા દેવતાની પદામાં ઉત્તમ પ્રકારની ધ દેશના આપી. પદા ધની દેશના સાંભળી પાતપેાતાને સ્થાને ચાલી ગઈ. તે વખતે દમસારકુમારે ભગવંતને પ્રદક્ષિણા કરી વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું “ સ્વામી, આપે સવ વિરતિરૂપ ધર્મને જે ઉપદેશ આપ્યા, તે મને છે; માટે હું આપની પાસે દીક્ષા લઇશ. પણ જે મારા માતાપિતા આજ્ઞા આપશે તે જ હું દીક્ષા લઇશ.” 66 66 પ્રભુએ ગ‘ભીર સ્વરથી કહ્યું, “ દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરે; પણ પ્રતિબંધ કરો। નહીં, ” પ્રભુના આ વચન સાંભળી મસારકુમાર ઘેર આવ્યો અને તેણે માતાપિતાને આ પ્રમાણે કહ્યુ, “ પૂજ્ય માતાપિતા ! આજે મે... શ્રી વીરપ્રભુને ભક્તિથી વાંધા છે તેમના ઉપદેશ મને રુચિકર લાગ્યો છે. જો આજ્ઞા આપે તો હું પ્રભુની પાસે ચારિત્ર લેવાની ઈચ્છા રાખુ. છુ, કુમારનાં આ વચન સાંભળી માતાપિતાએ કહ્યુ, વત્સતુ.... હજી બાળક છે. તે. ભાગ્યકને ભાગવેલા નથી, તેથી તારાથી ચારિત્ર પાળી શકાય નહીં સંયમમા` પાળવા ઘણા જ મુશ્કેલ છે, તીક્ષ્ણ તરવારની ધાર ઉપર ચાલવા જેવા છે. તારું શરીર ઘણુ જ સુકોમળ છે, તેથી તારાથી મુનિના પરિષહા સહન થઈ શકશે નહીં; માટે આ સ`સારના સુખ ભાગવ્યા પછી યાગ્ય વયે ચારિત્ર લેજે, “ માતાપિતાના આ વચનો સાંભળી ક્રમસારકુમાર નમ્રતાથી બેલ્યો“ પૂજ્ય માતાપિતા ! તમાએ જે સચમની દુષ્કરતા બતાવી તે યથાર્થ છે, પરંતુ દુષ્કરતા કાચર પુરૂષોને લાગે છે, ધીર પુરુષોને લાગતી નથી. ધમવીર પુરૂષો સચમની ગમે તેવી મુશ્કેલી હોય તે પણ તેને સાધ્ય કરવાને સમર્થ થઈ શકે છે, તેને માટે કહ્યુ છે કે, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી આત્મ પ્રબંધ "ता तुंगो मेरुगिरि, मयरहरो होइ तावदुत्तारो। ता विसमा कजगइ, जाव न धीरा पवजंति ॥ १ ॥" જ્યાં સુધી ધીર પુરૂષ પ્રત્રાજિત થયા નથી, ત્યાં સુધી તેમને મેરૂપવત ઉંચે લાગે છે, સમુદ્ર દુસ્તર લાગે છે, અને કાર્યની ગતિ વિષમ લાગે છે."–(૧) “હે પૂજ્ય માતાપિતા ! આથી હું સંયમ ગ્રહણ કરવાને હિંમત ધરું છું. મને સંપૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત થયેલ છે. પૂર્વે મેં અનંતીવાર સંસારના નિસાર સુખ ભોગવેલા છે, તેવા અસાર સુખને વિષે હવે મારી ઇચ્છા નથી. સંસારની આધિ તરફ મને સંપૂર્ણ તિરસ્કાર છે તેથી તમે મને અવિલંબે આજ્ઞા આપો જેથી હું સંયમને અંગીકાર કરું.” દમસાર કુમારને સંયમને વિષે આવો ભાવ જોઈ તેમજ દઢ નિશ્ચય જાણું માતાપિતાએ તેને સંયમ લેવાની આજ્ઞા આપી. પછી તેમણે પોતાના કુમારનો દીક્ષાસવ કર્યો. પવિત્ર વૃત્તિવાળા દમ સારે વર્ધમાન પરિણામથી શ્રી વીરપ્રભુ પાસે આનંદપૂર્વક દીક્ષા લીધી. પછી તેના માતા પિતા પરિવાર સહિત પિતાને સ્થાને ચાલ્યા ગયા હતા. રાજર્ષિ દરમસાર તે પછી ચારિત્રધર્મને યથાર્થ રીતે પાળવા લાગ્યા. છઠ અઠમ વગેરે તપસ્યા કરી તેમણે કમ નિર્જરા કરવા માંડી. એક દિવસે મહાનુભાવ દમસાર મુનિએ શ્રી વીર પ્રભુની પાસે એ અભિગ્રહ ગ્રહણ કર્યો કે, હે ભગવાન, હું જાવજીવ સુધી મા ખમણ તપ અંગીકાર કરીને વિચરીશ.” વીરપ્રભુએ કહ્યું, “દેવાનુપ્રિય જેમ તમને સુખ ઉપજે તેમ કરે” પછી રાજર્ષિ દમસર મુનિએ મહા તપને આચરવા લાગ્યા. ઘણા માસ સુધી એ તપસ્યા કરવાથી તેમનું શરીર શુષ્ક થઈ ગયું. માત્ર શરીરમાં હાડપિંજર રહેલું છે. આ વખતે ભગવાન્ મહાવીર પ્રભુ ચંપાનગરીમાં સમોસર્યા હતા. મહાત્મા દમ સારમુનિ તેમની પાસે આવી ચડયા. એક સમયે તે રાજર્ષિ મા ખમણના પારણાને દિવસે પહેલી પિરસીએ સ્વાધ્યાય દધ્યાન કરી બીજી પારસીએ ધ્યાન કરતાં તેમના મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે, આજે વીરપ્રભુને એવો પ્રશ્ન કરો કે, હું ભવ્ય છું કે અભવ્ય છું. ચરમ છું કે અચરમ છું. મને કેવળજ્ઞાન થશે કે નહીં થાય? “આવો વિચાર કરી તેઓ જ્યાં વીરપ્રભુ વિરાજમાન હતા, ત્યાં આવી તેમને ત્રણ પ્રદક્ષિણા આવી વંદના કરી આગળ બેઠા. તેવામાં ત્રિકાળદર્શી વીરપ્રભુએ કહ્યું, “દમસાર મુનિ, આજે Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૧૧ ધ્યાન કરતાં તમાએ મને પૂછવાને માટે એવા અધ્યવસાય કર્યાં હતા કે, હુ' ભવ્ય છું કે અભવ્ય, હુ... ચરમ છુ કે અચરમ અને મને કેવળજ્ઞાન થશે કે નહીં ? આ વાત સત્ય છે ? પ્રભુના આ વચને સાંભળી દમસાર મુનિએ કહ્યુ સ્વામી, એ વાત સત્ય છે.” પછી પ્રભુએ કહ્યું, “રાજર્ષિ, તુ· અભવ્ય નથી પણ ભવ્ય છે, તું અચરમ શરીરી નથી, પણ ચરમ શરીરી છે. તને પ્રથમ પ્રહરની અંદર કેવળજ્ઞાન ઉદય આવ્યું હતુ. પણ કષાયના ઉદયથી તેમાં વિલંબ થયા છે, અને હજુ વિલ`મ પણ થશે.” આ વખતે દમસાર મુનિ બેાલ્યા“ભગવાન્ હવેથી હું સર્વથા કષાયનેા ત્યાગ કરીશ, તે પછી ત્રીજી પેરિસીમાં તે રાજર્ષિ પ્રભુની આજ્ઞા લઈ માસખમણને પારણે ભિક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તે ઇર્યાસમિતિ પાળી ચાલતા હતા. ચાલતા ચાલતા તે ચાનગરીના માગ માં આવ્યા. તે વખતે સૂર્ય મસ્તક ઉપર તપે છે. ગ્રીષ્મૠતુના સખ્ત તાપથી તપેલી રેતી અગ્નિની જવાળા સમાન ધખતી હતી, તે ઉપર મૂકવામાં આવતા ચરણમાં મહાપીડા થતી હતી. તાપની પીડાથી આકુળવ્યાકુળ થયેલા મુનિએ પેાતાના મનમાં ચિંતવ્યુ કે, “ આ ગ્રીષ્મૠતુને તાપ ણે દુઃસહુ છે, માટે કાઇ જાણીતા માણસને ચપાનગરીના રસ્તા પૂછું, એટલામાં કોઇ મિથ્યાદષ્ટિ પુરુષ તે માગે પસાર થતા જોવામાં આળ્યે, તે મુનિને સન્મુખ આવતા જોઈ પેલા મિથ્યાદષ્ટિ પુરૂષના મનમાં આવ્યું કે આ તે અપશુકન થયા. આવું ચિંતવી તે નગરને દરવાજે ઊભા રહ્યો. ત્યારે મુનિએ તે મિથ્યાદષ્ટિને પૂછ્યુ’–“ ભદ્ર, આ નગરમાં કયે માગે જવાય છે ! ’’ તે મિથ્યાત્વીએ વિચાયુ કે, ‘આ મુનિ મને અપશુકનરૂપ થયેલ છે, તેથી તેને ભૂલા પાડી દુ:ખી કરુ’’ આવુ... ચિંતવી તેણે સાધુને કહ્યુ, મહારાજ જે રસ્તા દેખાય છે, તે રસ્તે ચાલે એટલે નગરમાં જવાશે અને જ્યાં વસ્તીવાળા ઘર હશે તે સ્થળે આવી પહેોંચાશે.' મુનિ તેણે બતાવેલ માર્ગે ચાલ્યા, તે મા` એટલે બધા વિષમ હતા કે મુનિ તેમાં એક ડગલું પણ ભરી શકચા નહીં. ડગલાં ભરતા તેને ભારે પીડા થઈ આવી. તે માગે ઘરાને પછવાડાને માર્ગ લેવામાં આવ્યા, કાઇપણ માણસ તેમને સામે મળ્યા નહીં. આથી તે રાજપિના મનમાં ક્રોધ કષાયના ઉદય થઇ આવ્યા. તત્કાળ તેમણે પેાતાના મનમાં ચિંતવ્યું,–“અહા ! આ નગરના લેાકા દુષ્ટ છે. કાઈ પાપીએ મને નઠારા મા ઘણા જ દુઃખી થયા. એવા દુષ્ટ પુરૂષા શિક્ષા આપવાને કહ્યુ' છે કે, 46 અતાવ્યા, તેથી હુ યેાગ્ય છે, તેને માટે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી આત્મ પ્રબોધ મૃદુર્વ મૃગુ ઋા, દિનg a | મઃ ક્ષિળોતિ વાછનિ, કુમાનિ સુનોજીત '' || ૨ કોમળ વસ્તુની અંદર કમળતા અને કઠિન વસ્તુની અંદર કઠિનતા વખાણવા છે. જેમકે ભમરે કષ્ટને ઠોલે છે. અને પુષોને ઠોલતો નથી-(૧). તેથી આ ગામના દુષ્ટ લોકોને હુ કષ્ટમાં પાડીશ. આ પ્રમાણે વિચારી તે મુનિએ કોપથી આકુળ-વ્યાકુળ થઈ કોઈ છાયાવાળા પ્રદેશમાં ઊભા રહી ઉત્થાનકૃત ગણવાનો પ્રારંભ કર્યો, જે જે ઉત્થાનશ્રતમાં ઉદ્વેગને ઉત્પન્ન કરનારા સૂત્રો રહેલા છે તે સૂત્રોના પ્રભાવથી જે દેશ, નગર કે ગામ સુખે વસવા ચોગ્ય હોય તે દુઃખે વસવા યોગ્ય થઈ જાય છે, રાજર્ષિ દમ સારમુનિએ તે સૂત્રને ગણવાનો આરંભ કર્યો. જેમ જેમ તે મુનિ તેને ગણવા લાગ્યા તેમ તેમ ચંપાનગરીની અંદર અનેક પ્રકારના અકસ્માતો થવા લાગ્યા. નગરના સવ લોકો ભયભીત થઈ ગયા. અને શાકાકુલ થઈ પોતપોતાનો ધન ધાન્યાદિકને ત્યાગ કરી. માત્ર જીવિત લઈ દશે દિશાઓમાં નાસવા લાગ્યા. જ્યારે પ્રજા નાસવા લાગી એટલે રાજા પણ પોતાના સમૃદ્ધિમાન મહેલને ત્યાગ કરી નાસી ગયે. સર્વનગર શુન્ય થઈ ગયું. આ વખતે નગરનો આવો દેખાવ જોઈ અને લોકોને કષ્ટ પામતા જોઇને તે મુનના હૃદયમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો. તત્કાળ તેઓ તે સૂત્રની ગણના કરવાથી નિવૃત્ત થઈ ગયા. તેમણે પોતાના મનમાં ચિતવ્યું “અરે ! આ મેં શું કર્યું ? મેં કારણ વગર આ લોકોને દુઃખી કર્યા. સવાનું વચન અ યથા હાય નહીં. વીરપ્રભુએ મને કહ્યું કે, કષાયના ઉદયથી તું કેવળજ્ઞાનને હારી ગર્યો છે. એ વીરનું વચન યથાર્થ થયું છે, આ પ્રમાણે ચિતવી અતિ કરૂણારસમાં મગ્ન થયેલા મુનિએ સર્વ લોકોને સ્થિર કરવા માટે સમુત્થાન શ્રતને ગણવા માંડયું. એ શ્રુતના સૂત્રોને ગણવાથી દેશ, નગર કે ગામ સુવાસિત થાય છે. તેમણે આલ્હાદ આપનારા તે સ્ત્રીનું પરાવર્તન જેમ જેમ કરવા માંડ્યું, તેમ તેમ સર્વ પ્રમુદિત થતાં નગરમાં પાછા આવવા લાગ્યા, રાજા પણ સહર્ષ થઈ પિતાના દરબારમાં આવ્યો, સર્વનગર નિર્ભય થઈ ગયું. અને સર્વ લોકો સ્વસ્થ થઈ ગયા. પછી દમસાર મુનિ તપથી કૃશ થઈ ઉત્કૃષ્ટ એવા શમરસમાં મગ્ન થતા તે નગરમાંથી આહાર પાછું લીધા વગર પાછા વળ્યા અને વિનય સહિત Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૧૩ પ્રભુની પાસે આવ્યા. રાજર્ષિ દરમસારમુનિને જોઈ વીરપ્રભુ બેલ્યા, “રાજર્ષિ ! ચંપાનગરીમાં ભિક્ષાને અર્થે જતાં કોઈ મિથ્યાષ્ટિના વચનથી કોઈ પામી પછી ક્રોધથી શાંત થઈ તું અહીં આવેલે છે એ વાત યથાર્થ છે?" મુનિએ કહ્યું, હા, એ વાત યથાર્થ છે. પ્રભુ બોલ્યા- “મુનિ, જે કઈ સાધુ અથવા સાવી કષાયને વહન કરે છે, તે આ સંસારને દીર્ધ કરે છે અને જે ઉપશમભાવને ધારણ કરે છે તેનો સંસાર અલ્પ થઈ જાય છે. પ્રભુના આ વચનો સાંભળી દમ સારમુનિએ કહ્યું- “ભગવાન ! કૃપા કરી મને ઉપશમનું સારભૂત પ્રાયશ્ચિત્ત આપે. પછી પ્રભુએ તપ કરવારૂપ પ્રાયશ્ચિત્ત આપ્યું. પછી તે મહર્ષિએ પ્રભુની પાસે અભિગ્રહ લીધો કે, “સ્વામી ! જ્યારે મને કેવળજ્ઞાન થશે ત્યારે હું આહારને ગ્રહણ કરીશ” આ અભિગ્રહ ધારણ કરી તે મહાત્મા દમ સારમુનિ તપ તથા સંચમથી પોતાના આત્માને ભાવતા વિચરવા લાગ્યા. પ્રમાદથી ઉત્પન્ન થયેલા દોષને નિંદતા અને શુભ અધ્યવસાયને ધારણ કરતા તે મહર્ષિને તે પછી સાતમે દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. દેવતાઓએ આવી તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. મહર્ષિ દમસાર કેવલી ભવ્ય જીવોને પ્રતિબંધ આપી બારવર્ષ સુધી કેવલપર્યાય પાળી અંતે અનશન કરી મોક્ષપદને પામ્યા હતા. આ પ્રમાણે ઉપશમભાવ ઉપર દમસારમુનિનું સુબોધક દૃષ્ટાંત છે. એવી રીતે બીજા પણ સમ્યકત્વધારી છએ સર્વ આત્યંતર તોપને નિવારવા માટે અને પોતાના તથા પરના ઉપકાર કરનારા ઉપશમરસને વિષે મગ્ન થવું કે, જેથી પરમાનંદના સુખની શ્રેણું ઉલ્લસિત થાય છે એ ઉપશમ નામનું પ્રથમ લક્ષણ કહેવામાં આવ્યું. સંવેગ નામનું બીજું લક્ષણ અતિશય શ્રેષ્ઠ એવા દેવ તથા મનુષ્યના સુખનો અભિલાષ રાખવા, એ સંવેગ નામનું સમ્યક્ત્વનું બીજુ લક્ષણ કહેવાય છે. સમ્યગદાઝે પુરૂપ ઇન્દ્ર તથા ચક્રવર્તીના મનોહર સુખને પણ અનિત્ય અને દુઃખાનુબંધી માને છે અને શાશ્વતનિત્ય આનંદના સ્વરૂપવાળા મોક્ષ-સુખને જ વાંછે છે. એ સમ્યકત્વનું બીજું સંવેગલક્ષણ કહેવામાં આવ્યું. સમ્યકત્વનું ત્રીજું લક્ષણ નિર્વેદ. નારકી તથા તિયચ આદિ સાંસારિક દુઃખથી કંટાળી જવું. તે નિર્વેદ નામે સમ્યક્ત્વનું ત્રીજું લક્ષણ કહેવાય છે. સમ્યગ્દષ્ટિ પ્રાણીઓ જેમાં જન્મ૧. કોધ–કષાય. ૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી આત્મ પ્રમે ધ મરણાદિ ગહન દુ:ખ રહેલુ છે એવા આ સ`સારરૂપ બંદીખાનામાંક રૂપી પેાલીસા અનેક પ્રકારની કદના કરે છે, તેને પ્રતિકાર કરવાને અસમર્થ અને મમત્વથી રહિત એવા પ્રાણી દુઃખે કરી સ`સાર ઉપર વિરક્ત થઈ જાય છે. એવી રીતે બીજુ સંવેગ અને ત્રીજી નિવેદ એ ઉભય લક્ષણા મેક્ષપદને આપનાર હાવાથી સમ્યગ્દષ્ટિ પુરૂષાએ દૃઢપ્રહારીની જેમ તેના સવથા આશ્રય કરવા, પ્રહારીનું દૃષ્ટાંત, માક દાનગરીને વિષે સુભદ્ર નામે એક શેઠ રહેતા હતા. તેને ‘ દત્ત' નામે એક પુત્ર હતા. દત્ત ખાળવયમાંથી જ ઉન્મત્ત જેવા હતા, તે ખીજા બાળકાની ઉપર દઢ પ્રહાર કરતા તેથી લેાકેામાં તે દૃઢપ્રહારીના નામથી આળખાતા હતા. દત્તના તફાનથી લેકે તેના પિતા સુભદ્રને ઠપકા આપવા આવતા હતા. સુભદ્ર પેાતાના ઉન્મત્ત છેકરાને ઘણી રીતે વારતા તે પણ તે ઉચ્છ્વ ખલ છેકા રંજાડ છાડતા નહીં. હુંમેશા નાના બાળકોની ઉપર પ્રહાર કર્યા કરતા હતા. દૃઢપ્રહારીના આવા નઠારા વનથી કંટાળી લોકોએ રાજાની પાસે ફરીયાદ કરી. રાજાએ હુકમ કર્યા એટલે સુભદ્ર શેઠે દત્તને પેાતાના ઘરમાંથી કાઢી મુકો, દત્ત ઘર છોડીને ચાલ્યા ગયા, તેના સ્વભાવ અતિશય ક્રૂર હાવાથી કાઈ ઠેકાણે તે નિવાસને પામી શકો નહીં. તે ફરતા ફરતા કાઇ ચાર લેાકેાની પલ્લીમાં ગયા. ત્યાં સ`સના દેાપથી દૂષિત થઈ તે ચાર બની ગયા. એક વખતે કાઈ દરિદ્રી બ્રાહ્મણના ઘરમાં તે ચારી કરવા પેઠા. તેવામાં તેના આંગણામાં રહેલી ગાય પેાતાના શીંગડાથી તેને મારવા સન્મુખ ઘેાડી આવી. ધાતકી દૃઢપ્રહારીએ પોતાના હાથમાં રહેલી તલવારથી તે ગાયને મારી નાંખી. તે વખતે ઘરમાં સૂતેલા બ્રાહ્મણ હાથમાં લાકડી લઈ તેની સામે આવ્યા, દૃઢપ્રહારીએ તેને પણ તલવારથી મારી નાંખ્યું. તે વખતે તે બ્રાહ્મણની સગર્ભા સ્ત્રી પાકાર કરવા લાગી. ઘાતકી ચારે તેણીને પણ ઠાર મારી નાંખી તે વખતે તેણીના ઉદરમાંથી ગર્ભ બહાર નીકળી તરફડવા લાગ્યો. તેને જોતાં જ તે દૃઢપ્રહારીના હૃદયમાં કોઈ શુભક`ને ઉદય થઈ આવતાં તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થઇ આવ્યો. તે ઘાતકી ચારે પેાતાના મનમાં આ પ્રમાણે ચિંતવ્યુ, અહા ! શું મેં પાપીએ આવુ' ધાર પાપ કર્યું' ? મારા મનુષ્યજન્મને ધિક્કાર છે કે જે જન્મ આવા પાપના સમૂહને કરનાર થઈ પડયું.” આવું ચિંતવી તેણે પંચમુષ્ટિ લેચ કરી ચારિત્રના અગીકાર કર્યા અને એવા અભિગ્રહ ધારણ કર્યો કે, જ્યાં સુધી મને આ કરેલા પાપનું સ્મરણ થઈ આવે ત્યાં સુધી મારે અન્નપાણી ગ્રહણ કરવા નહીં, 66 આવા અભિગ્રહ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૧૫ ગ્રહણ કરી તે દૃઢપ્રહારી મુનિ તે નગરની પૂર્વ દિશાને દરવાજે કાયાત્સગ ધ્યાને રહ્યા હતા. તે મુનિને એવી સ્થિતિમાં જોઇ નગરના મૃખ લોકો તેની ઉપર ધૂળ તથા પથ્થરની વૃષ્ટિ કરવા લાગ્યા; તો પણ તે જ્ઞાની મુનિ ક્ષમાગુણને ધારણ કરી રહેતા હતા. તેમના વશીભૂત થયેલા ચિત્તની અંદર કાઈ પણ ાતના ક્ષેાભ થતા ન હતા. તેવી રીતે દાઢ માસ સુધી રહેતાં તેને પેાતાના પાપનું વિસ્મરણ તદ્દન ન થયુ, ત્યારે તે બીજે દરવાજે જઈ કાર્યોત્સર્ગ યાને રહ્યા, ત્યાં પણ તેમને તેવી જ રીતે બન્યું હતું. તેવી રીતે તે ચારે દરવાજે ફરી તેણે સર્વ પ્રકારના ઉપદ્રવાને સહન કર્યો, અને સર્વ પ્રકારની પીડાને વેઠી પેાતાની દૃઢતાને અચળ રાખી હતી. તે પછી આ દુઃખમય સંસારથી વેરક્ત અને પરમ સંવેગના ર'ગથી વ્યાપ્ત થયેલા તે મહર્ષિને છ માસે તે પૂર્વનું પાપ મૂળમાંથી નષ્ટ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પછી તત્કાળ તેઓ મેક્ષપદને પ્રાપ્ત થયા હતા. એ પ્રકારે સવેદ તથા નિવેદ ઉપર દૃઢપ્રહારી મહર્ષિની કથા પ્રખ્યાત છે તે કથાનુ... શ્રવણ કરી બીજા આહિતાર્થી પુરૂષાએ તે ઉભય લક્ષણાને ચત્નપૂર્વક ધારણ કરવા. સમ્યક્ત્વનું ચેાથું લક્ષણ અનુક`પા, દુઃખી પ્રાણીઓના દુઃખને નિષ્પક્ષપાતથી નિવારણ કરવાની જે ઈચ્છા તે અનુકપા કહેવાય છે. એ સમ્યક્ત્વનુ' ચાક્ષુ' લક્ષણ છે. દુષ્ટ સ્વભાવવાળો સિંહ, વાઘ વગેરેને પણ પેાતાના સંતાને ઉપર કરૂણા હોય છે, પણ વસ્તુતાએ તે કરૂણા કહેવાતી નથી, કારણ કે, તે પક્ષપાતને લઈને કરૂણા છે. જે પક્ષપાત વગર સ્વાભાવિક કરૂણા હોય તે અનુકપા કહેવાય છે. તે અનુકંપા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. દુ:ખીયાને દેખી પેાતાની શક્તિ પ્રમાણે તેના દુ:ખને પ્રતિકાર કરવા, તે દ્રવ્યથી અનુકપા કહેવાય છે. આ ધરહિત છે, તેને ધધમાડવા અથવા આ સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા, એ ભાવથી અનુક`ધા કહેવાય છે. સમ્યગ્દષ્ટિ પુરૂષાએ ઈન્દ્રદત્તને આશ્રીને સુધરાજાની પેઠે તે ઉભચપ્રકારની અનુકપાના સદા આશ્રય કરવા. સુધર્મ રાજાની કથા. પ'ચાલ દેશમાં વરશક્તિ નામે એક નગર હતુ, તેમાં દયાથી જેનું આદ્ર હૃદય છે, અને જે જૈન ધર્મમાં પૂર્ણ રાગી છે, એવા સુધર્મા નામે રાજા રાજ્ય કરતા હતા. તેને જયદેવ નામે એક નાસ્તિક મત્રી હતા. એક વખતે પરદેશમાંથી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી આમ પ્રબોધ આવેલા કોઈ ચર પુરૂષે સભા મંડપમાં બેઠેલા રાજાની આગળ વિનંતી કરી કે, “ સ્વામી, મહાબલ નામનો એક સીમાડાને રાજ ઘણા ઉન્મત્ત થઈ ગયો છે. તે અનેક ગામોનો નાશ કરે છે અને સાથે પતિઓને લૂંટે છે. તે દુષ્ટ રાજા તમારા સિવાય કોઈથી વશ થઈ શકે તેમ નથી.” તે ચરના આ વચન સાંભળી રાજાએ પોતાના મંત્રીની સામે જોયું, એટલે મંત્રી વિનયથી બોલ્યા, “મહારાજા, એ બીચારો રંક રાજા આપની આગળ કોણ માત્ર છે ? જ્યાં સુધી આપ મહારાજાએ તેનું આક્રમણ કર્યું નથી, ત્યાં સુધી એ ગર્જના કરે છે. તેને માટે કહ્યું છે કે, " तावद्गर्जति मातंगा, वने मदभरालसाः । शिरोऽवलग्नलांगूलो थावनायाति केशरी ॥ १ ॥" જ્યાં સુધી મસ્તક પર પૂંછડી ચડાવી કેશરીસિંહ આવ્યો નથી, ત્યાં સુધી મદના ભારથી ભરપૂર એવા ગજેન્દ્રો વનમાં ગર્જના કરે છે.” ૧. મંત્રીના આવા વચન સાંભળી રાજાએ ચિતવ્યું કે જે તાબાને રાજા પોતાના દેશ કે મંડળનો નાશ કરનાર થાય, તેને અવશ્ય વશ કરવો જોઈએ. નહીં તો તેને નીતિના ભંગનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. નીતિશાસ્ત્રમાં લખે છે કે, “દુષ્ટસ્ય દંડ: સ્વજનસ્ય પૂજા” એટલે જે દુષ્ટ હોય તેને દંડ આપવો અને જે સ્વજન હોય તેની પૂજા કરવી; માટે આ કાર્યમાં જરા પણ વિલંબ ન કરવો.” આવું ચિતવી રાજાએ આજ્ઞા કરી પોતાના સૈન્યને એકઠું કર્યું અને પોતે સજ્જ થઈ તે મહાબેલ શત્રુ ઉપર ચડાઈ કરવા ચાલ્યા. અનુક્રમે તેના દેશમાં આવ્યો, અને મોટી લડાઈ કરી તે રાજાને ક્ષણવારમાં હરાવી દીધો તે રાજાનું સર્વસ્વ હરી લઈ રાજા સુધમ પાછો ફરી પોતાની રાજધાની પાસે આવ્યો. નગરના મહાજન મંડળે મોટા આડંબરથી સામૈયું કર્યું અને રાજાનો પ્રવેશત્સવ કર્યો. મોટા સૈન્યથી પરિવૃત્ત થયેલે રાજા જેવામાં નગરના મુખ્ય દરવાજા પાસે આવ્યો, તેવામાં તે દરવાજે અકસ્માતુ તૂટી પડ્યો. મોટું અપશુકન થઈ પડયું. પછી રાજા પાછો વળી નગરની બહાર પડાવ નાખીને રહ્યો. પછી મંત્રીએ હજાર લોકોને કામે લગાડી તત્કાળ તે દરવાજો પાછો ઊભે કરાવ્યો. પછી બીજે દિવસે રાજા પ્રવેશ કરવાને આવ્યો, તેટલામાં પાછે તે બીજે દરવાજો પણ તૂટી પડ્યો, પુનઃ પાછો ફર્યો અને ત્રીજીવાર પણ તેમજ બન્યું; પછી રાજાએ કંટાળી પિતાના મંત્રીને આ પ્રમાણે કહ્યું, મંત્રીશ્વર, Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૧૭ જયદેવ ! આ દરવાજે વારંવાર કેમ પડતો હશે ? હવે તે કયા ઉપાયે સ્થિર થઈ શકશે ?” મંત્રીએ કહ્યું, “મહારાજ! મેં તે વિષે એક નિમિત્તિયાને પૂછયું હતું, મારા પૂછવાથી તે નિમિત્તિયાએ મને કહ્યું છે કે, “આ દરવાજાના અધિષ્ઠાયકદેવ કોપ પામ્યા છે તે દરરોજ આ દરવાજાને પાડી નાખે છે. જે રાજા પિતાને હાથે અથવા પિતાના માતાપિતાને હાથે એક મનુષ્યનો વધ કરી તેના રૂધિરથી આ દરવાજાનું સિંચન કરે તો તે દરવાજે સ્થિર રહેશે. તે સિવાય પૂજા, બલિદાન વગેરે બીજા ઉપાયથી તે સ્થિર રહેશે નહીં. મંત્રીના આ વચન સાંભળી દયાધમ રાજા બોલ્યા, “મારે એ દરવાજાને સ્થિર રાખવાની કાંઈ જરૂર નથી. જીવનો વધ કર, એ મહાપાપ છે, એવું મહાપાપ મારાથી કદિપણ બનશે નહીં. તેને માટે કહ્યું છે કે, વિ fઉં વર્ણન, મિનેના સૈન | કરતુટયતિ ના શોમાં ચિંતા છે ? ” તે સુવર્ણ શા કામનું છે ? અને તેનાથી શું શભા પ્રાપ્ત થાય તેમ છે? કે જેનાથી કાન તૂટી જાય.” માટે મારે તેવી હિંસા કરીને નગરમાં જવાની જરૂર નથી, જ્યાં હું રહું, તે જ નગર છે.” રાજાના મનની આવી દઢતા જોઈ મંત્રીએ નગરના મહાજનને બોલાવીને કહ્યું, “લોકો, આ નગરને દરવાજો મનુષ્યનું બલિદાન આપ્યા સિવાય ટકી શકવાનો નથી તે મનુષ્યનું બલિદાન કરવામાં રાજા વિરુદ્ધ છે, એટલે રાજાની આજ્ઞા સિવાય તે બની શકે તેમ નથી. માટે હવે તમને યોગ્ય લાગે તેમ કરે.” મંત્રીના આવા વચન સાંભળી સર્વ મહાજન મંડળ રાજાની પાસે આવ્યું અને તેમણે રાજાને જણાવ્યું, “સ્વામી ! જે કામ આપનાથી બની શકે તેવું ન હોય તો તે કામ અમે મળીને કરીશું, તમે પોતે તેમાં મૌન પકડીને રહો.” રાજાએ કહ્યું, “પ્રજાજનો ! એમ બને નહીં. પ્રજાથી પુણ્ય કે પાપ જે કાંઈ થાય છે, તેનો છઠો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે. તેથી તેવા પાપ કામનો ભાગ લેવાની મારી ઈચ્છા નથી.” મહાજનોએ પુનઃ આગ્રહથી જણાવ્યું, સ્વામી ! તેના પાપનો ભાગ અમારે અને પુણ્યનો ભાગ તમારો છે, એમ માની અને આજ્ઞા આપો. અને કૃપા કરી મૌન ધરીને બેસી રહે. પ્રજાજનના આવા આગ્રહથી રાજા મૌન ધરીને બેસી રહ્યા. પછી નગરજનેએ પ્રત્યેક ઘરોએ ફરી ઉઘરાણું કરી ઘણું દ્રવ્ય એકઠું કર્યું. તે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી આત્મ પ્રબોધ દ્રવ્યથી એક સોનાને પુરૂષ બનાવ્યો. પછી તે પુરૂષને એક ગામમાં બેસાડી તેની કોટિ દ્રવ્યની પત્રિકા મૂકી નગરમાં એવી ઉદ્દઘોષણા કરાવી કે, “જે કઈ માતાપિતા પોતાને હાથે પુત્રનું ગળું મરડી મારી દેવતાને બલિદાન આપે તેને આ સુવણનો પુરૂષ અને કોટિ દ્રવ્ય આપવામાં આવશે.” આવી જાહેર ઘોષણા નગરમાં ચારે તરફ પ્રવર્તાવી. તે નગરમાં વરદત્ત નામે એક દરિદ્રી બ્રાહ્મણ રહેતો હતા. તેને રુદ્રમાં નામે એક સ્ત્રી હતી. તે ઘણી જ લોભી અને નિર્દય હતી. તે દંપત્તિને સાત પુત્રો હતા. જ્યારે આ ઘાષણ સાંભળવામાં આવી ત્યારે તે દરિદ્રી વરદત્ત આવી પોતાની સ્ત્રી સમાને બધી વાત કહીને પૂછયું. “પ્રિયે આપણે સાત પુત્રી છે. તેમાં ઈદ્રદત્ત નામે સૌથી નાના પુત્ર છે, જે આપણે તેને બલિદાનમાં આપીએ તો આપણને આ દ્રવ્યની પ્રાપ્તિ થાય અને આપણું દારિદ્ર દૂર થઈ જાય. જેની પાસે દ્રવ્ય હોય છે, તે સર્વ સદગુણ ગણાય છે તેને માટે લખ્યું છે કે, " यस्यास्ति वित्तं स नरः कुलीनः स पंडितः स श्रुतिमान् गुणज्ञः । स एव वक्ता सच दर्शनीयः સર્વે ગુII: wવનમાથતે છે ? ” જેની પાસે દ્રવ્ય છે, તે પુરૂષ કુલવાનું, પંડિત, વિદ્વાન, ગુણ, વક્તા અને દર્શનીય ગણાય છે, તેથી સર્વે ગુણે દ્રવ્યને આશ્રીને રહેલ છે.(૧)” તેમ વળી કહ્યું છે કે, “પૂતે વપૂડ્યોગ, યોf mતે वंद्यते यदवंद्योऽपि, तत्प्रभावो धनस्य च ।। १ ।।" જે અપૂજ્ય છતાં પૂજાય છે, અગમ્ય છતાં ગમ્ય થાય છે અને અવંદનય છતાં વંદનીય છે, તે દ્રવ્યને પ્રભાવ છે.-(૧)" હે સ્ત્રી, તેથી જે આપણા ઘરમાં દ્રવ્ય આવશે તે આપણે સર્વોપરિ થઈશું અને પુત્રને વેચવાથી થયેલા પાપને બહુ બ્રહ્મભોજન વગેરે કરીને દૂર કરીશું. આ કામમાં કોઈ જાતની ચિંતા કરવી નહીં.” પતિના આ વચન સાંભળી તે નિર્દય સ્ત્રીએ તે વાત અંગીકાર કરી. પછી વરદત્ત બ્રાહ્મણે મહાજનના પટને સ્પર્શ કરીને કહ્યું,” હું મારા પુત્રને બલિદાનમાં આપવાને તૈયાર છું. મને આટલું દ્રવ્ય આપી દો.” મહાજને કહ્યું, “જો તું તારી સ્ત્રી Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૧૯ સહિત તારા પુત્રનું ગળુ મરડી દેવતાને બલિદાન આપે તેા પછી આ સ દ્રવ્ય તને આપવામાં આવશે. વરદત્ત તે વાત કબૂલ કરી, આ વખતે તેને પુત્ર ઈન્દ્રદત્ત પેાતાના માતાપિતાની સ્વાર્થમય ચેષ્ટા જોઈ વિચાર કરવા લાગ્યો, “અહા! આ સંસારનુ' સ્વરૂપ કેવુ' સ્વાર્થમય છે? પરમાર્થે કરી કોઈ કાઈ ને વલ્લભ નથી. કહ્યુ` છે કે, " इत्यादि “ જેના ફળેા ક્ષીણ થઈ જાય એવા વૃક્ષના પક્ષીએ ત્યાગ કરે છે, અને ઈત્યાદિ શુકાઈ ગયેલા સરાવરને ત્યાગ સારસ પક્ષીએ કરે છે.” વળી જે દિરતી હોય, તેને પ્રાર્ય કરીને દયા હાતી નથી. કહ્યું છે કે, 'बुभुक्षितः किं न करोति पापं क्षीणा जना निष्करुणा भवन्ति । " કરતા ? જે માણસા દ્રવ્યથી ક્ષીણ 66 'वृक्षं क्षीणफलं त्यजति विहगाः शुष्कं सरः सारसा: 66 “ ભૂખ્યા માણસ શું પાપ નથી થઈ જાય છે, તે નિય બની જાય છે.” ઈન્દ્રદત્ત પેાતાના મનમાં આ પ્રમાણે ચિતવવા લાગ્યા. પછી વરદત્તે પેાતાના પુત્રને મહાજનને સોંપ્યા. મહાજને તે પુત્રને વસ્ત્ર, આભુષણ વગેરેથી શણગાર્યા. પછી તેના લલાટ ઉપર તિલક કરી મુખમાં તાંબૂલ આપ્યુ.... એવી રીતે તેને સુરોભિત બનાવી રાજાની પાસે લાવવામાં આવ્યેા. રાજા પણ અલ’કૃત થઈ તેના માતાપિતા અને નગરજનાથી વીંટાળેલા ઈન્દ્રદત્તને પ્રસન્ન વદનવાળા જોઇ ચમત્કાર પામીને બોલ્યા- હે ઈન્દ્રદત્ત ! તને આ વખતે અલિદાનમાં લઈ જાય છે, તે છતાં તું કૈમ પ્રસન્ન વદન દેખાય છે ! તને મૃત્યુના ભય કેમ લાગતા નથી ?” ઈન્દ્રદત્ત મેલ્યા. “દેવ ! જ્યાં સુધી ભય નથી આવ્યા ત્યાં સુધી ખ્વીવું નહીં ભય આવ્યા પછી નિઃશંક થઈ ને તે સહન કરવુ, તેને માટે કહ્યુ છે કે, 19 66 तावद्भयस्य भेतव्यं यावद्भयमनागतम् । आगतं तु भयंवीक्ष्य, प्रहर्तव्यमशंकितः ॥ ,, જ્યાં સુધી ભય આવ્યા નથી ત્યાં સુધી તેનાથી ભય રાખવા, પણ જ્યારે ભય આવી પડે ત્યારે નિઃશકણે તે ઉપર પ્રહાર કરવા. નીતિનુ વચન બેાલું છુ', તે તમારે સંને સાવધાન થઈ ને સાંભળવા યાગ્ય છે. “ લેાકેામાં કહેવાય આટલુ કહી તે ઇન્દ્રદત્તે કહ્યું, આ વખતે હું એક 66 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી આત્મ પ્રાધ છે કે, પિતાએ સંતાયેલા બાળક માતાને શરણે જાય છે માતાપિતાથી પિરતાપ પામેલા બાળક રાજાને શરણે જાય છે. અને રાજાથી સ`તાપેલા મહાજનને શરણે ાય છે હે રાજા જ્યાં માતાપિતા પોતે પુત્રનું ગળુ` મરડી તેને મારવાં તૈયાર થાય છે, તેમાં રાજા પ્રેરક છે અને મહાજન દ્રવ્ય આપી હણવાને માટે ગ્રહણ કરે છે, ત્યાં એક પરમેશ્વર સિવાય ખીજા કોની શરણે જવું? અને કોની આગળ તે દુઃખ નિવેદન કરવુ? હવે તો પરમેશ્વરનુ' શરણ લઇ થૈ ને ધારણ કરી દુઃખ સહન કરવું. મહારાજા, આવા વિચાર કરવાથી મારા મનમાં મરણને રોક થતા નથી.’ ઈન્દ્રદત્તના આ વચને સાંભળી રાજાનુ' હૃદય કરૂણારસમાં મગ્ન થઇ ગયું. તેણે આર્દ્ર હૃદયથી જણાવ્યું, “ લાકો, તમે શા માટે આ દીન બાળકને હવા તત્પર થયા છે ? આવું પાપ કરવાની શી જરૂર છે ? પાપના હેતુ રૂપ એવા આ નગર અને તેના સ્થિર દરવાજાની મારે કાંઈપણ જરૂર નથી. આ જગતમાં સત્ સંસારી પ્રાણીએ વિતના અર્થી છે, કોઈપણ મરણની ઈચ્છા કરતું નથી. તેથી આત્માના હિતેચ્છુ પુરૂષોએ કોઈ પણ જીવની હિંસા ન કરવી જોઈ એ. સવાને વિષે અનુકપા રાખવી જોઈ એ.” આ પ્રમાણે રાજાને દયા ધર્મમાં દૃઢ રહેલ તથા ઈન્દ્રદત્તને સત્ત્વવત દેખી તે નગરની પ્રતાલીના અધિષ્ઠાચકદેવ પ્રસન્ન થઈ ગયા. તત્કાળ તેણે તે અનેની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને તે દરવાજાને સના જોતાં સ્થિર કરી દીધા, તે દેખાવ જોઈ સવ નગરજને વિસ્મય પામી ગયા. પછી રાજાના ગુણાનુ` કીર્તન કરતા અને દયામય જૈનધમ ની અનુમાદના કરતા લોકો રાજની સાથે મેટા ઉત્સવ સહિત નગરમાં પેઠા હતા. પેલા ઇન્દ્રદત્ત પણ હ પામતા પેાતાના માતાપિતાની સાથે ઘેર ગયા. ત્યારથી ઘણા ભવ્યજનાએ દયામય જૈનધર્મીને અંગીકાર કર્યા હતા. એ પ્રમાણે અનુકંપા નામે સભ્યત્વના ચાથા લક્ષણ ઉપર સુધ રાજાનુ દૃષ્ટાંત કહેવામાં આવ્યુ, એવી રીતે બીજા પણ ભવ્યજનાએ આત્મધને આલેખવનારા, અને સર્વ સુખની શ્રેણીને પ્રતિપાદન કરનારા એ અનુકપા લક્ષણને ધારણ કરી જગના સર્વાં પ્રાણી ઉપર અનુકંપા રાખવી. સમ્યક્ત્વનું પાંચમું લક્ષણ આસ્તિકતા, જેની મતિ અસ્તિપણાને વિષે હાય તે આસ્તિક કહેવાય છે. તે આસ્તિકપણાના ભાવ અથવા ક્રિયા તે આસ્તિકતા અથવા આસ્તિકચ કહેવાય છે, અન્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૨૧ મતના તત્ત્વા સાંભળે છે તેા પણ શ્રી જિનાક્ત તત્ત્વને વિષે જે આકાંક્ષા રહિત પ્રીતિ ધારણ કરવામાં આવે છે એટલે જિનવચન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવામાં આવે તે આસ્તિક્ય કહેવાય છે. તેવા આસ્તિકપણાને લઇને સમ્યક્ત્વ સારી રીતે આળખાય છે, તેથી તે સમ્યક્ત્વનુ' લક્ષણ કહેવાય છે. સમ્યક્ત્વ પ્રત્યક્ષ જણાતુ' નથી તે એવા લક્ષણથી આળખાય છે. તેવા આસ્તિકચવાળા પુરૂષ તે આસ્તિક કહેવાય છે. તેને માટે આગમને વિષે કહ્યુ છે કે, 'मन्नड़ तमेव सच्च निस्संकं जं जिणेहि पन्नत्त सुह परिणाम सम्मं कखाइ विसुतियारहिओ || १ ॥” “ જે જિનેશ્વરે પ્રરૂપેલ છે, તેને સત્ય જ માને છે અને તે પણ નિઃશંકપણે માને છે, અને જે આકાંક્ષા વગેરે દાથી રહિત એવા શુભ પરિણામ તે સમ્યક્ત્વ કહેવાય છે.−(૧) આ ગાથા ઉપર પદ્મરશેખરની કથા પ્રખ્યાત છે, તે કથાની અંદર આ ગાથાને ભાવા આવી જાય છે. પદ્મશેખરની કથા. જ‘બુદ્ધીપ્રમાં ભરતક્ષેત્રની અ‘દર પૃથ્વીપુર નામે નગર છે. તે નગરને વિષે પદ્મશેખર નામે રાજા રાજ્ય કરે છે. એક દિવસે તે નગરની પાસે આવેલા વનમાં ઘણા મુનિએથી પરિવૃત્ત થયેલા શ્રી વિનયધર નામે આચાય સમેાસર્યાં. તેમના આગમનની વાર્તા સાંભળી રાજા પ્રમુખ ઘણા લેાકેા તેમને વંદના કરવાને આવ્યા. ગુરુવયે સર્વ ભવ્યવેાના ઉપકારને માટે ધર્મદેશના આપી. તે વખતે રાજા પદ્મરશેખરે ગુરુ પાસેથી વાવાદિ નવ તત્ત્વાના પરમાર્થ જાણી તેને વજ્રલેપની પેઠે પેાતાના હૃદયમાં ધારણ કર્યાં હતા, બીજા પણ ઘણા ભવ્ય વેાએ તે સમયે ગુરુ પાસેથી સભ્યશ્ર્વ રત્નને પ્રાપ્ત કર્યુ· હતું. તે પછી રાજા પ્રમુખ સ લેાકેા વિનયથી ગુરુ મહારાજને નમન કરી પોતપેાતાને સ્થાને ચાલ્યા ગયા. પછી ગુરુમહારાજ ત્યાંથી વિહાર કરી ખીજે સ્થળે ચાલ્યા ગયા હતા. ત્યારથી રાજા પદ્મરશેખર શ્રી જિનેાક્ત તત્ત્વાને વિષે આસ્તિકતાને ધારણ કરી સુખે કાલ નિગમન કરતો હતો. કંદ કાઈ પુરૂષ જિનેાક્ત નવતāાની ૧૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી આત્મપ્રબોધ ઉપર શ્રદ્ધા ન રાખે અને પિતાની મંદબુદ્ધિને લઈને તે તરફ અભાવ દર્શાવે તો રાજા પધશેખર જેમ સારથિ વૃષભને વશ કરે તેમ તેને વાદથી તી વશ કરી આહત ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવતા હતા. વળી તે રાજા કોઈ વાર ઘણા લોકોની સભા વચ્ચે ગુરુતત્વની આ પ્રમાણે પ્રશંસા કરતો હતો “હે ભવ્ય લેકે, આ સંસારમાં ગુરુ સર્વોત્તમ છે. જે સદા આ લોકની મમતાથી રાહત, જીવદયાના પ્રરૂપક દુષ્ટ વાદિગણને જીતનાર, કષાય રહિત, ઉપમા રહિત, ઉપશમ રસના સમૂહથી પરિપૂર્ણ હૃદયવાળા, રાગદ્વેષથી વજિત, સંસારથી વિરક્ત, કામ વિકારને નાશ કરનાર, સિદ્ધિરૂપી સ્ત્રી ઉપર પરિચાર કરનાર, સવ દ્રવ્યના પરિહાર કરનાર, ચારિત્રરૂપ મહારત્નને ગ્રહણ કરનાર, સર્વ જીવો ઉપર કરુણ રસ વર્ષાવનાર, અને દુધરે પ્રમાદરૂપ ગજઘટાનો નાશ કરવામાં સિંહ સમાન છે, તે શુદ્ધ ગુરુ કહેવાય છે. જે પ્રાણીઓ મનુષ્યત્વ વિગેરે સર્વધર્મની સામગ્રી પ્રાપ્ત કરી એવા ગુણવાળા ગુરુને સેવે છે, તેવાઓને ધન્ય છે. અને જેઓ તેમના ઉપદેશ વચન રૂપ અમૃતનું પાન કરે છે, તેઓને વિશેષ ધન્ય છે.” આવા વચનો કહી રાજા પદ્મશેખર ઘણું ભવ્ય આત્માઓને પ્રતિબંધ કરતો હતો અને અનેક આત્માઓના પાપકર્મના મલને પ્રક્ષાલિત કરતો હતે. - જ્યારે રાજા આવો પ્રતિબંધ આપતો હતો, તેવામાં એક વિજય નામે શેઠને પુત્ર તે સ્થાને બેઠો હતો. રાજાના વચનમાં તેને પ્રતીતિ આવી નહીં. તેથી તેણે ઉભા થઈને જણાવ્યું, “મહારાજા, તમે જે ગુરુની પ્રશંસા કરો છો, તે સર્વ ગુરુઓ ફેતરાની જેમ સાર વગરના છે; કારણ કે, પવને ચલાવેલા દવજપટની પેઠે ચપળ ચિત્તવાળા તે મુનિઓ વિષયોમાં આસક્ત એવી પિતાની ઈન્દ્રિયોને રોકવાને કેમ સમર્થ થઈ શકે ? ઇન્દ્રાદિક દેવતાઓ પણ તે ઇન્દ્રિયોને રોકવાને સમર્થ થઈ શકતા નથી. તે શ્રેષ્ઠિપુત્રના આ વચન સાંભળી રાજા પોતાના મનમાં ચિંતવવા લાગ્યો. “આ કોઈ દબુદ્ધિ અને વાચાલ છે. આ અલ્પમતિ માણસ આવા વિપરીત વચનોથી ભેળા લોકોને ભમાવી સન્માગથી ભ્રષ્ટ કરશે, માટે આ યુવાનને કોઈ પણ રીતે પ્રતિબંધ કરવો જોઈએ.' આવું ચિતવી રાજાએ યક્ષ નામના એક સેવકને એકાતે બેલાવીને કહ્યું, “યક્ષ, તારે આ વિજયની સાથે ગાઢ મૈત્રી કરવી અને તેને વિશ્વાસ મેળવવો. પછી તેના રત્નના કડીયામાં આ મારૂં મહામૂલ્યવાળું રત્નાભરણ નાંખી દેવું.” રાજાની આવી આજ્ઞા થવાથી તે યક્ષે તે વિજયશેઠની સાથે ગાઢ મૈત્રી કરી અને તેનો પૂર્ણ વિશ્વાસ સંપાદન કર્યો. તે પછી એક દિવસે તે રત્નાભરણ Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૨૩ વિજયના કડીયામાં નાંખી તે વૃત્તાંત રાજાને નિવેદન કર્યો. તે પછી રાજાએ તત્કાળ નગરની અંદર ત્રણવાર ઉદષણા કરાવી છે. “સર્વ લોકોને ખબર આપવામાં આવે છે કે, આજે રાજાનું એક રત્નાભરણ ગુમ થયેલું છે, તો જે કોઈએ તે લીધું હોય તો તેણે જલ્દી આપી દેવું. જે તે નહીં આપી જાય અને પાછળથી તે જાણવામાં આવશે તો તેના લેનારને સખ્ત શિક્ષા કરવામાં આવશે.” આવી ઉદઘોષણ કરાવી સર્વ નગરના લોકોના ઘર શોધવા માટે પિતાના સેવકને હુકમ કર્યો. સેવકોએ લોકોના ઘર શોધવા માંડતાં વિજયના ઘરમાં શેધ કરી. શોધ કરતાં રત્નના કરંડીયામાં રત્નાભરણ જોવામાં આવ્યું, તે જોઈ તેમણે વિજયને પૂછ્યું, “વિજય ! આ શું ? આ રાજાનું રત્નાભરણે તમારા કંડીયામાં ક્યાંથી ? વિજયે કહ્યું, “હું કાંઈ પણ જાણતો નથી." રાજપુરૂષોએ કહ્યું, “પતે રત્નાભરણની ચોરી કરી અને કહે છે કે, હું કાંઈ જાણતું નથી. એ કેવું કહેવાય ? શા માટે ચોરીને છુપાવે છે? “વિજ્ય ભયથી કાંઈ બોલી શક્યો નહીં તે મૌન ધરીને રહ્યો.” પછી રાજ સેવકોએ તેને પકડી બાંધી લીધો અને તેને રાજાની સમીપે લાવ્યા. રાજાએ સેવકોને છાની રીતે સૂચના કરી કે, હું આશા કરું તે પણ તમારે તેને વધ કરવો નહીં. પછી રાજાએ પ્રકાશથી સભા સમક્ષ કહ્યું, “આ ચેર છે, માટે તેને હણું નાંખો.” રાજાની આવી આજ્ઞા થવાથી રાજ સેવકોએ વિજયને વધ કરવાને સેંપી દીધો. વિજયના સગાંઓ, સ્નેહીઓ અને સંબંધીઓ તે જતા હતા. પણ તેને ખરો ચેર જાણી તેને છોડાવવાને આગળ પડ્યા નહીં. વિજયે પિતાના મનમાં જાણ્યું કે, હવે મારા જીવિતને અંત આવી જશે. પછી તે પેલા યક્ષને દીનવચનથી કહેવા લાગ્યા. “મિત્ર તું દરેક રીતે રાજાને પ્રસન્ન કરી મને છેડાવ અને જીવિતનું દાન આપ." તેની આવી દીનવાણું સાંભળી યક્ષને દયા આવી તેણે રાજાને વિનંતિપૂર્વક કહ્યું, “સ્વામી ! આ મારા મિત્ર વિજય દંડ લઈ છોડી દો અને સર્વ કલ્યાણના સાધનરૂપ એવા જીવિતનું તેને દાન આપે.” યક્ષના આ વચનો સાંભળી રાજા કોપાયમાન થઈને બેલ્યો-“યક્ષ, આ ચારને છોડી દેવો એ મને યોગ્ય લાગતું નથી. તો પણ તારા વચનનું માન રાખવાને એક ઉપાય છે કે તે વિજ્ય મારા ઘરમાંથી એક તેલથી ભરેલું પાત્ર હાથમાં લે અને તેમાંથી એક બિંદુ પણ નીચે પડે નહિ. તેવી રીતે આખા નગરમાં ભમીને મારી પાસે લાવીને મૂકે, તે હું Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી આત્મપ્રબંધ તેને જીવતે રાખીશ. તે સિવાય તેને જીવંત રાખવામાં આવશે નહીં.” યક્ષે રાજાનો આ હુકમ વિજયને જણાવ્યું. મરણના ભયથી ભય પામેલા વિજય પિતાના પ્રાણ બચાવાને તે સર્વ કબૂલ કર્યો પછી રાજ પદ્મશેખરે પોતાના નગરજનોને બેલાવી આ પ્રમાણે આજ્ઞા કરી. નગરજને, આજે આપણે નગરમાં પ્રત્યેક સ્થાને વિવિધ જાતના વાજાઓ વગડાવો. મનહર રૂપને ધારણ કરનારી અને સર્વ ઈન્દ્રિયના સર્વસ્વને હરનારી વેશ્યાઓને ઘેર ઘેર નચાવો.” રાજાની આજ્ઞા થવાથી લોકોએ આખા નગરમાં તેવી ગેઠવણ કરી દીધી. પછી વિજય તે તેલનું પાત્ર લઈ નગરમાં ફરવા નીકળે. તે શબ્દ, રૂપ, રસ, અને ગંધ વગેરે વિષયનો અતિ રસિક હતો, છતાં મરણના ભયથી તે જિતેન્દ્રિય નિર્વિકારી અને મનને તનારે થઈ કોઈપણ સ્થળે ખલના પામ્યા વગર આખા નગરમાં ભમી રાજાની સભામાં આવ્યું અને યત્નથી જાળવેલું તે તેલનું પાત્ર રાજાની આગળ મૂકી તે પ્રણામ કરીને ઊભે રહ્યો. રાજા હાસ્ય કરીને બે, વિજય તું નગરમાં ફર્યો તે વખતે વાઘ, ગીત, અને નૃત્યો થતા હતાં, તે છતાં તે તારા વિના જેવા ચપળ મનને અને ઇન્દ્રિયોને કેવી રીતે વશ કરી ?” વિજય બેલ્યો- સ્વામી ! મરણના ભયથી હું તેમ કરી શક્યો છું, કહ્યું છે કે, “મરણસમ નOિભયં” “મરણ સમાન બીજું ભય નથી.” રાજાએ કહ્યું, “વિજય તું વિષયોમાં તૃષાતુર છે, તે છતાં તે એક ભવમાં મરણના ભયથી પ્રમાદને હણી નાંખે, તો જે મુનિઓ અનંત ભવના ભીરૂ છે અને તત્ત્વોને જાણનારા છે, તે અનંત અનર્થી ઉત્પન્ન કરનારા પ્રમાદને કેમ સેવે ?” રાજાનું આ વચન સાંભળી વિજય એકદમ પ્રતિબુદ્ધ થઈ ગયો. તેના મેહનો ઉદય નાશ પામી ગયો. જિનમતના પરમાર્થને જાણી તેણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. તે વખતે સર્વ લેકે આનંદ પામી ગયા. અને રાજાના સદ્દગુણોને પ્રેમપૂર્વક ગાવા લાગ્યા. આ પ્રમાણે રાજા પદ્મશખરે ઘણાં ભવ્યજીવને જૈનધર્મમાં સ્થાપિત કરી અને જૈન ધર્મના મહિમાને વધારી સુખે રાજ્ય પાલન કર્યું હતું. છેવટે આસ્તિકચરૂપ સમ્યકત્વના લક્ષણના પ્રભાવથી તે ચિરકાલ રાજ્ય કરી દેવગતિને પ્રાપ્ત થર્યો હતો. ભવ્ય જીવોએ આ પાશેખર રાજાના ચરિત્રને સાંભળી પોતાના હૃદયમાં આસ્તિકરૂપ સમ્યક્ત્વના લક્ષણને ધારણ કરવું કે જેથી મોક્ષ સંપત્તિ પ્રાપ્ત થાય. Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૨૫ છ પ્રકારની યતના પરતીર્થિકાદિ વંદનેત્યાદિ” પરતાર્થિઓ એટલે પરિવ્રાજક સંન્યાસી ભિક્ષુ, અને ભૌત વગેરે શબ્દથી શિવ, કૃષ્ણ, બ્રહ્મા, બૌદ્ધ, પ્રમુખ દેવેનું ગ્રહણ કરવું. તથા અરિહંતની પ્રતિમારૂપ એવા સ્વદે પણ જે દિગંબર વગેરે કુતીર્થિ એ ગ્રહણ કરેલા અને ભૌત એટલે ભૌત મતિઓએ અંગીકાર કરેલા હોય તેમને વંદન સ્તવન ન કરવું. તે પહેલી યતના કહેવાય છે. તેવા દેવોને નમસ્કાર એટલે મસ્તક વડે પંચાંગ વંદન ન કરવું, તે બીજી યતના કહેવાય છે. સમ્યકત્વવંત પુરૂષોએ આ બંનેનો ત્યાગ કરવો. તેનો ત્યાગ ન કરવાથી જે તેવા દેવાને વંદન-સ્તવન વગેરે કરવામાં આવે તો તેના ભક્ત લોકે મિથ્યાત્વ વગેરેમાં સ્થિર થાય છે. - પ્રવચન સારોદ્ધાર નામના ગ્રંથમાં લખેલું છે કે, મસ્તકે ધારી જે કરવામાં આવે તે વંદન કહેવાય છે અને પ્રણામપૂર્વક શ્રેષ્ઠ દવનિ વડે ગુણનું કીર્તન કરવું, તે નમસ્કાર કહેવાય છે. તેને માટે બીજે સ્થળે પણ આ પ્રમાણે લખેલું છે. " वंदण यं करजोऽणं, शिरसा नमण पुयणं च इहनेयं । वायाइ नमुक्कारो, नमसणं मणप्यसाओत्ति ॥ १ ॥" કર જોડવા તે વંદન, મસ્તક નમાવવું તે નમન, વચને કરી નમવું, તે નમસ્કરણ અને મનને પ્રસાદ-પ્રસન્નતા નમંસન સમજવું.”—(૧) પરતીર્થિઓએ પ્રથમ નહીં બોલાવ્યા છતાં, તેમની સાથે આલાપ ન કરવો તે ત્રીજી યતના કહેવાય છે. સમ્યક્દષ્ટિ પુરૂષોએ તેવી આલાપનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. પરતીર્થિઓની સાથે સંલપન કરવું, એટલે વારંવાર ન બેલવું, એ ચોથી યતના કહેવાય છે. સમ્યગદૃષ્ટિએ સંલપન ન કરવું જોઈએ. પરતીર્થિઓની સાથે વિશેષ ભાષણ કરવાથી અતિ પરિચય થાય છે અને તેને લઈને આચાર ભ્રષ્ટ થવાય છે. તેમજ મિથ્યાત્વને ઉદય થઈ આવે છે. કદિ પરતીર્થિઓ પ્રથમ બોલાવે તે સંભ્રમરહિત થઇ લોકાપવાદના ભયથી તેની સાથે થોડું બેલડું. તે પરમાતીર્થિઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા વસ્ત્ર પાત્ર અનુકંપાદાન સિવાય બીજી રીતે ન આપવા એ પાંચમી યતના કહેવાય છે. બીજી રીતે આપવાથી જે તે બીજા લોકોના જોવામાં આવે તો તેમનું બહુમાન Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી આત્મપ્રોધ થાય છે અને તેથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે, માત્ર પરતીર્થિઓને અનુક’પાદાન કરવાની જ આજ્ઞા છે. અનુક`પા સિવાય ધબુદ્ધિથી તેમને કાંઈ પણ આપી શકાતુ` નથી. અનુક`પાદાન દેવામાં કાંઈ પણ દોષ નથી તેને માટે કહ્યું છે કે" सव्वेहिं पि जिणेहिं दुजय राग दोस मोहेहिं । સત્તાનુ વળદા, વાળ ન દિંવિત્તિસિદ્ધં ।। ? ||’ 64 જેમણે રાગ, દ્વેષ અને માહને ત્યાગ કરેલા છે, એવા સવ જિનેશ્વરીએ સર્વ પ્રાણીઓને અનુક‘પાદાન કરવાનુ કિંઠે પણ પ્રતિષેધ્યુ નથી.”—(૧) વળી સમ્યગ્દની પુરૂષાએ પરતીથિકાએ ગ્રહણ કરેલા જિનબિંબોની પૂજા નિમિત્તે ગંધ, પુષ્પાદિક વસ્તુ સમ્યગ્દર્શનીએએ મોકલવી નહીં. આદિ શબ્દથી વિનય, વૈયાવચ્ચ, યાત્રા, સ્નાત્ર વગેરે ન કરવા, તેમ કરવાથી લેાકાને મિથ્યાત્વમાં સ્થિર કરવાણું થાય છે. તેમ ન કરવાથી એ છઠ્ઠી યતના કહેવાય છે. આ છ યતના સાચવી પરતીર્થિઓના પરિચયના સર્વથા ત્યાગ કરનારા ભવ્યાત્માએ ભાજ રાજાના પુરોહિત ધનપાલની પેઠે સમ્યક્ત્વનું ઉલ્લંધન કરતા નથી. ધનપાલ પુરાહિતની કથા. અવતિનગરીમાં ભાજ રાજાને સધર નામે એક પુરાહિત હતા. તેને ધનપાલ અને શાભન નામે બે પુત્રા હતા. બંને પુત્રા પાંડિત્ય વગેરે ગુણેાથી તે મહારાજાના માનીતા થયા હતા. એક દિવસે શ્રી સિદ્ધસેનસૂરિના સંતાનિક શ્રી સુસ્થિત નામના આચાર્યં ભવ્યજનાને પ્રતિબધ કરવા માટે ત્યાં આવી ચાચા, પુરાહિત સર્વધર હંમેશાં આચાય પાસે જતા આવતા, તેથી તેને આચાય ઉપર પ્રીતિ થઈ. એક વખતે પુરાહિત સર્વધરે આચાર્યશ્રીને પૂછ્યું – “ સ્વામી ! મે મારા ઘરના આંગણામાં કેાટિ દ્રવ્ય દાટેલું હતુ.. હાલ મે તેની ઘણી તપાસ કરી તો પણ તે દ્રષ્ય મને હાથ લાગતું નથી. તો હવે તે દ્રવ્યની પ્રાપ્તિ શી રીતે થશે ? તે કૃપા કરી જણાવા, ‘ આચાર્ય હાસ્ય કરી ઉત્તર આપ્યા.” ભદ્ર, જો તે દ્રવ્ય તને પ્રાપ્ત થાય તેા તારે શું કરવું ? “ સવધરે કહ્યું, “સ્વામી! જોએ દ્રવ્ય મને પ્રાપ્ત થાય તા હું તમાને અર્ધાઅ વહેંચી આપું. ગુરુએ કાઈ પ્રકારથી તે ૧. કાઈ બીજા ગ્રંથમાં શ્રી ઉદ્યોતનસૂરિના શિષ્ય શ્રી વર્ધમાનસૂરિ હતા એમ લખેલું છે. 46 Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૨૭ દ્રવ્ય સધરને બતાવી આપ્યું. સવધર તે દ્રવ્યને ઢગલે જોઈ સાન દાશ્ચય થઈ ગયા. પછી તેના બે સરખા ભાગના ઢગલા કરી, તેમાંથી એક ઢગલા ગુરુને માટે નિર્ધારી ગુરુને વિનતિ કરી. સ્વામી ! આ અધુ· દ્રવ્ય આપ ગ્રહણ કરો.” ગુરુ બેાલ્યા− ભદ્રે ! અમારે મુનિને દ્રવ્યનુ કાંઈ પ્રયાજન નથી. અમેાએ તે પ્રથમ પાસે રહેલા દ્રવ્યના ત્યાગ કરી દીધા છે. સર્વધર બાલ્યા– “ ત્યારે શું તમે સારરૂપ અર્ધદ્રવ્ય માગેા છે?” ગુરુએ કહ્યુ, “ હા, જે તમારા ઘરમાં અર્ધું સારરૂપ હાય તે આપે .” સવધરે કહ્યુ’-“મારા ઘરમાં શુ' સારરૂપ છે! આચાય બાલ્યા, “ તમારા ઘરમાં સારરૂપ બે પુત્રો છે, તેમાંથી એક પુત્રને આપો.” ગુરુના આ વચન સાંભળી તે પુરહિત કિત થઈ ગયા અને ક્ષણવાર મૌન ધરીને રહ્યો. પછી તે આચાય મહારાજ ત્યાંથી વિહાર કરી ખીજે સ્થાને ચાલ્યા ગયા હતા. પછી પુરાહિત સર્વધર તે ગુરુના ઉપકારનું સ્મરણ કરવા લાગ્યા. તે સ્મરણ કરતાં તેના મનમાં આવ્યું કે, તે ઉપકારી ગુરુને પ્રત્યુપકાર કરવાને સમર્થ થઈ શક્યો નહીં. આ પશ્ચાત્તાપથી તેને હૃદયમાં લાગેલા શલ્યની જેમ પીડા થવા લાગી. તેવી સ્થિતિમાં કેટલાક કાળ નિમન કર્યાં પછી તે રોગગ્રસ્ત બની ગયા, રાગી અવસ્થામાં રહેતા તે છેલ્લી સ્થિતિમાં આવી પડ્યો. તે વખતે તેના અને પુત્રોએ પેાતાના ધર્મને ઉચિત એવી અક્રિયા કરવા માંડી. તે વખતે પિતાનુ` મન દુ:ખી થતું જોઈ તેના પુત્રાએ પૂછ્યું, “ તાત, તમારા ચિત્તમાં કાઈ ચિંતાની પીડા હોય તેવું દેખાય છે, તે તે શી ચિંતા છે? તે કૃપા કરી નિવેદન કરે.” પુત્રોના આ વચના સાંભળી સર્વધરે પેાતાને સ વૃત્તાંત જણાવ્યા. તે પછી કહ્યું કે, “ પુત્રો, તમારા અનેમાંથી એક જણ જૈનધર્મની દીક્ષા લ્યા. તેમ કરવાથી હું ઋણમુક્ત થઇશ. તમારા જેવા પુત્રોએ મને ઋણમુક્ત કરવા જોઈએ.” પિતાના આ વચન સાંભળી ધનપાલ ભય પામી નીચુ' મુખ કરી રહ્યો. તે વખતે શાભને કહ્યું,–“ તાત, હું... દીક્ષા ગ્રહણ કરીશ, તમે તે જૈન મુનિના ઋણમાંથી મુક્ત થાઓ, અને હૃદયમાં પરમાનંદ ભાવને ધારણ કરે.” પુત્રના આ વચને સાંભળી તે સધર પુરાહિત કાલધર્મ ને પામી દેવલાકે ચાલ્યા ગયા, તે પછી શાલને પિતાની ઉત્તરક્રિયા કરી શ્રી વર્ધમાન સૂરિના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી. આથી તેને મધુ ધનપાલ રાષાવિષ્ટ થઈ ગયા અને ત્યારથી તે જૈનધમના પૂર્ણ દ્વેષી થવા લાગ્યા. તેણે પેાતાની સત્તાથી અતિમાં સાધુએના આગમનના નિષેધ કરાવ્યા, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી આત્મપ્રબોધ આથી અવંતિના સંઘે ગુરુને આ પ્રમાણે પત્રથી લખી જણાવ્યું–“સ્વામી! આપે શોભનને દીક્ષા આપી ઉપદ્રવ ઉભે કર્યો છે. શોભનને દીક્ષા ન આપી હોત તે શું ગચ્છ શૂન્ય થઈ જાત? શું તે નિવશ થઈ જાત ? ગચ્છ તે એક રત્નાકરરૂપ છે. શોભને દીક્ષા લીધી તેથી તેનો ભાઈ ધનપાલ પુરોહિત મિથ્યાત્વીપણાથી રેષાવિષ્ટ થઈ આહત ધર્મની ઘણી હાનિ કરે છે.” ગુરુ આ વૃત્તાંત જાણું વિચારમાં પડ્યા. તેમણે પોતાના શિષ્ય શોભનને ગીતાર્થ જાણું શુભ દિવસે તેને વાંચનાચાર્યનું પદ આપ્યું હતું. તે પછી તેમને એક મુનિ યુગલ સાથે તે ઉપદ્રવની શાંતિને માટે અવંતિ તરફ મોકલ્યા. શંભનાચાર્ય ગુરુની આજ્ઞા માન્ય કરી ત્યાંથી વિહાર કરી ઉજ્જયિની નગરી પ્રત્યે આવ્યા. તે વખતે રાત્રિ હોવાથી નગરના દરવાજા બંધ હતા એટલે તેઓ રાત્રે બહાર રહ્યા હતા. પ્રાતઃકાળે પ્રતિક્રમણ કરી તેઓએ નગરમાં પ્રવેશ કર્યો, તેટલામાં પુરોહિત ધનપાલ તેમને સામે મળ્યો. તે જૈનધર્મનો પૂર્ણ શ્રેષી હોવાથી પિતાના બંધુ શોભનને આ પ્રમાણે ઉપહાસ્યનું વચન કહ્યું, નર્ટવંત મહંત રમાતે ” ગધેડાના જેવા જેના દાંત છે, એવા હે ભગવાન તને નમસ્કાર છે." આ વચન સાંભળી શોભનાચાર્યે પોતાના ભાઈને ઓળખી તેના પ્રત્યુતરમાં આ પ્રમાણે કહ્યું. “fપ ગૃપાચ વય સુર્વ તૈ" વાંદરાના વૃક્ષણ જેવા મુખવાળા હે ભાઈ, તને સુખશાતા છે ?" આ પ્રતિહાસ્યનું વચન સાંભળી ધનપાળે કહ્યું. “તમારો નિવાસ કથા છે ?” શોભનાચાર્યે કહ્યું, “જ્યાં તમારે નિવાસ છે, ત્યાં” પછી ધનપાળ પિોતાના ભાઈના વચનને ઓળખી લજ્જા પામી ત્યાંથી કોઈ કાર્યને માટે ચાલ્યો ગયે હતો. તે પછી શેભનાચાર્ય પ્રત્યેક જિનમંદિરે ચૈત્યવંદન કરી જેવામાં ચૈત્યની બહાર આવે છે, તેટલામાં નગરનો સંઘ એકઠો થઈ ગયો. અને તે ગુરુની સામે આવી તેમના ચરણમાં નમી સમીપ બેઠો. શેભનાચાર્ય ઉત્તમ વાણીથી તેને ધમ દેશના આપી. પછી સવ સંઘની સાથે તેઓ પોતાના ભાઈ ધનપાલના ઘર તરફ ચાલ્યા. તે વખતે બંધુ ધનપાન સન્મુખ આવ્યો અને વિનયથી નમસ્કાર કરી પિતાને ઘેર લઈ ગયો. ત્યાં તેમને વસવાને માટે એક સુભિત ચિત્રશાળા આપી. તે વખતે તેણે પોતાની માતા અને સ્ત્રી વગેરેની Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૨૯ પાસે ઉત્તમ પ્રકારની રસવતી તૈયાર કરાવી. જ્યારે તે રસવતી શેભનાચાર્ય પાસે નિવેદન કરી, ત્યારે આચાર્ય તે સ્વીકારી નહીં. તેમણે જણાવ્યું કે, આધાર્મિક આહાર જેન સાધુને અગ્રાહ્ય છે. તે પછી ગુરુની આજ્ઞા મેળવી તેમની સાથે રહેલા બે મુનિએ શ્રદ્ધાળુ શ્રાવકોને ઘેર આહાર લેવાને ગયા. તે વખતે ધનપાળ તેમની સાથે ચાલ્યા, તે સમયે કોઈ શ્રાવકને ઘેર ગોચરીએ જતાં એક ગરીબ શ્રાવિકાએ એક દહીંનું પાત્ર તે મુનિની આગળ ધર્યું. અને કહ્યું કે, “મારા ઘરમાં આ વસ્તુ છે, તે વહોરો.” મુનિએ પૂછયું, “આ દહીં શુદ્ધ છે?” શ્રાવિકાએ કહ્યું, “ મહારાજ તે ત્રણ દિવસનું છે.” તત્કાળ મુનિ બોલ્યા કે, “તો એ દહીં અમારે લેવા યોગ્ય નથી. કારણ કે, શ્રી જિનેશ્વરે આગમમાં ત્રણ દિવસનું દહીં લેવાને નિષેધ કરેલો છે. આ સાંભળી સાથે આવેલા ધનપાલે પૂછયું કે, “મહારાજ ! આ દહીં અશુદ્ધ કેમ છે?” “મુનિએ કહ્યું, તે વિષે તમારે તમારા ભાઈને પૂછી જેવું.” પછી ધનપાળ તે દહીંનું પાત્ર લઈ શેભનાચાર્ય પાસે આવ્યો અને તે આચાર્યને બતાવી કહ્યું કે, “આ દહીં અશુદ્ધ કેમ છે? તે લોકોમાં અમૃતતુલ્ય કહેવાય છે. જો તમે આ દહીંમાં જીવ દેખાડો તો હું શ્રાવક થઈ જાઉં અને જે નહિ દેખાડો તો હું જાણીશ કે, તમે ભેળા લોકોને ઠગનારા છો" પિતાના ભાઈના આવા વચન સાંભળી શેભનાચાર્યે કહ્યું, “હું તમને હમણાં જ જીવ બતાવું, પણ પછી તમારે તમારું વચન પાળવું જોઈશે.” ધનપાળે એ વાત કબૂલ કરી પછી શેભનાચા એક લાખની થેપલી મંગાવી. પછી દહીંના પાત્રનું મુખ બંધ કરી, તેની પડખે એક છિદ્ર કરી તે પાત્ર તડકે મૂક્યું. પછી તે છિદ્રમાંથી દહીં પેલા લાખના અળતામાં પડવા લાગ્યું, ત્યારે તેની અંદર ધોળા જીવડાએ જોવામાં આવ્યા. તત્કાળ તેમણે તે ધનપાલને બતાવ્યા. ધનપાલ તે ચાલતા ને જોઈ પોતાના મનમાં અતિશય આશ્ચર્ય પામી ગયે. તત્કાળ તેના હૃદયમાં એવી ભાવના પ્રગટ થઈ આવી કે, જૈનધર્મને ધન્યવાદ ઘટે છે. તત્કાળ તે પિતાને મુખે આતધર્મની પ્રશંસા કરવા લાગ્યો તેના હૃદયમાં તત્ત્વ રુચિરૂપ સમ્યક્ત્વ પ્રગટ થઈ આવ્યું. પછી તેણે પોતાના ભાઈ શંભનાચાર્ય પાસે બારવ્રત અંગીકાર કર્યા અને તે શુદ્ધ શ્રાવક બની ગયા. તે શ્રી અરિહંત તે શુદ્ધ દેવ, ઉત્તમ સાધુ તે ગુરુ, અને જિનેન્દ્ર, ભાષિત તે ધમ માનતા અને હૃદયને વિષે શ્રી પંચ–પરમેષ્ઠિનું ધ્યાન ધરતો તે આત્મ સાધન કરવા લાગ્યો. તેણે અન્ય મતને તદન છોડી દીધો. તે દ્વાદશત્રતધારી ઉત્કૃષ્ટ શ્રાવક બની ગયો. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી આમ પ્રબોધ શોભનાચાર્ય આ પ્રમાણે પોતાના બંને પ્રતિબંધ આપી ગુરુની સમીપે ગયા હતા, ધનપાળ છ યતના પાળતે સુખે કરી સમ્યકત્વધર્મને આરાધત કાળ ગુમાવતો હતો. એક વખતે કોઈ દુષ્ટ બ્રાહ્મણે આવી ભોજરાજાને કહ્યું, મહારાજા, તમારો પુરોહિત ધનપાલ જૈન થઈ ગયો છે. તે જિનેશ્વર વિના બીજા કોઈ પણ દેવને નમતે નથી.” તે બ્રાહ્મણના આ વચનો સાંભળી રાજાએ પિતાના મનમાં વિચાર કર્યો કે, જે એ વાત સત્ય હોય તો તેની પરીક્ષા કરીએ. તે પછી રાજ ભેજ એક દિવસે ધનપાલને સાથે લઈ મહાકાલના મંદિરમાં ગયે. ભેજ રાજાએ મહાકાલેશ્વર શંકરને પ્રણામ કર્યા, ધનપાલ શંકરને નમ્યો નહીં. તેણે પિતાના હાથમાં રહેલ મુદ્રિકાની અંદર સ્થાપિત એવા જિનેશ્વરની પ્રતિમાને નમસ્કાર કર્યો, ભેજરાજાએ તે ચાતુર્યથી જાણી લીધું. પછી રાજા પિતાને સ્થાને આવ્યો, ત્યાં તેણે ચંદન પુષ્પ વગેરે પૂજાની સામગ્રી આપી ધનપાલને આજ્ઞા કરી કે, “ધનપાલ આ પૂજાની સામગ્રી લઈ દેવની પૂજા કરી આવો.” આવી આજ્ઞા કરી તેની પાછળ ગત બાતમીદારે મોકલ્યા. ધનપાળ રાજાની આજ્ઞાથી તત્કાળ ઉભો થઈ પ્રથમ દેવીના મંદિરમાં ગયા. ત્યાંથી ભયભીત થઈ બહાર નીકળી શિવાલયમાં ગયે. ત્યાં પણ આસપાસ ફરી બહાર નીકળી વિષણુના મંદિરમાં ગયો. ત્યાં પોતાનું ઉત્તરીય વસ્ત્ર નાંખી રૂપ ઢાંકીને બહાર નીકળી શ્રી નષભદેવના મંદિરમાં ગયે. ત્યાં શાંતચિત્તે ભક્તિભાવથી શ્રી જિનેશ્વરની પૂજા કરી રાજદ્વારે આવી પહોચ્યું. રાજાએ મોકલેલા ગુમ દૂતેએ તે વૃત્તાંત રાજાને છાની રીતે કહી દીધો પછી રાજાજે ધનપાલને પૂછયું, “કેમ ધનપાલ, તમે દેવપૂજા કરી ? " ધનપાલે ઉત્તર આપે. “સ્વામી ! મેં સારી રીતે પૂજા કરી.” ત્યારે રાજાએ પુનઃ જણાવ્યું. “ધનપાલ, તમે ભવાનીદેવીના મંદિરમાં ભયભીત થઈ બહાર કેમ નીકળી ગયા ?” ધનપાળ બેલ્યા, “સ્વામી, તે દેવીના હાથમાં ત્રિશૂળ હતું. લલાટ પ્રદેશમાં ભ્રકુટી ચડાવેલી હતી અને તે પાડાનું મર્દન કરતા હતા. તેથી હું તેમનાથી ભય પામીને બહાર નીકળી ગયો હતો. કારણ કે, મેં જાણ્યું કે, આ ભવાનીને યુદ્ધ કરવાનો અવસર છે, પૂજાનો અવસર નથી, આવું વિચારી મેં તેમની પૂજા કરી નહીં.” રાજાએ પુનઃ પૂછયું, “ધનપાલ ! ત્યારે તે શંકરની પૂજા કેમ ન કરી ? ધનપાળે ઉત્તર આપ્યો “સ્વામી ! જેને કંઠ ન હોય તેને પુષ્પમાળ શી રીતે પહેરાવાય ? જેને નાસિકે ન હોય, તેને સુગંધ કેમ અપાય ? જેને કાન ન હોય તેને ગીત શી રીતે સંભળાવાય ? અને જેને ચરણ ન હોય તેને ચરણમાં વંદના શી રીતે થાય? આવું વિચારી લિંગ Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૩૧ રૂપ તે શંકરની પૂજા મેં કરી નહીં. આ અર્થને અનુસરત શ્લોક તે આ પ્રમાણે બે હતો. "अकंठस्य कंठे कथं पुष्पमाला, विना नासिकायाः कथं धूप गंधः । अकर्णय कणे कथं गीतनाद , अपादस्य पादे कथं मे प्रणामः ॥१॥" આ લેક બેલી રહ્યા પછી રાજાભેજે પુનઃ પ્રશ્ન કર્યો. “ધનપાલ. ત્યારે વિષ્ણુના મંદિરમાં જઈ તેમની પૂજા કેમ ન કરી ? અને તેમને વસ્ત્રથી ઢાંકી તું જલ્દી બહાર કેમ નીકળી ગયો ?' ધનપાલે કહ્યું, “રાજેન્દ્ર, વિષ્ણુ પિતાની સ્ત્રીને સાથે રાખી રહેલા હતા. તેથી મેં વિચાર કર્યો કે, આ વખતે વિષણુ જનાનામાં એકાંત રહેલા છે, માટે હમણાં પૂજાનો વખત નથી કોઈ સાધારણ પુરૂષ પણ જે પોતાની સ્ત્રી પાસે એકાંત રહ્યો હોય તે વખતે તેની સમીપે સારા માણસે ન જવું જોઈએ તે આતો કૃષ્ણ વાસુદેવ કે જે ત્રણ ખંડના સ્વામી કહેવાય છે. તેમની પાસે કેમ જવાય ?” આવો વિચાર કરી હું તેમની પૂજા કર્યા વગર પાછો વળ્યા હતા. વળી મેં વિચાર્યું કે, “ચાટે જતા આવતા લોકોની દષ્ટિએ આ દેખાવ આવશે, આવું વિચારી મેં તેમની ઉપર વસ્ત્ર ઢાંકયું હતું. ધનપાલના આ વચન સાંભળી રાજા ભોજે કહ્યું, “ ત્યારે મારી આજ્ઞા સિવાય, તે ઋષભદેવની પૂજા કેમ કરી ?” ધનપાલે કહ્યું, “સ્વામી. તમે મને દેવની પૂજા કરવાની આજ્ઞા કરી હતી અને તે દેવપણું તો મેં અપભદેવ ભગવાનમાં જોયું, તેથી મેં તેમની પૂજા કરી હતી. જેમના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે છે. " प्रशम रसनिमग्नं दृष्टियुग्मं प्रसन्न वदनकमलमंकः कामिनी संगशून्यः । करयुगमपि धत्त शस्त्र संबंध वंध्यं તષિ ગતિ તેવો વેતરાયારત્વમેવ | ? | " જેમના બે નેત્રી સમતા રસમાં નિમગ્ન છે. જેમનું વદનકમળ પ્રસન્ન છે, જેમને ઉસંગ સ્ત્રીના સંગથી રહિત છે અને જે શસ્ત્રોના સંબંધથી રહિત એવા બે હાથને ધારણ કરે છે, એવા હે ઋષભદેવ ભગવાન, આ જગતમાં તમે જ એક વીતરાગદેવ છે.” આ લેક બેલ્યા પછી ધનપાળે વિશેષમાં જણાવ્યું. “સ્વામી! જે રાગદ્વેષથી યુક્ત હોય, તે દેવ કહેવાતા નથી; કારણ કે, તેમનામાં દેવપણને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી આત્મ પ્રબોધ અભાવ છે. તેવા દેવો આ સંસારના તારક થઈ શકતા નથી. જેઓ આ સંસારના પારને ઉતારનારા છે, તે જ આ લેકમાં દેવ કહેવાય છે, અને તેવા દેવ તો શ્રી જિનેશ્વર એક જ છે, તેથી ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષોએ તેવા દેવની જ સેવાભક્તિ કરવી જોઈએ.” ધનપાળના આવા યુક્તિવાળા વચન સાંભળી ભેજ રાજાના મનમાં કુદેવને માટે શંકા ઉત્પન્ન થઈ અને તેણે ધનપાલની પ્રશંસા કરવા માંડી. એક વખતે મિથ્યાત્વી બ્રાહ્મણની પ્રેરણાથી ભેજરાજાએ એક મોટા યશને આરંભ કર્યો, જ્યારે યક્ષની પૂર્ણાહુતિનો સમય આવ્યો ત્યારે એક બેકડાને હોમવા માટે ત્યાં લાવવામાં આવ્યો. હોમ કરતાં બેકડો પોકાર કરવા લાગ્યો, તે જોઈ રાજા ભેજે ધનપાલને પૂછયું, “ભદ્ર, ધનપાલ, આ બોકડો શું બેલે છે? તે કહે ? તે વખતે ધનપાલે કહ્યું, “મહારાજ, તે બેકડો આ પ્રમાણે બોલે છે " नाहं स्वर्गफलोपभोग रसिको नाभ्यर्थितस्त्वं मया संतुष्ट स्तृण भक्षणेन सततं साधो न युक्तंतव । स्वर्ग यांति यदि त्वया विनिहिता यज्ञे ध्रुव प्राणिनो यज्ञं किं न करोपि मातृपितृभिः पुत्रैस्तथा बांधवैः ॥ १ ॥" હે સાધુ પુરૂષ, હું સ્વર્ગના ફળને ઉપભેગ કરવામાં રસિક નથી. તે ફળને માટે મેં તારી પ્રાર્થના પણ કરી નથી. હું હમેશાં ઘાસ ખાઈ સંતુષ્ટ રહું છું. તે છતાં તું મને મારે છે, તે ઘટિત નથી. યજ્ઞમાં હણેલા પ્રાણીઓ જે સ્વર્ગે જતા હોય તો તું તારા માતાપિતા, પુત્રી અને બાંધવોને મારી યજ્ઞ કેમ કરતો નથી?”-(૧) ધનપાલના મુખથી આ શબ્દો સાંભળી રાજાભોજ કોપાયમાન થઈ ગયા. પણ તે વખતે તે મૌન ધરીને બેસી રહ્યો. એક વખતે રાજાજે એક મોટું સરોવર કરાવ્યું. વર્ષાઋતુ આવવાથી તે સરોવર જળથી પરિપૂર્ણ ભરાઈ ગયું. તે ખબર જાણી રાજાભેજ પાંચ પંડિતને પરિવાર લઈ તે સરેવર જોવાને આવ્યા, ચતુર પંડિતો પોતપોતાની બુદ્ધિને અનુસરે નવા કાવ્યોથી તે સરોવરનું વર્ણન કરવા લાગ્યા. ધનપાલ તે વખતે મૌન ધરીને રહ્યો. તે સમયે ભેજ રાજાએ ધનપાલની સામે જોઈને કહ્યું કે, ધનપાલ, તમે પણ સરોવરનું વર્ણન કરે. રાજાની આજ્ઞા થવાથી ધનપાલે આ પ્રમાણે એક નવીન કવિતા રચી સરેવરનું વર્ણન કર્યું. Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૩૩ " एषा तडाग मिषतो वरदान शाला मत्स्यादयो रसवती प्रगुणा सदैव । पात्राणि यत्र बक सारस चक्रवाकाः पुण्यं कियद्भवति तत्र वयं न विद्मः ॥ १ ॥ આ સરોવર એક ઉત્તમ દાનશાળા છે. તેની અંદર મસ્ટ વગેરે સદાકાલ તૈયાર થયેલી ચમકદાર રસોઈ છે. બગલા, સારસ અને ચક્રવાક પક્ષીઓ તેમાં પાત્રરૂપ છે. તે દાનશાળાનું પુણ્ય કેટલું થશે, એ અમે જાણું શકતા નથી.”—(૧) ધનપાલના આ વચન સાંભળી રાજાભેજ મનમાં રોપાવિષ્ટ થઈ ગયો. તેણે પિતાના મનમાં ચિતવ્યું કે, “ધનપાલ ઘણો જ દુષ્ટ છે. મારી કીર્તિને વધારનારૂં જે કામ છે, તે જોઈને ઈર્ષ્યા કરે છે. વળી આ તેના વચનો ઉપરથી જણાય છે કે, તે મારો શત્રુરૂપે પુરોહિત છે. જે એમ ન હોય તો બીજા બ્રાહ્મણેએ આ સરોવરનું વર્ણન કરી મારી કીર્તિ વધારી પ્રશંસા કરી અને આ દુષ્ટ પુરોહિતિ મારી નિંદા કરી. માટે મારે પિતાએ આ ધનપાળને સખ્ત શિક્ષા કરવી જોઈએ. બીજી કોઈ શિક્ષા કરવાની જરૂર નથી, માત્ર તેને બે નેત્રો કાઢી નાંખવા, એટલે તેને ખરી શિક્ષા થશે.” આવું વિચારી મૌન ધરી રાજા પિતાની સ્વારી લઈ ને દરબાર ગઢમાં આવવા નીકળ્યો. ચોટામાં આવતાં એક વૃદ્ધ ડોશી તેને સામી મળી, તેણુએ એક બાલિકાના હાથનું અવલંબન લીધું હતું. તે ડોશીને જોઈ રાજાએ પોતાના પંડિતને કહ્યું. “રાવૈ fશ પુજો, ગુ હે ?” આ બુદ્ધી હાથે કંપાવે છે અને મસ્તક ધુણાવે છે, તે ઉપરથી તે શું કહેવા માગે છે ? તે કહો. રાજાનો આ પ્રશ્ન સાંભળી એક પંડિતે કહ્યું. “વાતા રામ મe, નાર રે I ? | યમરાજાના સુભટે તેને હણાણી, હષાણ, એમ હાકોટા મારે છે, ત્યારે તે મસ્તક ધુણાવીને “ના ના’ એમ કહે છે એટલે યમરાજાના સુભટ તેને લેવા હાકોટા મારે છે ત્યારે તે ડોશી ના પાડે છે. આ વખતે ધનપાલે કહ્યું, “રાજેન્દ્ર, આ ડોશી શું કહે છે? તે સાંભળો.” Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી આત્મ પ્રબોધ कि नंदिः किं मुरारिः किमु रतिरमणः किं नलः किं कुबेरः किंवा विद्याघरोऽसौ किमथ सुरपतिः किं विधुः किं विधाता । नायं नायं नचायं न खलु नहि नवा नापि नासौ न चैषेः क्रीडां कर्तुं प्रवृत्तो यदिह महीतले भुपति भॊजदेवः ॥ १॥ આ પૃથ્વી ઉપર ક્રીડા કરવાને પ્રવર્તેલા ભોજરાજાને જોઈ કઇ બાલિકા આ વૃદ્ધ ડોશીને પૂછે છે કે, શું આ નંદિ (શંકર) છે ? શું આ કૃષ્ણ છે? શું આ કામદેવ છે? શું આ નળરાજા છે? શું આ કુબેર છે ? શું આ વિદ્યાઘર છે ? શું આ ઇન્દ્ર છે? શું આ ચંદ્ર કે શું આ વિધાતા છે ? તે વખતે ડોશી ના પાડે છે કે, એ સર્વમાંથી કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. પરંતુ તે આ પૃથ્વીપટ ઉપર કીડા કરવાને માટે પ્રવૃત્ત થયેલા ભેજ રાજા છે. (૧) ધનપાલના મુખથી રસિક કવિતા સાંભળી ભેજરાજા હૃદયમાં સંતુષ્ટ થઈ ગયો. તેણે સંતુષ્ટ થઈને કહ્યું, ધનપાલ, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, માટે જે ઈચ્છા હોય તે માગી લ્યો. “આ વખતે પ્રથમ સરોવરના વર્ણનથી નાખશે થયેલા રાજાના અભિપ્રાયને બુદ્ધિબળથી જાણીને કહ્યું, “રાજેન્દ્ર ! મને બે નેત્રો આપ.” રાજા આ વચનો સાંભળી અતિવિરમય પામી ગયો. તેણે પિતાના મનમાં ચિતવ્યું કે, મેં આ વાત કોઈને જણાવી નથી, તે છતાં આ ધનપાલના જાણવામાં શી રીતે આવી હશે? આ ઉપરથી મને લાગે છે કે, આ ધનપાલના હૃદયમાં કોઈ અલૌકિક જ્ઞાન હોવું જોઈએ. “આવું ચિતવી તે ધનપાલનો તેણે અનેક ઇનામો આપી માટે સત્કાર કર્યો. તે પછી રાજાએ ધનપાલને બે નેત્રીના વરદાનને માટે પૂછી જોયું, ત્યારે ધનપાલે કહ્યું કે, “સ્વામી. શ્રી જૈનધર્મની સેવાથી મારામાં એવી અલૌકિક બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેના બળથી હું તે જાણી શક્યો છું.” આ સાંભળી રાજ ભેજની જૈનધર્મ ઉપર શ્રદ્ધા થઈ અને તેણે જૈનધર્મની પ્રશંસા કરી હતી. પછી ધનપાલ કવિ શુદ્ધ શ્રાવક બન્યો હતો. તેણે શ્રાદ્ધધર્મ વિાધે, ઋષભ પંચાશિકા વગેરે કેટલાએક ગ્રંથની રચના કરી આણંત ધમની ઉન્નતિ કરી હતી. શ્રાદ્ધ-ધર્મ-વિધિ પ્રકરણમાં એક નીચે પ્રમાણે ગાથા લખેલી છે. ૧. તે ડોશીના મસ્તકનું કંપન આવા પ્રકારનું અર્થ સૂચક છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૩૫ " जत्थपुरे जिणभवणं समयविऊ साहु सावया जत्थ ।। तत्थ सया वसियव्यं पउर जलं इंधणं जत्थ ॥ १ ॥" જે નગરમાં જિનભવન હોય, અવસરને જાણનારા સાધુઓ અને શ્રાવ હોય અને ઘણું જળ તથા ઇંધણ હોય તે નગરમાં સદા વાસ કરે. –(૧) આ પ્રકારે જાવજઇવ સુધી છ યતના પાળી સમ્યકત્વાદિ ધર્મને આરાધી તે ધનપાલ અંતે દેવગતિને પામ્યો હતો. એવી રીતે ચેતનાને વિષે ધનપાલનું વૃત્તાંત કહેવામાં આવ્યું. છે આગાર. આગાર જ કહેવાય છે. (૧) રાજાભિયોગ (૨) ગણાભિયેગ, (૩) બલાભિગ, (૪) દેવાભિયોગ, (૫) ગુએનિગ્રહ અને (૬) વૃત્તિકાંતાર. એ છ આગારના નામ છે. તે અણજાણતાં રાજાના હુકમથી કરવું પડે તે પહેલે રાજાભિયોગ કહેવાય છે. શ્રાવકની ઈચ્છા ન હોય પણ રાજાની આજ્ઞાથી કરવું પડે છે એટલે જે ક્રિયાના કરવાના પચ્ચકખાણ કર્યા હોય પણ રાજાના ફરમાનથી તે દ્રવ્યથી કરવી પડે તે પહેલે આગાર છે તેવા આગારને લઈ નિષિદ્ધ ક્રિયા કરવાથી સમ્યકત્વનો નાશ ગણાતો નથી. તે ઉપર કેશા વેશ્યાનું દૃષ્ટાંત કહેવાય છે. કેશા વેશ્યાનું દૃષ્ટાંત પાટલીપુરનગરમાં કોશા નામે એક વેશ્યા રહેતી હતી. તેણીએ શ્રી સ્થલિભદ્રમુનિની પાસે સમ્યકત્વ પ્રમુખ બારવ્રતો ગ્રહણ કરેલા હતા. એક વખતે સંતુષ્ટ થયેલા રાજાએ તે વેચાને એક રથકારને આપી દીધી. કેશા રાજાની આશ્રિત હતી, એટલે રાજાએ તેને હુકમ કર્યો કે, તારે રથકારની સાથે રહેવું. કાશા દઢ શ્રાવકા હતી. તેથી તેણીને રથકારની સાથે રહેવું પસંદ પડ્યું નહીં તેમ તે અંતઃકરણથી પણ રથકારને ઈચ્છતી ન હતી. પરંતુ રાજાના હુકમથી તેણીને રથકારની સાથે રહેવું પડયું. તે પછી કોશા રથકારની સાથે રહી તેની આગળ શ્રી સ્થલિભદ્રમુનિની પ્રશંસા કરતી હતી. તે આ પ્રમાણે પ્રશંસાને લેક બેલી હતી, “संसारेऽस्मिन् समाकीर्ण बहुभिः शिष्टजंतुभिः । स्थूलिभद्र समः कोऽपि नान्यः पुरुषसत्तमः ॥ १॥" ઘણાં શિષ્ટ જંતુઓથી વ્યાસ એવા આ સંસારમાં યૂલિભદ્રના જેવો કઈ બીજો ઉત્તમ પુરૂપ નથી.” (૧) Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી આત્મ પ્રબોધ સ્થલિભદ્રમુનિની પ્રશંસા સાંભળી તે રથકાર ખુશી થતે હતે. એક વખતે તે રથકાર કોશ વેશ્યાના મનને રંજન કરવા માટે પોતાના ઘરના બાગમાં ગયો. ત્યાં જઈ એક ગોખમાં બેસી તે પિતાની કલા તેણીને બતાવવા લાગ્યો. પ્રથમ તેણે પિતાનું એક બાણ આંબાની લુંબ ઉપર નાંખ્યું, બીજ બાણથી તે બાણને અને ત્રીજા બાણથી બીજા બાણને એમ પિતાના હાથે સુધી બાણેની શ્રેણી કરી તે આંબાની લુંબને હાથ વડે ખેંચી લીધી અને તે કોશા વેશ્યાને આપી, અને તેની સામે જોયું. આ વખતે વેશ્યાએ કહ્યું, “તમે તમારી ચાલાકી બતાવી ત્યારે હવે મારી ચાલાકી જુવે પછી તેણીએ એક થાળમાં સરસવના દાણાનો ઢગલે કર્યો, તેમાં પુપિોથી આચ્છાદિત કરેલ સમય મુકી તે ઉપર તેણુએ નૃત્ય કરવા માંડયું પણ તે સાયની અણીથી તેણના બે પગ વિંધાણું નહીં અને સરસવનો ઢગલે જરા પણ વીંખાયો નહીં. કોશાનું આવું ચાતુય જોઈ તે રથકારે કહ્યું, વેશ્યા, તને પૂણ સાબાશી ઘટે છે. તારું આવું અદભુત ચાતુય જોઈ હું સંતુષ્ટ થયો છું. તારી ઈચ્છા આવે તે માગી લે. હું તને જે માગ તે આપવા તૈયાર છું. વેક્યા બેલી, “રકાર, તું ખુશી થયો. પણ આમાં મેં શું કર્યું છે? અભ્યાસથી ગમે તે થઈ શકે છે. અભ્યાસની આગળ કાંઈ પણ દુષ્કર નથી. તેને માટે “सुकरं नर्तनं मन्ये सुकरं लुंबिकतनम् । स्थूलिभद्रोऽपि यच्चक्रे शिक्षितं तत्तु दुष्करम् ॥ १॥" આવું નૃત્ય કરવું સહેલું છે અને આમ લુંબ કાપવી સુગમ છે, એમ હું માનું છું, પણ મહામુનિ સ્થૂલભદ્રમુનિએ જે કરી બતાવ્યું અને શીખવ્યું છે તે અતિ દુષ્કર છે. ૧ વેશ્યાએ વિશેષમાં જણાવ્યું કે, “શટડાલ મંત્રીના પુત્ર શ્રી સ્થલભદ્રમુનિ પૂર્વે મારી સાથે બાર વર્ષ સુધી ભોગ ભેગવી પછી પુનઃ ચારિત્ર ગ્રહણ કરી અહીં જ મારા ઘરની ચિત્રશાલામાં શીલવતને પાળી ચાતુર્માસ રહ્યા હતા. તે વખતે તેમને અનેક જાતના ભગ્ય પદાર્થો આપવામાં આવ્યા હતા. વિકાર થવાનું એક જ કારણ હોય તો તે લેહમય શરીરવાળા પુરૂષના વ્રતને નાશ કરનારૂં થાય છે તે પછી પરસ ભજન, ચિત્રશાલામાં નિવાસ, યૌવનવય, અને વર્ષાઋતુ પ્રમુખ વિકારના કારણે વ્રતને નાશ કરનારા કેમ ન થાય? Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૩૭ પરંતુ તે બધા કારણે તે મહામુનિરૂપ પર્વતને સિંહની ફાળની જેમ લેભ પમાડવાને અસમર્થ થયા હતા. એ મહાનુભાવ મુનિશ્વર વિષે મારા કરેલા હાવભાવ પણ જલના પ્રહાર અને વિરાગિણીના હારની જેમ નિરર્થક થયા હતા. પિતાના વતનું રક્ષણ કરવાને ઇચ્છતા એવા મનુષ્યો જે સ્થાનમાં સ્ત્રી હોય. તેની સમીપે એક ક્ષણ માત્ર પણ રહેવાને સમર્થ નથી, તો શ્રી સ્થલિભદ્રમુનિ અક્ષયવ્રતવાળા થઈને મારી સમીપે સુખે ચાતુર્માસ રહ્યા હતા. તેથી વધારે શું કહેવું? ટૂંકામાં એટલું જ કહેવાનું કે, મહામુનિ લિભદ્રમુનિના જેવા અતિ દુર ફાયના કરનાર કોઈ પણ પુરૂપ આ પૃથ્વી પર થયેલ નથી.' મહાનુભાવ સ્થલિભદ્રમુનિની આવી પ્રશંસાનું વર્ણન સાંભળી રથાર હૃદયમાં પ્રતિબંધ પામી ગયો અને તે કોશા વેશ્યાને વારંવાર નમી સ્તુતિ કરવા લાગ્યો. સ્તુતિ કર્યા પછી તેણે કોશા યાને કહ્યું, “ભદ્ર. તમે મને આ સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા બચાવ્યો છે. હું તમારા હૃદયથી આભાર માનું છું." આટલું કહી તે રથારે ગુરુની પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી હતી. પવિત્ર દુદયા કોશા વેશ્યા પણ સમ્યકત્વયુક્ત થઈ ચિરકાલ પચત શ્રાવકધર્મ પાળી છેવટે સદગતિનું પાત્ર બની હતી. એવી રીતે રાજભિગ ઉપર કેશ વેશ્યાનું દષ્ટાંત કહેવામાં આવ્યું. ૨. ગણુભિગ બીજે ગણાભિયોગ છે. ગણ એટલે સ્વજનાદિકનો સમુદાય. તેને જે અભિયોગ એટલે હુકમ. તે બીજે ગણાભિયોગ કહેવાય છે. જે કાર્ય સમ્યકુત્વવંતને કરવું અયોગ્ય હોય પણ કદિ તે સ્વજન સમુદાયના આગ્રહથી કરવું પડે એટલે દ્રવ્યથી કરવું પડે ભાવથી નહીં, પણ તેથી કરીને સમ્યગ્દષ્ટિને ધર્મનું ઉલંઘન થતું નથી. તે ઉપર વિણકુમાર પ્રમુખનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. વિષ્ણુકુમારે ગચ્છના આગ્રહવાળા આદેશથી વૈકિય લબ્ધિવ રૂપ (આકારની રચના કરી જિનમતના પૂરા થી નમુચિ નામના પુરોહિતને પિતાના ચરણના પ્રહાર વડે મારી સાતમી નરકભૂમિનો અતિથિ કર્યો હતો. પછી તે વિણકુમારમુનિ તે પાપની આલોચના કરી પિતાના સમ્યક્ત્વાદિ ધમને આરાધી ઉત્કૃષ્ટ સુખને પ્રાપ્ત થયા હતા. એવી રીતે આગળ પણ ભાવનાપૂર્વક ઉદાહરણો જેડીને વાંચી લેવા. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૩ બલાભિયાગ. બળ એટલે પરાક્રમ-હા પ્રયાગ, તે વડે મળાત્કાર કરી અભિયાગ (હુકમ) કરવા, તે ત્રીજો અલાભિયાગ કહેવાય છે. એટલે સમ્યક્ત્વવંતની પાસે કેાઈ બળવાન્ પુરૂષ પેાતાના બળથી અનુચિત કાય કરાવે, તે ખલાભિયાગ કહેવાય છે. તેવા અલાભિયાગથી જો સમ્યગ્દષ્ટિ પુરૂષ ધનુ ઉલ્લઘન કરે તે તે દૂષિત ગણાતા નથી. શ્રી આત્મ પ્રોધ ૪ દેવાભિચેાગ કુળદેવતા વગેરેના અભિયાગથી કાંઈ પણ ધર્મવિરુદ્ધ કાર્ય કરવું પડે તે ચેાથા દેવાભિયાગ કહેવાય છે. તેવા દેવના બળાત્કારથી કાંઈ પણ ધર્માનુ અતિક્રમણ કરનાર પુરૂષ દૂષિત થતા નથી. કારણ કે, દેવતા પેાતાની શક્તિથી હેરાનગતિ કરી શકે છે. માટે તે દેવાભિયોગ આગારમાં ગણાય છે. ૫ કાંતારવૃત્તિ. કાંતાર એટલે જ’ગલ, તેને વિષે વવું, અર્થાત્ જ*ગલમાં નિર્વાહ કરવા તે કાંતારવૃત્તિ કહેવાય છે. કાંતાર–જ*ગલ પીડાને હેતુ હાવાથી તેની અહીં વિવક્ષા કરેલી છે. જેમ જગલમાં રહેવુ' પીડાકારી છે, તે રીતે નિર્વાહ કરવા પીડાકારી છે. તેવા કારણથી ધર્મીનુ ઉલ્લધન થાય, તેા તે નિર્દેષ છે. ૬ ગુરુ નિગ્રહ ગુરુ એટલે માતાપિતા પ્રમુખ વડેલા, તેમને નિગ્રહ એટલે તેમના આગ્રહથી કબજે રહેવુ પડે તે ગુરુનિગ્રહ કહેવાય છે. ગુરુ વડિલા કચા કચા કહેવાય ? તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, 66 "" माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतांमतः ॥ १ ॥ કુટુ બીઆ, વૃદ્ધ અને ધને એમ સત્પુરૂષાએ માનેલું છે. ૧. કિંદ કાઈ વડીલના આગ્રહથી ધર્મોને અતિક્રમ કરવા પડે તે તે જિનશાસ્રમાં આગાર કહેલ છે. એટલે અપવાદ કહેલ છે. તેવા ધર્માંના ઉલ્લંધનથી દેાષિત થઈ શકાતું નથી. માતા, પિતા, કલાચાય અને તેમના ઉપદેશ કરનારા-એ સવ ગુરુવ કહેવાય છે. આ પ્રકારે જેણે સમ્યક્ત્વ મૂળ ખારવ્રત અંગીકાર કરેલા છે, એવા પ્રાણીઓને જે પરતી વગેરેનુ વ ́દન પ્રમુખ નિષેધ્યુ છે, છતાં રાજાભિયાગ Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૩૯ વગેરે છ કારણેને લઈને તે ભક્તિરહિત દ્રવ્યથી આરાધે તે પણ તે સમ્યગ્દષ્ટિ હોવાથી પોતાના સમ્યકત્વનું ઉલ્લંઘન કરતા નથી, એમ જાણવું. આ છે આગા–અપવાદ જે અલ્પ સત્તવાળા છે, તેમને માટે કહેલા છે પરંતુ જેઓ મહા સત્ત્વવંત છે તેમને માટે આ પ્રમાણે કહેલું છે. " न चलंति महा सत्ता सुभिजमाणाओ सुद्ध धम्माओ । इयरेसिं चलणभावे पइन्नभंगो न एएहिं ॥ १ ॥" મહાસત્ત્વવાળા પુરૂષો જે તેમના શુદ્ધ ધર્મને કોઈ ભેદવા આવે તો પણ તેઓ ચલાયમાન થતા નથી. અને જેઓ અપ સત્ત્વવાળા છે, તેઓ કદિ ચલાયમાન થાય તે તે સ્વભાવને લઈને તેમની પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી.” . તે ઉપર ટીકાકાર લખે છે કે, “મહાસત્તવંત પુરુષે કદિ કઈ રાજાદિ તેમને તેમના ધર્મથી ચલિત કરવા તત્પર થાય તે પણ તેઓ મોટા સત્ત્વવાળા હોવાથી ચલિત થતા નથી. પણ જેઓ અલ્પ સવવાળા છે, તેઓ ચલિત થવાના સ્વભાવવાળા છે, એટલે તેઓ રાજાદિકના અભિયોગના કારણથી ચલાયમાન થઈ જાય છે, તેથી તેમને માટે આઠ આગાર કહેલા છે, તેથી કરીને તેમની પ્રતિજ્ઞાન ભંગ થતો નથી. છ ભાવના. હવે છ ભાવનાની વ્યાખ્યા કરે છે. એ જ ભાવના ભાવવાથી સમ્યકત્વ દઢ થાય છે. પહેલી ભાવના. આ સમ્યકત્વ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત–એ બાર ત્રતાનું અને પાંચ મહાવ્રતરૂપ ચારિત્રનું મૂળ કારણ છે. એમ શ્રી તીર્થકરેએ તથા ગણધરાદિકાએ કહેલું છે. જેમ મૂળ વગરનું વૃક્ષ તીવ્ર પવનથી કંપાયમાન થઈ પડી જાય છે, તેમ સમ્યક્ત્વરૂપ મૂળવાળું ધમરૂપી વૃક્ષ કે જે અતિ દઢ અને મજબૂત છે, તે ધમવૃક્ષ સમ્યક્ત્વ રહિત હોય તો કુતીર્થ-કુમતરૂપી તીવ્ર પવનથી ચલાયમાન થઈ જાય છે, તે સ્થિરતાને પામતું નથી; તેથી સખ્યકુત્વને ધર્મવૃક્ષનું મૂળ કહેલું છે. જે મૂળ દૃઢ હોય તે વૃક્ષને કોઈ જાતિની હાનિ થતી નથી. એ પહેલી ભાવના જાણવી. બીજી ભાવના, આ સમ્યક્ત્વ ધમરૂપ નગરમાં પ્રવેશ કરવાનું દ્વારરૂપ છે, જેમ નગર ચારે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી આત્મ પ્રોધ તરફ દૃઢ કિલ્લાવાળુ હાય, પણ જો તેને દરવાજે ન હેાય તે તે નકામુ” ગણાય છે. કારણ કે, લેાકેાને નિગમ અને પ્રવેશ કરવાના તેમાં અભાવ છે, તેવી રીતે ધરૂપી નગર જો સમ્યક્ત્વરૂપ દ્વારથી રહિત હાય તા તે તદ્દન નકામુ છે, તેમાં પ્રવેશ કરવા અશકચ છે, માટે સમ્યક્ત્વને ધર્મરૂપ નગરના દ્વાર તુલ્ય કહેલુ છે. ત્રીજી ભાવના. આ સમ્યક્ત્વ ધરૂપી પ્રાસાદનું પ્રતિષ્ઠાન એટલે ઉપર પ્રાસાદની પ્રતિષ્ઠા કરાય તે પ્રતિષ્ઠાન કહેવાય છે. જો તેા પ્રાસાદ મજબૂત રહે છે, અને પાયા મજબૂત ન હોય તે નથી, તે ડગમગે છે. તેથી ધરૂપી પ્રાસાદ સમ્યક્ત્વરૂપે પાયાથી મજબૂત રહે છે. પાયારૂપ છે, જેની પાયેા મજબૂત હેાય પ્રાસાદ દૃઢ રહેતા ચેાથી ભાવના. આ સમ્યક્ત્વ ધ રૂપી જગત્ના આધારભૂત છે. જેમ આ જગત્ પૃથ્વી તલના આધાર વિના રહી શકે નહીં, તેમ ધર્મારૂપી જગત્ સમ્યક્ત્વરૂપે આધારવિના રહી શકતુ નથી. પાંચમી ભાવના. સમ્યક્ત્વ એ ધર્મને રહેવાનુ પાત્રરૂપ છે, જેમ કુડી વગેરે પાત્ર વિના ક્ષીરપ્રમુખ પદાર્થી રહી શકતા નથી, તેએ વિનાશ પામી જાય છે, તેમ સમ્યક્ત્વરૂપ પાત્રવિના ધરૂપ વસ્તુના સમૂહ વિનાશ પામી જાય છે; માટે સમ્યક્ત્વને પાત્ર કહેલુ' છે. છઠ્ઠી ભાવના. સમ્યક્ત્વ એ ધનુ' નિધાન ભ’ડારરૂપ છે. જેમ નિધાન વગર બહુ મૂલ્યવાળા મેાતી, મર્માણ, સુવર્ણ વગેરે દ્રવ્ય પ્રાપ્ત કરી શકાતા નથી, તેમ સમ્યક્ત્વરૂપ મેટાનિધાન વિના નિરૂપમ સુખને આપનાર ચારિત્રરૂપ ધરત્ન પ્રાપ્ત કરી શકાતુ” નથી, તેથી સમ્યક્ત્વને નિધાનની ઉપમા આપેલી છે. આ પ્રમાણે છ ભાવના વડે ભાવેલુ એવું સમ્યક્ત્વ મેાક્ષના સુખનું સાધક અને છે. છ સ્થાનક. જે છ સ્થાનકને યથાર્થ રીતે ધારે તે સમ્યક્ત્વને સપાદન કરી શકે છે. તે છ સ્થાનક આ પ્રમાણે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૪૧ (૧) અસ્તિ જીવા (૨) સ ચ નિત્ય (૩) સ પુનઃ કર્માણિ કરેતિઃ (૪) કૃતં ચ વેદયતિ (પ) નિર્વાણમસ્તિ અસ્ય જીવસ્ય (૬) અસ્તિ પુનક્ષેપાયઃ (૧) અસ્તિવઃ જીવ વિદ્યમાન છે. પ્રત્યેક પ્રાણીઓને પોતાના સંવેદન અનુભવ પ્રમાણે સિદ્ધ ચૈતન્યની અન્યથાપણાની અપ્રાપ્તિ છે એટલે પોતાના આત્માના અનુભવથી બીજા આત્માની અંદર જણાતી જીવપણાની પ્રાપ્તિ છે. આ જે ચૈતન્ય છે, તે ભૂતોને ધર્મ નથી. પણ જીવન ધર્મ–સ્વભાવ છે. જે તે ભતેનો સ્વભાવ હોય તો તે ચૈતન્યની સર્વ સ્થાને અને સર્વકાલે પ્રાપ્તિનો પ્રસંગ આવે. જેમ પૃથ્વી ભૂતમાં કઠિનતા છે, તેમ ચૈતન્યમાં નથી તે ઉપરથી સવ ભામાં સર્વકાલે ચૈતન્યની પ્રાપ્તિ થતી નથી. ધૂળના દેફામાં તથા મુડદામાં પણ ચૈતન્યની અપ્રાપ્તિ છે, માટે ચૈતન્ય ભુતેનું પણ કાર્ય નથી. તેનામાં અત્યંત વિલક્ષણપણું હવાથી ચૈતન્યને તેના કાય કારણ ભાવની પણ અપ્રાપ્તિ છે. કઠિનતાદિ સ્વભાવવાળા ભૂતે પ્રત્યક્ષ પ્રતીત થાય છે અને ચૈતન્ય તો તેનાથી વિલક્ષણ છે, તેથી ચૈતન્ય અને તેને કાય કારણ ભાવ શી રીતે ઘટે? તેમ ચેતન્ય ભુતોને ધર્મ પણ નથી તેમ કાય પણ નથી. તેથી પ્રત્યેક પ્રાણુને સ્વસંવેદન (સ્વાનુભવ) પ્રમાણે જીવ છે, એ વાત સિદ્ધ થાય છે. જેનું આ ચૈતન્ય તે જીવે છે, આથી નાસ્તિક મત પરાસ્ત થઈ જાય છે. (૨) સ ચ નિત્ય : તે જીવનિત્ય છે. એટલે ઉત્પત્તિ તથા નાશથી રહિત છે. કારણ કે તેને ઉત્પન્ન કરવાના કારણોને અભાવ છે, તેમજ સર્વ પ્રકારે તેનામાં વિનાશપણાનો સ્વભાવ નથી, તેથી તે નિત્ય છે. જે અનિત્ય હોય તે બંધ મોક્ષનું એકાધિકરણપણું ન થાય. તે વિષે કહે છે. જો જીવ આત્માને નિત્ય ન માને અને પૂર્વાપર ક્ષણે ત્રટિત એવા અનુસંધાનરૂપ લક્ષણ અંગીકાર કરે તો કર્મનો બંધ બીજાને થાય અને મોક્ષ બીજાનો થાય. તે તો એક મુખ્ય રહે અને બીજે તૃપ્ત થાય એમ બને. દવા કેઈ ખાય અને રેગ કેઈ બીજાને મટે, એવો પ્રસંગ આવે. તપને કુલેશ બીજે સહે અને સ્વર્ગ બીજાને મળે, તેવા અતિપ્રસંગપણના દેષથી એ વાત ઘટિત થતી નથી. આથી કરી બૌદ્ધમતનો નિરાસ કરવામાં આવ્ય; બૌદ્ધોના સિદ્ધાંતરૂપ અંધકારનો નાશ કરી દીધો. (૩) સપુનઃ કર્માણિ કરતિ તે જીવ વળી કર્મોને કરે છે એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિ બંધના હેતુથી યુક્ત હોવાથી તે જીવ નવા કામ કરે છે. જો એમ ન હોય તો દરેક પ્રાણીને પ્રસિદ્ધ અને વિચિત્ર એવા સુખ દુઃખા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી આત્મ પ્રબંધ દિકનો અનુભવ અપ્રાપ્ત થાય અને આ લોકમાં તે જીવ અનેક પ્રકારના સુખદુઃખનો અનુભવ કરે છે, તેથી તે વિચિત્ર સુખદુઃખને અનુભવ નિહેતુક નથી. તે શી રીતે ? નિહેતુકપણું છતાં નિષ્પન્ન એવો આત્મા કમળના પત્રની પેઠે નિલેપ હોય છે. તે ઉપરથી એ સિદ્ધાંત થાય છે કે, સર્વકાલે એ સદભાવના અભાવને પ્રસંગ પ્રાપ્ત થવાથી તેમ થાય છે માટે આ જીવને સુખદુઃખના અનુભવનું કારણ પિતાના કરેલા કર્મ જ છે; બીજું કોઈ નથી. તે ઉપરથી એમ પણ સિદ્ધ થયું કે, એ જીવ કર્મોને કર્તા છે; આથી કપિલના મતને નિરાસ કરે છે. અહીં કોઈ શંકા કરે કે, “ આ જીવ તો સર્વકાલે સુખાભિલાષી જ છે કોઈ કાળે તે દુઃખની વાંછના રાખતો નથી, ત્યારે તે પોતે કર્મોને કર્તા થઈ દુઃખના દલને આપનારા કર્મો કરે છે?” તેના ઉત્તરમાં કહેવાનું કે, જેમ રાગી માણસ રોગની નિવૃત્તિ ઈચ્છે છે. તે રેગથી પરાભવ પામી અપથ્ય સેવન કરવા વડે ઉત્પન્ન થવાના ભાવી કષ્ટીને જાણે છે, તે છતાં તે અપથ્ય સેવે છે, તેવી રીતે જીવ પણ મિથ્યાદિકથી પરાભવ પામવા છતાં અને કોઈ પ્રકારે તે જાણવા છતાં પણ દુઃખના ફળને આપનારા કર્મોને કરે છે; તેથી તેમાં કોઈ જાતનો દોષ આવતો નથી. ૪ કતં ચ વેદયતિ : તે જીવ કરેલા કર્મને વેદે છે, એટલે તે કરેલા શુભાશુભ કર્મોને ભેગવે છે. તેનું અંગીકારપણું અનુભવ પ્રમાણ, લોકપ્રમાણ અને આગમપ્રમાણથી સિદ્ધ થાય છે જે સ્વકૃત કર્મના ફળને ભેગવનાર જીવને અંગીકાર ન કરીએ તો સુખદુઃખના અનુભવનું કારણ સાતા અસાતા વેદનીય કર્મને ઉપગ નહિ થાય અને તેમ છતે જીવને સિદ્ધ અને આકાશની પેઠે સુખદુઃખને અનુભવ થશે નહીં. અને આ વાત તે પ્રસિદ્ધ છે કે દરેક પ્રાણીને સુખદુઃખનો અનુભવ સ્વસંવેદન જ્ઞાનથી પ્રત્યક્ષપ્રમાણ વડે સિદ્ધ છે. તે માટે અનુભવ પ્રમાણથી જીવને પોતાના કરેલા કામનું ભોગવવાપણું સિદ્ધ થવું તેમ લોકને વિષે પણ આજીવ પ્રાયે કરીને કર્મોનો ભક્તા સિદ્ધ જ છે. જેમ લેકને વિષે કોઈ પુરૂષને સુખી દેખી બીજા લોક કહે છે કે, “આ પુરૂષ પુણ્યવાન છે તેથી આવા સુખને અનુભવ કરે છે.” તેને માટે જૈન આગમમાં આ પ્રમાણે કહેલું છે. “सव्वं च पएसतया भुंजइ, कम्ममणुभावउभइयं" સર્વને પ્રદેશપણે ભેગવે, તથા વિપાકપણે ભેગવે ઉભય પ્રકારે ભેગવે છે.” Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૪૩ તેમ અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે "नामुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि" દોડો ગમે યુગ વહ્યા જાય, પણ કરેલું કર્મ ભેગવ્યા વિના ક્ષય પામતું નથી.” આ ઉપરથી સિદ્ધ થયું કે, “આ જીવ કરેલા કમનો ભેગવનાર છે. આથી જેઓ જીવને કમને ભક્તો માનતા નથી, તેવાઓના મતને પરાસ્ત કર્યો છે. પ. નિર્વાણમસ્તિ અસ્ય જીવસ્ય? વળી તે જીવને નિર્વાણ છે એટલે તેને મેક્ષ થાય છે. આ જીવની રાગ, દ્વેષ, મદ, મેહ, જન્મ, જરા, મરણ, રેગાદિ દુઃખના ક્ષયરૂપવાળી જે અવસ્થા. તે મોક્ષ કહેવાય છે. તે મેક્ષ આ જીવને હોય છે. વળી તે મેક્ષનો સર્વથા નાશ નથી, એથી દીપકના બુઝાવારૂપ અભાવ રૂપે નિર્વાણ કહેવાય છે” આ વચનોથી અસરૂપ કદાગ્રહને નિરૂપણ કરનારા સૌગત લોકોના મતને નિરાસ કરવામાં આવ્યા છે. સૌગતમતવાલા તો નિર્વાણને માટે આ પ્રમાણે કહે છે–– " दीपो यथा निवृतिमभ्युपेतो नैवावनि गच्छति नांतरीक्षम् । दिशं न कांचिद्विदिशं न कांचित् स्नेहक्षयात्केवलमेति शांतिम् ॥१॥ जीवस्तथा निर्वृतिमभ्युपेतो नैवावनि गच्छतिनांतरीक्षम् । दिशं न कांचिद्विदिशं न कांचित् क्लेशक्षयात्केवलमेति शांतिम् ॥२॥" દિપક નિર્વાણ (બુઝાવપણ) ને પ્રાપ્ત થતાં તે પૃથ્વીમાં, અંતરીક્ષઆકાશમાં, દિશા અને વિદિશામાં ચાલ્યા જતો નથી, પણ કેવળ સ્નેહ (તેલ)ને ક્ષય થવાથી તે શાંતિને પામે છે તેવી રીતે જીવ પણ નિવૃત્તિ (નિર્વાણ)ને પ્રાપ્ત થતાં પૃથ્વી, આકાશ, દિશા કે વિદિશામાં જતો રહેતો નથી, પણ કેવલ કુલેશન ક્ષય થવાથી તે શાંતિને પામે છે. ૧–૫. આ સૌગતને મત તદન અયુક્ત છે; કારણ કે જે તેમ હોય તે ચારિત્ર લેવા વગેરે પ્રયાસ નિરર્થક થાય છે. વળી તેમાં આપેલું દીપકનું દૃષ્ટાંત પણ ઘટતું નથી; કારણ કે દીપકની અગ્નિનો સવથા વિનાશ જ નથી. તે તો તેવી જાતિના પુદગલના પરિણામની વિચિત્રતા છે; એટલે અગ્નિના પુદગલે પિતાના દેદીપ્યમાનરૂપને ત્યાગ કરી અંધકારના રૂપાંતરને પામે છે, તેમ દવે બુઝાઈ જતાં કેટલાએક કાળ અંધકારના પુદગલરૂપ વિકાર પ્રાપ્ત થાય છે, તે પુનઃ ચિરકાલે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી આત્મ પ્રબોધ તરત જ પ્રાપ્ત કરાતો નથી; તે આંજણના રજની પેઠે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર પરિણામના સદ્દભાવથી પ્રાપ્ત કરવામાં આવતો નથી. અહીં આપેલા અંજનનું દૃષ્ટાંત આ પ્રમાણે છે –જેમ અંજનની કાળી રજ પવને કરી હતી ઉડી જાય છે, તે પરિણામની સૂક્ષ્મતાથી પમાતી નથી, તે છતાં તે અસતું નથી તેનું છતાપણું છે, તે ઉપરથી સિદ્ધ થયું કે, જેમ આંતરરહિત કહેલું સ્વરૂપ પરિસામાંતરને પામી દીપકનો નિર્વાણ કહેવાય છે, તેમ જીવ પણ કમરહિત થઈ કેવળ અમૃત જવ સ્વરૂપ લક્ષણરૂપ પરિણામાંતરને પ્રાપ્ત થયો તેનો નિર્વાણ કહેવાય છે. તેથી દુઃખાદિક્ષય રૂપવાળી છતી એવી જીવની અવસ્થા તેજ તેને નિર્વાણ મિક્ષ છે. (૬) અસ્તિ પુનર્પેક્ષે પાયઃ જીવને મોક્ષ મેળવવાને ઉપાય છે. એટલે સમ્યગ જ્ઞાન, દર્શન તથા ચારિત્ર. મેક્ષના સાધક હોવાથી તે તેના ઉપાયરૂપ છે. તે આ પ્રમાણે-મિથ્યાત્વ, અજ્ઞાન, જીવ હિસાદિક દુષ્ટ હેતુઓના સમુદાય સર્વ કર્મોના જાલને ઉત્પન્ન કરવાને સમર્થ છે અને તેના વિરોધરૂપ સમ્યગુદશનાદિકનો અભ્યાસ સકળ કર્મોને નિર્મૂળ કરવા સમર્થ છે, તે આ પ્રમાણે. મિથ્યાદષ્ટિ વડે કરેલ જે ઉપાય, તે મુક્તિનો સાધક થશે, એમ કહેવું તથા મિથ્યાત્વીને કરેલું ઉપાય હિંસાદિક દોષ વડે પાપવાળા હોવાથી સંસારનું કારણપણું છે, આ ઉપરથી મોક્ષના ઉપાયના અભાવને પ્રતિપાદન કરનાર કણાદમતનો તિરસ્કાર કરવામાં આવ્યો છે. એવી રીતે જીવના અસ્તિત્વ વગેરે છ સ્થાનકે સમ્યક્ત્વના કહેલા છે, જેના આત્માને વેષે એ છ સ્થાનકની પ્રતીતિ છે, તેને સભ્યત્વ હોય છે. અહીં પ્રત્યેક સ્થાન કે આત્માદિકની સિદ્ધિને માટે ઘણું કહેવાનું છે, પણ ગ્રંથની ગહનતા થઈ જવાના ભયથી તે કહેવામાં આવ્યું નથી. એવી રીતે સડસઠ ભેદથી સમ્યકત્વને કહ્યું છે, એ સડસઠ ભેદથી યુક્ત એવા સમ્યકત્વને આરાધવાથી ભવ્ય આત્મા મોક્ષમાર્ગનો અધિકારી બને છે, વળી અહીં જે ભવ્ય પ્રાણીઓ વસ્તુમાત્રના પ્રમાણની સિદ્ધિમાં પરસ્પર સાપેક્ષ કાલાદિક પાંચને કારણપણે પ્રમાણ કરે છે, તેને તેવા પ્રકારના સમ્યક્ત્વરત્નનું સ્વામિપણું પ્રાપ્ત થાય છે, બીજા એકાંતવાદીઓને થતું નથી. તેને માટે કહ્યું છે કે, "कालो सहाव नियइ पुवकयं पुरिसकारणे पंच । समवाए सम्मत्तं, एगंते होइ मिच्छत्तं ॥१॥" Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશ ૧૪૫ કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃતકમ અને પુરૂષકાર (પુરુષાર્થ) એ પાંચ કારણ માને તેને સમ્યકત્વ હોય છે. અને તેમાં જે એકાંત માને તેને મિથ્યાત્વ હોય છે –(૧) इत्थं स्वरूपं परमात्मरूप निरूपकं चित्रगुणं पवित्रम् । सम्यक्त्वरत्नं परिगृह्य भव्या भजंतु दिव्यं सुखंक्षयं च ॥१॥ આવી રીતે પૂર્વે કહેલા સ્વરૂપવાળું, પરમાત્માના રૂપને પ્રરૂપણ કરનારું અને વિચિત્ર રૂપવાળું સમ્યકત્વરત્ન ગ્રહણ કરીને હે ભવ્ય પુરૂષ, તમે દિવ્ય અને અક્ષય સુખને ભજો. પ્રવચનસારોદ્વારા–ઘનુ કારે વળતો મા ! सम्यक्त्वस्य विचारो निजपरचेतः प्रसत्तिकृते ॥२॥" પિતાના અને બીજાના ચિત્તની પ્રસન્નતાને માટે પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથને અનુસારે મેં આ સમ્યકત્વને વિચાર વર્ણન કરેલ છે.-(૧) ઈતિ શ્રી જિનભક્તિસૂરીન્દ્રના ચરણકમલને વિષે ભ્રમર તુલ્ય એવા શ્રી જિનલાભસૂરિએ સંગ્રહ કરેલ આ આત્મ પ્રબોધ ગ્રંથનો સમ્યક્ત્વ નિર્ણય નામને પ્રથમ પ્રકાશ સમાપ્ત થયે. ઇતિ પ્રથમ પ્રકાશ: ૧૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ આ બીજા દેશિવરિત પ્રકાશમાં જેનુ સ્વરૂપ પ્રથમ કહેવામાં આવ્યું છે, એવા સમ્યક્ત્વ મૂલ આત્મબોધ પ્રગટ થવાથી કેટલા એક આસન્ન ભવ્ય જવાના ચારિત્ર મેાહનીયકમના ક્ષય અથવા ઉપશમ થવાથી તેમને દેશિવરતિ આદિ લાભની પ્રાપ્તિ થાય છે, તે બતાવે છે. અથ દ્વિતીય પ્રકાશ દેશવિરતિ 46 सदात्मबोधेन विशुद्धभाजो भव्याहि केचित्स्फुरितात्मवीर्याः । भजंति सार्वोदित शुद्धधर्म देशेन सर्वेण च केचिदार्याः || १ || " નિર'તર આત્મબેાધ વડે વિશુદ્ધિને પ્રાપ્ત થયેલા કેટલાએક ભવ્ય પ્રાણીએ પેાતાના વીને દેશથી અને કેટલાએક સવથી ફારવી સ་જ્ઞપ્રભુએ કહેલા શુદ્ધ ધને ભજે છે.” ૧ કહેવાના આશય એવા છે કે, કેટલા એક સર્વજ્ઞ પ્રણીત વિરતિલક્ષણ શુદ્ધ ને દેશથી ભજે છે, અને કેટલાએક સત્રથી એટલે સવવતિભાવને ભજે છે. તેમાં પ્રથમ દેશિવરતિ પામવાનુ સ્વરૂપ પ્રગટ કરે છે. આ સંસારને વિષે બીજા કષાયની ચોકડીનેા ક્ષય અથવા ઉપશમ થતાં મનુષ્ય, અને તિય ́ચા સમ્યક્ત્વ યુક્ત થઈ જે દેશિવરિત પ્રાપ્ત કરે છે, તેની શુદ્ધ વ્યાખ્યા કરવામાં આવે છે. દેશ એટલે કાઈ ભાગ તે વડે પ્રાણાતિપાતાદિ પાપ સ્થાનકાથી નિવૃત્ત થવું-પાછા હઠવું, તે દેશિવરત કહેવાય છે. તે નિર્મળ દેશવિરતિણું ખીજા અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લાભ લક્ષણરૂપ ચાર કષાય ક્ષીણ અથવા ઉપશાંત થતાં આ સંસારને વિષે સમ્યક્ત્વ યુક્ત એવા મનુષ્ય તથા તિય ́ચવડે પ્રાપ્ત કરી શકાય છે. તે સિવાય બીજાથી પમાતુ' નથી. કારણ કે, દેવતા અને નારકીએને એ દેશવિરતિની પ્રાપ્તિને અસભવ છે, તેથી અહિં તેમનુ ગ્રહણ કરવામાં આવ્યું નથી. વળી સમ્યક્ત્વની પ્રાપ્તિને સમયે રહેલી કર્મની સ્થિતિ મધ્યેથી પલ્યાપમ પૃથકત્વ લક્ષણરૂપ સ્થિતિના ક્ષય થવાથી દેશવેતિ પ્રાપ્ત થાય છે, તેને માટે પ્રવચનસારાદ્વાર ગ્રંથના ૨૪૯મા દ્વારમાં આ પ્રમાણે કહેલું છે. सम्मत्तमिद्धे पलिय पुहुत्तेण सावओ होइ । चरणोवसमखायाणं सायर संखतरा हुंति ॥ १॥ " +6 Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ દ્વિતીય પ્રકાશ જેટલી કર્મની સ્થિતિમાં સમ્યકત્વ પામવાપણું છે તેમાંથી પલ્યોપમાં પૃથકત્વકાળની સ્થિતિ ખપાવતાં શ્રાવક થાય છે. અને સંખ્યાતા સાગરોપમે ઉપશમચારિત્ર અથવા ક્ષાયિચારિત્ર પામે છે. એટલે દેશવિરતિ પામ્યા પછી સંખ્યાતા સાગરોપમે ચારિત્ર પામે, તે પછી સંખ્યાતા સાગરેપમે ઉપશમ શ્રેણીને પામે, તે પછી સંખ્યાતા સાગરોપમ જતાં ક્ષપશ્રેણી પામે અને તે પછી તે જ ભવમાં મોક્ષ થાય છે. એ પ્રકારે દેશવિરતિને રહેવાને કાળ જાન્યથી અંતમુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી દેશે ઉણા પૂર્વ કેટીન છે; એવા પ્રકારની દેશવિરતિ જેને વિદ્યમાન છે, તે દેશવિરતિ શ્રાવક કહેવાય છે તે શ્રાવકને બે પ્રકારના કહેલા છે. વિરતા અને અવિરતા. જેમણે દેશવિરતિપણું અંગીકાર કરેલું છે, તે આનંદાદિક શ્રાવકની પેઠે વિરતા શ્રાવકો કહેવાય છે. અને જેમણે ક્ષાયિક સમ્યકત્વ અંગીકાર કરેલું છે. તે અવિરતા છે. સત્યકિ, વિદ્યાધર, શ્રેણિક તથા કૃષ્ણ વગેરે અવિરતા શ્રાવક હતા. આ બીજા દેશવિરતિ પ્રકાશને વિષે જેમણે દેશવિરતિપણું અંગીકાર કરેલું છે, એવા શ્રાવકોનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેનું નિરૂપણ કરવા માટે પ્રથમ શ્રાવકની યોગ્યતાને દર્શાવનારા તેને એકવીશ ગુણ કહે છે. "धम्मरयणस्स जुग्गो अखुद्दो रूववंपगइ सोमो । लोगप्पिओ अकूरो भीरुअसठो सदखिन्नो ॥१॥ लजालुओ दयालू , मझत्थो सोमदिठि गुणरागी । सकह सुपरकजुत्तो सुदीहदस्सी विसेसन्नू ॥२॥ वुढ्ढाणगोविणीओ, कयन्नुओ परहियत्थ कारीय । तह चेव लद्ध लरको इगवीस गुणो हवइ सड्ढो ॥३॥" (૧) ધર્મરૂપ રત્નને ગ્ય, એવો શ્રાવક અશુદ્ધ એટલે ઉંચી જાતનો અર્થાત્ સુખે કરીને ધર્મને જાણનારે. (૨) રૂપવાન એટલે સંપૂર્ણ અંગ ઉપાંગવાળે, મનેહર, સૌમ્ય એટલે સદાચારની પ્રવૃત્તિ વડે ભવ્ય લોકોને ધર્મને વિષે ગૌરવપણું ઉપજાવનારે. અહીં કોઈ પ્રશ્ન કરે કે, “નંદિષેણ, હરિકેશી પ્રમુખ કુરૂપવાળા હતા, તેઓમાં પણ ધર્મની પ્રાપ્તિ સાંભળવામાં આવે છે. અને તમે તે રૂપવાનને જ ધર્મના અધિકારી કહે છે, તેનું શું કારણ?” તેના ઉત્તરમાં કહે છે કે, “રૂપ બે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી આત્મ પ્રબળ પ્રકારનું છે. એક સામાન્ય રૂપ અને બીજું અતિશયવાળું રૂપ. તેમાં જે સંપૂર્ણ અંગોપાંગવાળું રૂપ જે નંદિષણને હતું, તે સામાન્ય રૂપ સમજવું. અને જે કેવળ શેષ સગુણ સદ્દભાવે કુરૂષપણું છે, તે કાંઈપણ દોષવાળું ગણાતું નથી. તેમ અતિશાયી રૂપ તો જે કે તીર્થકરાદિકનું જ સંભવે છે તે પણ જે રૂપે કરીને કોઈ દેશમાં અને કોઈ કાળે અને હરેક વયને વિષે વતત એવો પુરૂષ “આ રૂપવાનું છે એમ લેકેને પ્રતીતિ ઉત્પન્ન કરે છે, તે જ અહીં અધિકારી જાણ એટલે તે અતિશય રૂપમાં તેવા શ્રાવકોને શાસ્ત્રકારે ગયા છે, એમ જાણવું. (૩) વળી પ્રકૃતિ સૌમ્ય એટલે રવભાવે કરીને સૌમ્ય-શીતળ આકૃતિવાળે ભયંકર આકૃતિવાળે નહીં. તેવી સૌમ્ય પ્રકૃતિવાળે વિશ્વાસ કરવા લાયક હોય છે. એવા પ્રકારના જીવ ઘણું કરીને પાપ વ્યાપારમાં પ્રવર્તતા નથી અને તેઓ સુખે કરી આશ્રય કરવા યોગ્ય હોય છે. (૪) લોકપ્રિય આ લેક તથા પરલોક સંબંધી વિરુદ્ધ કાર્યોને વર્જવાથી અને દાન શીલાદિ ગુણે કરીને સર્વ લેકોને પ્રિય હોય છે. એ લોકપ્રિય શ્રાવક સર્વ પ્રાણીઓને ધર્મ તરફ બહુમાન ઉત્પન્ન કરાવે છે. (૫) અક્રૂર-એટલે ક્લિષ્ટ અધ્યવસાયવાળો ન હોય. જે કર હોય તે પરના છિદ્રોને જોવામાં લંપટ હોય છે, તેથી તેનું મન કલુષિત રહે છે. માટે તે ધર્મનું અનુષ્ઠાન આચરતો હોય તો પણ તે ધર્મના આચરણના ફળને મેળવી શકતો નથી. તેથી અકૂરપણું રાખવું યુક્ત છે. (૬) ભીરૂ એટલે આલોક તથા પરલોકના કષ્ટોથી ભય પામનાર શિલવાળે જે ભીરૂ હોય તે નિશંકપણાથી અધર્મમાં પ્રવતત નથી. (૭) અશઠ–એટલે નિષ્કપટ આચારને વિષે રહેનાર. શાચ-પણાથી વંચન, પ્રપંચના ચાતુય વડે સર્વ લેકીને અવિશ્વાસનું કારણ થાય છે, તેથી અશઠપણું જ રાખવું યુક્ત છે. (૮) સદાક્ષિચ–એટલે દાક્ષિણ્યતાથી યુક્ત પિતાનું કાર્ય છોડીને પરકાય કરવામાં રસિક હૃદયવાળો એ પુરૂષ સર્વ લેકને માનનીય હોય છે. (૯) લજ્જાળુ-પ્રાકૃત શૈલી વડે લજાવાળે તે અકૃત્ય સેવનની વાર્તાથી જ લજા પામી જાય છે, અને લજ્જાને લઇને પોતે અંગીકાર કરેલા સત્ અનુછાનનાં તે કદિપણ ત્યાગ કરી શકતો નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૪૯ (૧૦) દયાળુ-એટલે દુઃખી પ્રાણુઓનું રક્ષણ કરવાનો અભિલાષી. ધમરૂપી વૃક્ષનું મૂળ દયા જ છે. (૧૧) મધ્યસ્થ. રાગદ્વેષ રહિત બુદ્ધિવાળે, એટલે સર્વ ઠેકાણે રાગદ્વેષ રહિત રહેનારે. તેવા પુરૂષનું વચન સર્વ જગને ગ્રહણ કરવા યોગ્ય થાય છે. (૧૨) સૌમ્યદષ્ટિ–કોઈને ઉદ્વેગ નહીં કરનાર, જેના દર્શન માત્રથી પ્રાણીએને પ્રીતિ ઉત્પન્ન થાય છે. (૧૩) ગુણરાગી-ગાંભીય, સ્થય પ્રમુખ ગુણને વિષે રાગ-પ્રીતિવાળો. તે તે ગુણોને પક્ષપાતી હોવાથી સદગુણેને બહુ પ્રકારે અંગીકાર કરે છે અને નિગુણ-અવગુણો તરફ ઉપેક્ષા કરે છે. (૧૪) સત્યથ-સુપક્ષયુક્ત–સદાચારનો ધારક હોવાથી સદવૃત્તિના કહેનારા જે સહાયે તે વડે યુક્ત તેથી તે કોઈ પરતીર્થિઓથી ઉન્માગે લઈ જઈ શકાતો નથી. અહિં કોઈ આચાર્ય સત્કર્થ અને સુરક્ષ યુક્ત-એવા બે જુદા ગુણો ગણે છે. (૧૫) સુદીર્ઘદર્શી–લાંબા વિચાર કરી સુંદર પરિણામ વડે કાર્ય કરનાર, સાહસથી કે ઉતાવળથી કાય નહીં કરનાર તે નિશ્ચયથી પરિણામિકી બુદ્ધિ વડે આ લોકમાં સારા પરિણામવાળા કાર્યોનો આરંભ કરે છે. (૧૬) વિશેષજ્ઞ–સારાસાર વસ્તુના વિભાગને જાણનાર, તે વિશેષજ્ઞ કહેવાય છે. જે વિશેષજ્ઞ ન હોય તે દોષને ગુણપણે અને ગુણને દોષપણે અંગીકાર કરે છે, તેથી વિશેષજ્ઞપણું ઘણું જ શોભનિક છે. (૧૭) વૃદ્ધાનુગ–વૃદ્ધ પુરૂષોની પરિપક્વ બુદ્ધિને અનુસરે ચાલનાર. એટલે ગુણ ઉપાર્જન કરવાની બુદ્ધિએ વૃદ્ધોને સેવનાર. વૃદ્ધોના વચનને અનુસરી ચાલનારે પુરૂષ કદિપણ આપત્તિને પામતો નથી. તે સંપત્તિને જ પામે છે, તેને માટે શાસ્ત્રકાર આ પ્રમાણે લખે છે. “યુવઘં સામાન્યું, પ્રાશ્ય મુનિ ! ___ पश्यहंसावने बद्धा वृद्धवाक्येन मोचिताः ॥१॥" ગુણું પુરુષોએ સર્વદા પ્રાયે કરી વૃદ્ધના વચનને માનવું. વનમાં બંધાયેલા હંસે વૃદ્ધના વચનથી મુક્ત થયા હતા. (૧) (૧૮) વિનીત–વિનયવાળે. મહાન પુરુષને વિનય કરનાર. વિનયથી તત્કાળ જ્ઞાનાદિકની સંપત્તિ પ્રકટ થાય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મ પ્રમાધ (૧૯) કૃતજ્ઞ-કરેલાને જાણનાર–કદર જાણુ, તે ખીજાએ કરેલ આ લાક સંબંધી ઉપકારને જાણે છે, તેને ગેાપવતા નથી. પરેપકાર ગેાપવવાથી કૃતઘ્ન થવાય છે. અને તેથી સત્ર નિંદાપાત્ર અને છે. તેથી કૃતજ્ઞ થવું યુક્ત છે. ૧૫૦ (૨૦) પરહિતાકારી–બીજાના હિતને કરનારા અર્થીને સાધનાર. અહીં કોઈ શંકા કરે કે, પ્રથમ સદાક્ષિણ્ય એ ગુણથી પરહતકારીપણુ આવી જાય છે, તે પછી આ બીજીવાર તે ગુણ શા માટે કહ્યો ? તે બંનેમાં શે। તફાવત છે ? તેના ઉત્તરમાં કહેવાનું કે, સદાક્ષિણ્ય એ દાક્ષિણ્યતા કરવાનેા ગુણ છે, પણ તે ખીજાની પ્રાથના કરવાથી કરવામાં આવે છે . અને આ પરહિતાકારીને ગુણ તેા સ્વભાવથી જ છે. તે પુરુષ પ્રાથના કર્યા વિના સ્વભાવથી જ પરહિત કરવામાં પ્રવર્તે છે. તેથી તે નિરિચ્છકચિત્તપણે બીજાએને ઉત્તમ ધને વિષે સ્થાપિત કરે છે. (૨૧) લબ્ધલક્ષ-શીખવા ચાગ્ય આચરણ ઉપર લક્ષ આપનાર-પામનાર જાણે પૂર્વ ભવે તેણે અભ્યાસ કર્યાં હાય, તેમ તે અનુષ્ઠાનને જાણે છે. તેવા શ્રાવકને વંદન તથા પ્રતિલેખનાદિક ધમ કૃત્ય સત્વર પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે એકવીશ ગુણાથી યુક્ત એવા શ્રાવક હાવા જોઈએ . ઉપર કહેલા એકવીશ ગુણવાળા ભવ્ય શ્રાવકને વિષે દેશિવરતિષણાની ચાગ્યતા આવે છે, તેને માટે કહ્યુ છે કે, ' जे न खमंति परीसह, भयसयाण सिणेह विसय लोभेहिं । સવિતું ધર૩, તે જીા તેમ વિજ્ઞ।। ’’ “ જે પ્રત્યાખ્યાનાવરણી કષાયના ઉદયવાળા જીવા પરિષદ્ધ, ભય, સ્વજન, સ્નેહ, અને વિષય લાભના કારણેા વડે સવવરિત ધારણ કરવાને સમર્થ નથી, તે દેશિવરતિને ચેાગ્ય હાય છે.'' (1) અહીં કહેવાનુ` તાત્પર્ય એ છે કે, ઉત્તમ ધર્મની સામગ્રી પ્રાપ્ત કરી વિવેકી પુરૂષાએ પ્રથમથી સ` વિરતિને આદર કરવા. પણ જેએ ક્ષુધા, તૃષા, મિક્ષાને સહન કરવા તથા મલ ધારાદિક પરિષહાને ખમવા ભીરૂ છે, તેમજ અત્યંત પ્રીતિપાત્ર એવા માતાપિતા, સ્ત્રી, પુત્રાદિ સ્વજનાના ત્યાગ કરી એકાકી રહેવાને અસમર્થ છે; અને પૂર્વના પુણ્યયેાગે પ્રાપ્ત કરેલા ઈન્દ્રિયેાના વિષયાને છોડવા અશક્ત છે, તેઓને સવ વિરતિ વરવાને ઉત્સાહ કરતી નથી, પ્રાણીએ ભ્રષ્ટ ન થાએ, સના નાશ થતાં જેવા તેવા લાભ મળે * સ - તે પણ Page #170 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૫૧ શ્રેયકારી છે” એમ ચિતવી તેમણે દેશવિરતિને અંગીકાર કરવું જોઈએ જે ઉપર કરેલા સ્વરૂપવાળા પ્રતિબંધક કારણોનો અભાવ હોય તો સર્વવિરતિ અંગીકાર કરવી ઉત્તમ છે. તેને માટે આવશ્યચૂર્ણમાં કહ્યું છે કે, “ विसयसुह पिवासाए, अहवा बंधवजणाणुराएण । अच्चयंतो बावीसं परिसहे दुस्सहे सहिउं ॥१॥ जइ न करेइ विसुद्धं सम्म अइदुक्करं तवच्चरणं । तो कुजा गिहिधम्मं नवयजो होइ धम्मस्स ॥२॥" “જે વિષયની તૃણાથી અથવા સ્વજનના અનુરાગથી બાવીશ પરિષહાને સહન કરવાને સમર્થ ન થઈ શકે. તેમજ શુદ્ધ ચારિત્રને ન આચરી શકે અને અતિ દુષ્કર તપને ન કરી શકે, તે તેણે ગૃહસ્થધમને આદરવો, જેથી તે ધર્મ વજનિક ન થાય. ૧-૨. આવા દેશવિરતિને અંગીકાર કરનારા શ્રાવકો જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના છે. તેને માટે કહ્યું છે કે, “વા શૂfહંસા મામસારું ચારૂ વસ્ત્રો સાવો પુરો નમુદારધારવો છે ? उम्मजुग्गगुणाइन्नो छकम्मो बारसव्वओ। गिहथ्थो सुभायारो सावओ होइ मज्झिमो ॥२॥ उक्कोसेणं तु सड्ढोउ सचित्ताहार वजिओ। एकासणगभोइय बंभयारीतहेवय ॥ ३॥" જે શ્રાવક પ્રયજનવિના સ્થલહિંસાદિ કરે નહીં, મધ, માંસાદિક અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કરે, નમસ્કારરૂપ મહામંત્રને ધારણ કરે, અને દરરોજ નવકારશીનું પચ્ચકખાણ કરે તે જઘન્ય દેશવિરતિ શ્રાવક કહેવાય છે. જે શ્રાવકધર્મને યોગ્ય એવા ગુણોથી યુક્ત હોય છે, નિરંતર છે આવશ્યકને આચરે છે અને બાર વ્રતને અંગીકાર કરે છે તે સદાચારવાનું ગૃહસ્થ મધ્યમશ્રાવક કહેવાય છે. જે શ્રાવક સર્વદા સચિત્ત આહારને વજે છે, નિરંતર એકાસણાદિક કરે છે, અને બ્રહ્મચર્યને પાળે છે તે ઉત્કૃષ્ટશ્રાવક કહેવાય છે.” હવે બાર ત્રતરૂપ લક્ષણવાળું દેશવિરતિનું સ્વરૂપ નિરૂપણ કરવાને પ્રથમ તે બારવ્રતના નામ આપે છે.” (૧) પ્રાણિવધ, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, થકી સ્થલપણે વિરમવારૂપ પાંચ અણુવ્રત તથા (૬) દિશિપરિમાણ, (૭) ભેગોપગમાન, (૮) અનર્થદંડ વિરમણએ ત્રણ ગુણવ્રત તથા (૯) સામાયિક, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી આત્મ પ્રબંધ (૧૦) દશાવકાશિક (૧૧) પિષધ અને (૧૨) અતિથિ સંવિભાગ એ ચાર શિક્ષાત્રત એ સવ મળી બારવ્રત કહેવાય છે. કહ્યું છે કે, 'urfણવા *મુમાવી દત્ત મેળા પરિપદે વ . 'હિતિ મા લંડ સમરૂ “ તદ્દ “વિમાનો !” અહીં આ પ્રમાણે ભાવતાં સમ્યકત્વના લાભ પછી ગૃહસ્થ પ્રાણાતિપાતાદિક આરંભની નિવૃત્તિથી સદગતિ પામવારૂપ ગુણોને જાણતા સતા બારવ્રત ગ્રહણ કરે છે. તે બારવ્રતમાં સર્વ સારભૂત પ્રાણવધની નિવૃત્તિ છે, તેથી તેને જૈન શાસનમાં પ્રથમ કહેલું છે. પ્રાણીઓના વધથી વિરમવું, તે પ્રાણિવધ વિરમણ અથવા પ્રાણાતિપાત વિરમાણઅહિંસાત્રત કહેવાય છે. જીવદ્રવ્યનું અમૃતપણું છે, માટે તેની હિંસા થવી અયોગ્ય છે, તેથી સર્વ પ્રાણીઓના દશ પ્રાણને વિનાશ કરે, તે હિંસા કહેવાય છે. તેને માટે લખ્યું છે કે, "पंचेंद्रियाणि त्रिविधं बलं च उच्छ्वास निःश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिक्तास्तेषां वियोगी करणं तु हिंसा ॥१॥" પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોચ્છુવાસ અને આયુષ્ય એ દસ પ્રાણ ભગવંતે કહેલા છે, તેમનો વિયેગ કરવો, તે હિંસા કહેવાય છે.” (૧) તે પ્રાણને વિયોગ ન કરવો તે રૂપ જે વ્રત તે અહિંસાત્રત કહેવાય છે. જૈનધર્મનું મૂળ જીવદયા છે, તેથી સર્વત્રને વિષે અહિંસા વ્રતને પ્રથમ ગણવામાં આવેલું છે. તેને માટે કહ્યું છે કે-- " इकंचिअ इत्थवयं निदिटं जिणवरेहि सम्वेहिं ।। पाणाइवाय विरमणं अवसेसा तत्स रखठा ॥१॥" સર્વ જિનેશ્વરોએ જિનશાસનમાં પ્રાણાતિપાત વિરમણ એ એક જ વ્રત કહેલું છે. બાકીના જે બીજા વ્રત કહેલા છે, તે પહેલા વતની રક્ષાને માટે છે. (૧) આ સંપૂર્ણ વીશવિધા પ્રમાણવાળી દયા સાધુઓને હોય છે અને શ્રાવકોને સવાવિધા પ્રમાણ દયા હોય છે. તેને માટે કહ્યું છે કે, "थूला सुहुमा जीवा संकप्पारंभओ अ ते दुविहा । सावराह निरवराहा साविखाचेव निरविखा ॥१॥" સૂક્ષ્મ અને બાદર એવા જીવના બે ભેદથી પ્રાણિવધ બે પ્રકારનો છે. તેમાં બે ઈન્દ્રિય પ્રમુખ સ્થલ બાદર કહેવાય છે અને એકેન્દ્રિય સૂક્ષ્મબાદર કહેવાય છે; કારણ કે, સૂકમ એકેન્દ્રિયનો શસ્ત્રાદિ પ્રયોગે કરી વધ થવાનો અભાવ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૫૩ હવે ગૃહસ્થોને તે સ્થલ બાદર પ્રાણાતિપાતથી નિવૃત્તિ થઈ શકે પણ સૂક્ષ્મ પ્રાણાતિપાતથી નિવૃત્તિ થઈ શકે નહીં, કારણ કે તેમને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, પ્રમુખથી પચન પાચનાદિ સમસ્ત કિયાની પ્રવૃત્તિ રહેલી છે. એવી રીતે સ્થાવર જીવની હિંસાને નિયમ ન હોવાથી વીસમાંથી દસ વિશ્વા અપગમે એટલે તેમને દસવિશ્વા દયા રહે છે. સ્થલ પ્રાણિવધ સંકલ્પ અને આરંભ–એમ બે પ્રકારનો છે. હું મારૂ એ પ્રકારે મનમાં જે સંકલ્પ થાય તે સંકલ્પથી પ્રાણિવધ કહેવાય છે. ખેતીવાડી તથા ઘર પ્રમુખને જે આરંભ, તેમાં પ્રવતવું, તે બીજો આરંભથી પ્રાણિવધ કહેવાય છે. તેમાં સંકલ્પથી સ્થળ પ્રાણિવધમાંથી નિવૃત્ત થવું, એ ગૃહસ્થથી બની શકે છે, પણ આરંભથી નિવૃત્ત થવું, એ બની શકતું નથી. જે આરંભથી નિવૃત્ત થવા ઈચ્છા રાખે તો તેના શરીરને અને કુટુંબાદિકનો નિર્વાહ થઈ શકે નહીં; તેથી આરંભત્પન્ન હિંસાને અનિષેધ થતાં દસ વિશ્વામાંથી પાંચ વિશ્વ દયા અપગમે એટલે બાકી પાંચ વિશ્વા દયા રહી. હવે જે સંક૯પથી વધે છે, તે પણ બે પ્રકારે છે. સાપરાધ અને નિરપરાધ. તેમાં જે સાપરાધ ચૌર, જાપુરૂષ વગેરેને વધ સંકલ્પથી વજી શકે નહીં અને નિરપરાધનો વધ સંકલ્પથી વજી શકે, એમ સાપરાધ હિંસાનો નિયમ ન હોવાથી પાંચ વિશ્વા દયામાંથી અઢી વિશ્વા દયા અપગમે એટલે બાકી અઢી વિશ્વા દયા રહી. હવે નિરપરાધ વધે છે, તે સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. તેમાં અપેક્ષા એટલે શંકા તેનાથી યુક્ત તે સાપેક્ષ શંકા સ્થાન કહેવાય છે અને તેથી જે વિપરીત એટલે અપેક્ષા રહિત તે નિરપેક્ષ કહેવાય છે. તેમાં ગૃહસ્થ શ્રાવક સાપેક્ષ હિંસા થઈ શકતો નથી, નિરપેક્ષ હિંસા વજી શકે છે જેમ કોઈ રાજાના અધિકારી શ્રાવકે બારવ્રત અંગીકાર કર્યા હોય તે પિતાના ધર્મનો જાણ હોવાથી તેને શંકા રહે છે, તેથી કોઈ નિરપરાધી પુરૂષ હોય તો પણ તેને વધનો નિષેધ કરી શકતો નથી અને રાજા અથવા કોઈ શત્રુના પુત્રને પણ અપરાધ છતાં વધ અટકાવી શકતો નથી, તેથી સાપેક્ષ હિંસા ન વવાથી અઢી વિધા દયામાંથી સવા વિશ્વા દયા ગઈ એટલે બાકી સવા વિશ્વા દયા રહે છે; તેથી ગૃહસ્થ શ્રાવક સવા વિશ્વા દયા પાળી શકે છે. તેને માટે કહ્યું છે કે " साहु वीसं सड्ढे, तस संकप्पा वराह साबिखे । Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી આત્મ પ્રબોધ સાધુને વીશ વિશ્વા દયા છે અને શ્રાવકને આરંભ, સાપરાધ અને સાપેક્ષપણે થાવરજવ હણાવાને લીધે સવા વિશ્વા દયા છે. (૧) અહીં કોઈ પ્રશ્ન કરે કે, નિયમિત સ્થાનથી બીજા સ્થાનમાં શ્રાવક પિતાની ઈચ્છા પ્રમાણે જીવવધ ભલે કરે, તેમાં કોઈ જાતનો દોષ નથી તેના ઉત્તરમાં કહે છે કે, “ત્રસ જીવ વગેરેથી જુદા એવા સ્થાવરાદિકને વિષે શ્રાવકોની યતના હોય છે, પણ નિયતા હોતી નથી. એ ભાવાર્થ સમજવાનું છે. “મેં તે સંકલ્પથી નિરપરાધી ત્રસ જીવના વધનું પચ્ચકખાણ કરેલું છે, બીજાનું કર્યું નથી” આ પ્રમાણે ચિતવી શ્રાવક પૃથ્વીકાય વગેરેનું, તથા આરંભથી ત્રસાદિકનું નિઃશંકપણે ઉપમન કરે નહીં અને જે નિર્વાહ થતો હોય તો બનતા સુધી સ્થાવરાદિકનું પણ ઉપમન ન કરે. કદિ નિર્વાહ ન થાય તો તે વિચાર કરે કે, “આ સાધુઓને ધન્ય છે, કે જેઓ સર્વ પ્રકારના આરંભથી મુકાયા છે, અને હું તો મહારંભને વિષે મગ્ન થઈ પડ્યો છું. હવે હું એમાંથી ક્યારે મુક્ત થઈશ.” આમ દયાથી ચિતવી શંકા સહિત તેને વિષે પ્રવર્તે છે. તેને માટે કહ્યું છે કે, " वजइ तिव्वारंभं कुणइ अकामो अनिव्वहंतोय । थुणइ निरारंभजणं दयालुओ सव्वजीवेसु" ॥१॥ આ ગાથાને અર્થ ઉપર આવી ગયો છે. વળી કોઈ કહે છે કે, અનિયમિત અપ્રત્યાખ્યાત વસ્તુને વિષેશી યતના હોય? આમ બેલિવું જ ન જોઈએ. કારણ કે, યતના સિવાય પ્રાણાતિપાત વિરમણવ્રતના ફળનો અભાવ થાય છે. વળી જે વ્રત છે તે પુણ્યને માટે જ આદરથી કરાય છે, પિતાના ઉચ્ચારેલા નિર્વાહને માટે કરાતું નથી. અને વળી તે પુણ્ય મનના પરિણામથી જ થાય છે. જે સ્થાવરાદિકને વિષે નિર્દયપણું થાય તે પછી સર્વ ઠેકાણે તેવું નિદયપણું જ હોવું જોઈએ, કારણ કે, જીવ પણું સવ ઠેકાણે સમાન છે, માટે જ નહીં પચ્ચકખાણ કરેલા સ્થાવરાદિકને વિષે પણ યતના કરવી જોઈએ. તે વિષે કહ્યું છે કે, "जं जं घर वावारं कुणइ गिही तथ्य तथ्य आरंभो। आरभेविहु जयणं तस्तम जोएण चिंतेइ" ॥१॥ “ગૃહસ્થ જે જે ઘરના કામ કરે છે, ત્યાં ત્યાં આરંભ રહેલું છે, પણ શ્રાવક તે આરંભને વિષે તરતમના યોગે કરી યતના કરે છે.” (૧) Page #174 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૫૫ અલ્પારંભથી જે કાર્ય સાધ્ય હોય, તેમાં મહારંભ કરે નહીં એટલે બહુ સાવધ કર્મને ત્યજી અલ્પ સાવધને આચરે તે તરતમગ કહેવાય છે. હવે અન્વય અને વ્યતિરેકથી દયાનું શુભાશુભપણું દર્શાવે છે. “यो रक्षति परजीवान , रक्षति परमार्थतः स आत्मानम् ।। થો દંત્યવાન લવાન સ હૃત્તિ ના ગામનારમાન ” III જે બીજા ની રક્ષા કરે છે, તે પરમાર્થપણે પિતાના આત્માની રક્ષા કરે છે અને જે બીજા જીવોની હિંસા કરે છે, તે પિતાને હાથે પિતાના આત્માની જ હિંસા કરે છે. (૧) અન્વય અને વ્યતિરેથી દયાનું ફળ, હવે અન્વય અને વ્યતિરેકથી દયાનું ફળ કહે છે. સુખ, સૌભાગ્ય, બળ, આયુષ્ય, બુદ્ધિ, કાંતિ અને લક્ષમી આદિ જે ફળે છે, તે દયાના ફળે છે. બહુ રોગ, શેક, વિયોગ, દુર્બળતા અને ભય વગેરે હિંસાના ફાળે છે. ઉપલક્ષણથી સંપત્તિ, સ્વગ વગેરે જે રમણિક છે, તે દયાના ફળ છે અને નરકાદિકમાં પડવા રૂપ તે હિંસાના અનિષ્ટ ફળ છે. આ પ્રમાણે સમજી લેવું. પ્રથમ વ્રતનું દૃષ્ટાંતથી વર્ણન “સારવું સુર્વ કોમિતિ સંતુળો | પ્રણવારા હૃતિ તે ” શા જે પ્રાણુઓને આ સંસારમાંથી ઉત્પન્ન થયેલા દુઃખથી મુક્ત થવાની ઇચ્છા હોય, તેમણે સુલસની જેમ અનુકંપા-દયામાં તત્પર થવું (૧) સુલસનું વૃત્તાંત રાજગૃહીનગરીમાં કાલકસૂરિ નામે એક કસાઈ રહેતો હતો. તે પોતાની જ્ઞાતિના પાંચસે ઘરમાં મેટ હતા. તેને સુલસ નામે એક પુત્ર હતો. તેને અભયકુમાર મંત્રીને સમાગમ થઈ આવ્યો. આથી તે દયાધર્મને માનનારો શ્રાવક થઈ ગયો. સુલસનો પિતા કાલકસૂરિ દયાધમથી તદન રહિત હતો. તે હંમેશા પાંચસે પાડાનો વધ કરતો. રાજા શ્રેણિક તેને અટકાવતો તો પણ અભવ્યપણને લઈને તે તેવા નિંદ્ય કામમાંથી નિવૃત્તિ પામ્યું નહીં. અંતે તે મોટા ઉગ્ર પાપથી ભરેલા પિંડવાળે કાલક દુષ્ટ લેશ્યાના યોગથી મૃત્યુ પામી સાતમી નરકે ગયે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી આત્મ પ્રબોધ જ્યારે તે મૃત્યુ પામ્યો એટલે તેના જ્ઞાતિજનોએ તથા કુટુંબીઓએ આવી સુલસને કહ્યું કે, “હવે તું તારા પિતાના પદને ગ્રહણ કર અને કુટુંબનું ભરણપોષણ કર.” સુલસે જવાબ આપ્યો કે, “તે શી રીતે કરું? ત્યારે કુટુંબીઓએ કહ્યું કે, કુળકમથી ચાલતા આવેલા રીવાજ પ્રમાણે દરરેજ પાંચસો પાડાઓને માર અને તેમાંથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી અમારૂં ભરણ-પોષણ કર.” કુટુંબીઓના આવાં વચન સાંભળી સુલસ બેલ્યો-“અરે! કુટુંબીઓ, એવી મોટી હિંસા કરી ઉપાર્જન કરેલું ધન તમે ખાઓ અને તેનાથી ઉત્પન્ન થયેલું પાપ મારે એકને ભેગવવું પડે, એ કેમ બને ?” સુલસનાં આવાં વચન સાંભળી તે કુટુંબીઓએ જણાવ્યું કે, “જો એમ હોય તો અમે બધા તારા પાપને વહેંચી લઈએ.” આ સમયે પોતાના કુટુંબીઓને પ્રતિબંધ આપવાને માટે સુલસે એક કહવાડીને ઘા કરી પિતાને પગ જરા છેદી નાંખ્યું અને તેની પીડાથી પિતે આકંદ કરતે બેલ્યો, “મને ભારે વેદના થાય છે, માટે તમે બધા મારા કુટુંબીઓ આ મારી પીડાને વહેચી લ્યો. “તેનાં આ વચનો સાંભળી કુટુંબીઓએ કહ્યું, “ભાઈ સુલસ, વેદના વહેચી લેવાનું સામર્થ્ય અમારામાં નથી. “સુલસે કહ્યું, જ્યારે તમારામાં તેટલું સામર્થ્ય નથી તે નરકના હેતુરૂપ અનેક પાડાઓના વધથી ઉત્પન્ન થયેલા મારા પાપને તમે શી રીતે વહેંચી લેશે?'' તુલસનાં આ વચન સાંભળી સર્વ કુટુંબીઓ મૌન ધરીને બેસી રહ્યા. પછી સુલસ પોતાના કુટુંબીઓને બેધ આપી પ્રાણુના વધથી નિવારી સદ્વ્યવહારથી તેમનું પાલન કરવા લાગ્યા. તે યાજજીવિત શુદ્ધ શ્રાવક ધર્મને પાળી મૃત્યુ પામી સ્વર્ગ ગયો હતો. એવી રીતે પહેલા અહિંસા વ્રતના આરાધન ઉપર સુલસનું દૃષ્ટાંત કહેવાય છે. એવી રીતે બીજા ભવ્યજીવોએ પણ ઉત્તમ ધર્મનું મૂળ અને સવ અર્થની સિદ્ધિને અનુકુળ એવું એ વ્રત પ્રયત્ન વડે સેવવું. તેને માટે ભાવનાની ગાથા આ પ્રમાણે છે – ધન્ના તેન મmજ્ઞા, સર્દ મવાળામુદ્રી છે सव्वजियाणं हिंसा, चत्ता एवं विचिंतिजा" ॥१॥ “જેમણે મન, વચન અને કાયાની શુદ્ધિએ કરી સવજીવની હિંસા છેડી છે, તેમને ધન્ય છે અને તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે, એમ ચિતવવું.” Page #176 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૫૭ બીજુ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત મૃષા એટલે અસત્ય વચન, તેનાથી વિરમવું-નિવૃત્તિ થવું એ બીજુ મૃષાવાદ વિરમણવ્રત કહેવાય છે. તે વ્રત કન્યાલીક વગેરેની નિવૃત્તિ કરવા રૂપ છે. તેના માટે કહે છે “ મા મૂકી, નાસાવદારે ૨ હસવ .. ધૂમઢીય પંવ, વાઇ મુદુષત્તિ ષત્તિ ” ? . “અતિ સ્થળ વસ્તુ સંબંધી એટલે અતિ દુષ્ટ અધ્યવસાયથી ઉત્પન્ન થયેલ અલીક (જુઠું) મૃષાવાદને પાંચ પ્રકારે ત્યાગ કહે છે. તે પાંચ પ્રકાર આ પ્રમાણે છે. - (૧) કન્યાલી (૨) ગવલી (૩) ભુવલી (૪) ન્યાસાપહારા (૫) કુટસાક્ષિક. નિર્દીપકન્યાને પણ આ “વિષકન્યા છે એમ કહેવું, તે કન્યાલીક કહેવાય છે. બહુ દૂધવાળી ગાયને થોડા દૂધવાળી કહેવી, અને થોડા દૂધવાળી ગાયને બહુ દૂધવાળી કહેવી, તે ગવાલીક કહેવાય છે. પારકી જમીનને પિતાની કહેવી તે ભુવતીક કહેવાય છે. ઉપલક્ષણથી તેવી રીતે દ્વિપદ (મનુષ્ય) ચતુષ્પદ (પશુ) અને અપદ (સર્પાદિ) વગેરેનું અલીક જાણી લેવું. અહિં પ્રશ્ન કરે છે કે, જે તેમ ઉપલક્ષણથી સમજવાનું હોય તો સર્વ સંગ્રહાદિકને અથે દ્વિપદાદિકનું ગ્રહણ કેમ ન કર્યું? તેના ઉત્તરમાં કહે છે કે, લોકોમાં કન્યાદિક અલીક અતિ નિંદનીય ગણાય છે, માટે તે વર્જવાને અર્થે તેનું મુખ્યપણે ગ્રહણ કરેલું છે, તેથી તેમાં કોઈ પણ દોષ નથી. ન્યાસ એટલે થાપણ તેનો ઉપહાર એટલે ઓળખવી, તે ન્યાસાપહાર કહેવાય છે. આ ન્યાસાપહાર અદત્તાદાનનું રૂપ થઈ શકે છે, પણ ઓળવવા રૂપ વચનનું પ્રધાનપણું હોવાથી, તેને મૃષાવાદમાં ગણેલું છે. લાંચ વગેરેના લેભથી અથવા મત્સર ભાવ વગેરે પરાભવપણથી પ્રમાણ કરેલા દ્રવ્યને અન્યથા રીતે સ્થાપન કરવું, જેથી બેટી સાક્ષી પૂરવી પડે તે કૂટાક્ષિપણું કહેવાય છે આ ભેદમાં પારકા પાપને દઢ કરવાપણું હોવાથી પૂર્વના ભેદથી તેનું જુદાપણું છે એટલે ચોથો અને પાંચમો ભેદ જુદો છે. એવી રીતે સ્થૂલ મૃષાવાદને દર્શાવી હવે ગૃહસ્થને માટે સૂક્ષ્મ અલીકની યતના કહે છે. એટલે ગૃહસ્થ સ્થલ મૃષાવાદનો ત્યાગ કરો અને સૂક્ષ્મ મૃષા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી આત્મ પ્રધ વાદમાં યતના કરવી. સૂક્ષ્મ એટલે અલ્પવસ્તુ સંબંધી મૃષાવાદ તેનો યથાશક્તિ ત્યાગ કરવા યત્ન કર અર્થાતુ જો નિર્વાહ ચાલે તો સૂક્ષ્મ મૃષાવાદ પણ બેલિવું નહીં અને નિર્વાહ ન ચાલે તે તરતમયોગથી યતના કરવી. કહેવાને આશય એવો છે , છેડાથી નિર્વાહ થતું હોય તો વધારે મૃષા બેલવું નહીં. તે સત્યવ્રતને પ્રભાવ આ પ્રમાણે છે, તે કહે છે___“जे सच्च ववहारा, तेसिं दुठ्ठावि नेव पहवंति । नाइक्कमंति आणं ताणं दिव्वाई सव्वाई" ॥१॥ જે સત્યવાદી છે. તેમને દુષ્ટ પુરૂષ પણ કષ્ટ આપવાને સમર્થ થતા નથી અને સવ દિવ્ય તેમની આજ્ઞાનું અતિક્રમણ કરી શકતા નથી.” (૧) તે વિષે શ્રી કાલિકાચાય અને દત્તપુરોહિતની કથા કહેવાય છે, તે ત્રીજા પ્રકાશમાં કહેવાશે. તેમ વળી કહ્યું છે કે – “जलमग्निटूि कोशो विषं माषाश्च तंदुलाः । कालं धर्मः सुतस्पर्शो दिव्यानां दशकं मतम्" ॥१॥ “જલ, અગ્નિ, શત્રુ, કોશ, વિષ, મોષ (અડદ), તંદુલ, કાલ, ધર્મ, સુતને સ્પર્શ—એ દસ દિવ્ય કહેવાય છે.” (૧) એ રૂપ સવ દિવ્ય તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તે આશા આ પ્રમાણે છે. “હે જલ, તું મને ડૂબાડીશ નહીં.” “હે અગ્નિ, તું મને બાળીશ નહીં.” ઇત્યાદિ આજ્ઞાઓ જાણવી. હવે સત્યનું પ્રતિપક્ષી અસત્ય છે, તેને નિંદે છે. " वयणम्मि जस्स वयणं, निच्च मसचं वहेइ वच्चरसो। મુ ગઢન્હા, મા તં સતિ ગુઢા” મા. જેના મુખને વિષે સર્વ જગતને અનિષ્ટ અને અપવિત્ર એ અસત્ય વચનરૂપ વિષ્ટારસ નિરંતર વહ્યા કરે છે તે પુરૂષ શુદ્ધિને માટે જલમાં સ્નાન કરે છે, તેને જોઈ પંડિત પુરૂષો હસે છે.” (૧) કહેવાનો આશય એ છે કે, પુરૂષ અસત્ય વચન બેલી નિરંતર પિતાના આત્માને મલિન કરે છે અને માત્ર ત્વચા ઉપર રહેલા મળને પખાળવા જળથી પવિત્ર થવા ઈચ્છા રાખે છે, તે તેની કેવી મૂખતા કહેવાય ? તે વિષે બીજા મતવાળાઓ પણ આ પ્રમાણે કહે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ 66 चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैर्मुखम् । जीवघातादिभिः कायो, गंगा तस्य पराङ्मुखी ,, "" જેનું ચિત્ત રાગાદિકથી ક્લેશવાળુ' છે, અસત્ય વચનાથી મુખ ક્લિષ્ટ થયું છે, અને હિંસા વગેરેથી કાયા ક્લિષ્ટ થઈ છે, તેવા પુરૂષથી ગંગા વિમુખ થાય છે.” (૧) “સત્યં શૌચ તવઃ શૌર્ય, શૌમિત્રિય નિષ્રર્દેઃ । सर्व भूत दश शौच, जलशौच च पंचमम् " ॥१॥ ૧૫૯ 66 સત્ય વચન બોલવું-સત્ય રીતે ચાલવું, એ પહેલ. શૌચ છે, તપ આચરવુ', એ ખીજુ` શૌચ છે; ઈન્દ્રિયાના નિગ્રહ કરવા, એ ત્રીજી શૌચ છે; સર્વ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, એ ચેાથુ' શૌચ છે અને જલનુ શૌચ એ પાંચમું શૌચ છે.” (૧) અહિં સર્વ પ્રકારના શૌચને વિષે સત્યતા એ પ્રધાન છે, માટે તેનુ પ્રથમ ગ્રહણ કરેલુ' છે અને જલ શૌચ એ બાહ્ય વૃત્તિપણાથી રહેલુ છે, માટે તેને છેલ્લુ' ગણેલુ' છે. તે વિષે કહ્યુ` છે કે, “ મુયત્તળમિન્ને, સારૂં સરંમયમન્નીબો । निम्मंडणं चियवरं, जलंत अंगार सिंगारा " ॥ १ ॥ “અસત્ય ભાષણવાળા અને મને ઉઘાડવાદિ પાપ સહિત એવા વચન સંબધી જે શક્તિ, તેનાથી મુ‘ગાપણુ` વધારે સારૂ' છે, તે ઉપર દૃષ્ટાંત આપે છે કે, ધગધગતા અગ્નિના અગારાથી શરીરના જે શ્રૃંગાર કરવા તેના કરતાં આભુષણના અભાવ હેાય તે સારા છે.' (૧) આ કહેવાને આશય એવા છે કે, જેમ શરીરની શેશભા માટે કરેલા અંગારાના શ્રૃંગાર ઉલટા દાદિ અનર્થના હેતુરૂપ છે, તેમ પેાતાની નિપુણતાને માટે આરંભેલુ. અસત્ય વચન ઉલટુ નરકાદિકને વિષે પાડનારૂ' થાય છે અનેક દુઃખાનુ કારણ અને છે, તેનાથી મુંગાપણું ઉત્તમ છે. આ બીજુ` મૃષાવાદ ત્યાગરૂપ વ્રત પાળ્યા અણપાખ્યાનુ' ફળ દેખાડે છે. " सच्चेण जिओ जाय, अप्पडिहय महुर गहिर वर वयणो । अलिएणं मुहरोगी, हीणसरो मम्मणो मृओ " ॥१॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મ પ્રમાધ સત્યવ્રત વડે વ આલેાકને વિષે વિશ્વાસ તથા યશનુ પાત્ર થાય છે અને પરલેાકને વિષે અપ્રતિહત, મધુર અને ગભીર પ્રધાન એવા વચનને મેાલનારો થાય છે. અપ્રતિહત એટલે વની પેઠે કાઈ ઠેકાણે સ્ખલના ન પામે તેવુ', મધુર એટલે પિરપક્વ સેલડીના રસના પાન જેવુ', ગંભીર એટલે જલ સહિત મેઘની ગર્જનાની પેઠે અને પ્રધાન એટલે સ્પષ્ટ અક્ષરવાળુ મનહર, એમ સમજવુ', વળી અસત્ય વચન બેાલવાથી આલેાકને વિષે અવિશ્વાસનુ' તથા દુરાચરણનું ભાજન થાય છે અને પરલેાકને વિષે મુખરોગી, હીનસ્વરવાળે અને મન્મન બેલનારા મુગા થાય છે, જે બેાલતા છતાં સ્ખલિત થાય તે મન્મન કહેવાય છે. આ વ્રત વાણીના વિષયવાળુ' હાવાથી તેનું ફળ પણ વાણીના વિષયમાં જ કહેલુ છે. નહીં તે। આ વ્રત વિરાધના રહિત પાળવાથી સ્વર્ગાદિકનું ફળ હોય છે અને વિરાધના સહિત પાળવાથી નરકાદિકનુ ફળ હાય છે, એમ સમજવું. આ વ્રતને માટે વ્યતિરેક વડે દૃષ્ટાંત કહે છે ૧૬૦ दप्पेण अलियवयणस्स, जं फलं तं न सकिमोवोतुं । दखिणालिएण विगओ, वस्तू सत्तमं नरयं " ॥१॥ “ પેાતાના મતની સ્થાપનાના ગવ થી—આગ્રહથી જે અલીક બેોલવુ, એટલે જિનમત વિરુદ્ધ ભાષણ કરવું, તેનુ ફળ આ અનંતાનંત સંસારમાં ભ્રમણ કરવારૂપ થાય છે. તેને કહેવાને છદ્મસ્થ અને પ્રમાણેાપેત આયુષ્યવાળા સમર્થ થઈ શકતા નથી. દાક્ષિણ્યાલીક એ શબ્દના એવા અર્થ છે કે, દાક્ષિણ્ય એટલે ગુરુ તથા સ્રીના અનુરાધના હેતુથી જે અલીક એટલે અસત્ય કહેવુ' તે. એ રીતે ખેલેલાં અસત્ય વચનથી જ્યારે દુર્ગતિ થાય છે તેા પછી અભિમાન વડે કહેલાં અસત્ય વચનથી કેવુ. નઠારૂ' ફળ થાય ? એ દાક્ષિણ્યાલીકથી વસુરાજા સાતમી નરકે ગયા હતા.” 66 વસુરાજાની કથા. ડાહુલદેશમાં શુક્તિમતી નામે નગરીને વિષે અભિચદ્ર નામે રાજા હતા. તેને વસુ નામે એક પુત્ર હતા તે જ નગરમાં જિનમતથી વાસિત હૃદયવાળા ક્ષીરકદંબક નામે એક ઉપાધ્યાય વસે છે. બાળવયથી પડિતના જેવા આચારવાળા અને સત્યવ્રતમાં રક્ત વસુકુમાર તેમની સમીપે વિદ્યાભ્યાસ કરતા હતા. તે વખતે પ્રવક નામના ઉપાધ્યાયના પુત્ર અને એક નારદ નામના વિદ્યાર્થી પણ તે જ ઉપાધ્યાય પાસે ભણતા હતા. તે અને વસુકુમારના સહાધ્યાસી હતા. Page #180 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૬૧ એક દિવસ આ ત્રણે વિદ્યાર્થીઓ અભ્યાસના શ્રમ લાગવાથી આંગણાની ભૂમિમાં સૂતા હતા, તેવામાં તેમના ગુરુ ક્ષીરકદ ખકે આકાશમાંથી કાઈ ચારણ ઋષિના મુખથી આ પ્રમાણે વાણી સાંભળી,–“ જે આ આંગણાની ભૂમિમાં ત્રણ વિદ્યાર્થીએ સૂતેલા છે, તેએમાંથી એક ઉચ્ચગતિને પામશે અને બે નરકે જશે.” આ વાણી સાંભળી ઉપાધ્યાય ક્ષીરક કે પેાતાના મનમાં વિચાયુ કે, ચારણ મુનિની વાણી મૃષા હેાતી નથી. તેથી આ ત્રણેમાં નરકગામી બે કાણું છે ? અને સદ્ગતિને પામનાર કાણુ છે? તેની પરીક્ષા કરૂ. અને તે પરીક્ષા દયાળુપણાની કસોટીથી થઈ શકશે.” આ પ્રમાણે વિચાર કરી તે ચતુર ઉપાધ્યાયે આટાના ત્રણ કુકડા બનાવ્યા. આ કુકડા બનાવી તે ત્રણે શિષ્યાને એક એક કુકડા આપ્યા. અને કહ્યુ કે, “હે શિષ્યા ! તમારે કાઇપણ દેખી ન શકે એવે સ્થળે જઇ આ કુકડાને હણી નાંખવા.” ગુરુની આવી આજ્ઞા થવાથી વધુ અને પતક અનેએ જુદા જુદા એકાંત પ્રદેશમાં જઈ નિ યપણાથી તે પિષ્ટના કુકડાને મારી નાંખ્યા, પેલા ત્રીજો શિષ્ય નારદ તે કુકડાને એકાંતે લઈ જઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા‘ગુરુએ અમેને આવુ... ભય'કર કામ કરવાની આજ્ઞા કેમ કરી હશે? આવા નિરપરાધી પ્રાણીને કયા પુરૂષ હશે ? વળી તેમણે કહ્યું છે કે, “ જ્યાં કાઈ ન દેખે તેવે સ્થળે કુકડાને મારજો.’ ગુરુનાં આવાં વચન ઉપરથી તેમને અભિપ્રાય એમ જણાય છે કે, આ કુકડાને મારવા જ ન જોઇએ. કારણ કે, ગમે તેવા એકાંતમાં જઈએ, તે ત્યાં કુકડા તા જુવે છે, અને હું' પણ જોઉં છુ અને જ્ઞાનીએ પણ જુવે છે, જ્યાં કાઈ દેખતુ' નથી, એવુ` સ્થાન કાઈ છે જ નહીં. તેથી હું એમ માનું છુ કે, ગુરુ દયાળુ હેાવાથી તેમણે અમારી-શિષ્યાની પરીક્ષા કરવા માટે આ હુકમ કરેલા છે.' આવુ. વિચારી તે નારદે કુકડાને માર્યાં નહિ. તે પછી તે નારદ શિષ્ય પેાતાના ગુરુની પાસે આભ્યા, તેણે કુકડાને ન હણવાના હેતુ કહી સંભળાવ્યા. તે શિષ્યના વૃત્તાંત સાંભળી ગુરુએ નારદની ઉર્ધ્વગતિ થવાના નિશ્ચય કર્યો અને અતિશય સૌંતુષ્ટ થઈ ને નારદની પ્રશંસા કરી, તેવામાં પેલા વસુ અને પતક અને કુકડાને હણીને આવ્યા અને તેમણે પેાતાને વૃત્તાંત ગુરુ સમીપે જણાવ્યા ગુરુએ “ તમે પ`ડિત મૂખ છેા.” એમ કહી તેમને ધિક્કાર આપ્યા. અને ગુરુ પેાતાના હૃદયમાં અતિશય ખેદ પામી ગયા. ગુરુએ તે વખતે પેાતાના હૃદયમાં વિચાયુ કે, મારા જેવા ગુરુ મળ્યા છતાં આ બંને શિખ્યા નઠારી ગતિએ જાય તેા પછી તેમાં મારુ' શું મહાત્મ્ય ? અથવા ૨૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી આત્મ પ્રબંધ જેનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું છે, એવા પુરૂષને મોટા રાજવૈધ હોય તે પણ તે શું કરી શકે? ઉંચા પ્રદેશમાં મેઘવૃષ્ટિની જેમ એ બંને શિષ્યોને ભણાવા કરેલો મારે શ્રમ નિષ્ફળ થયો. હવે નરકની પીડાના કારણરૂપ એવા આ ગ્રહના આરંભની શી જરૂર છે?” આવો વિચાર કરી તે ક્ષીરકદંબક ઉપાધ્યાયે સંસારનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું, તે પછી પર્વતક તેની પાટ ઉપર બેઠો હતો. પેલે નારદ શિષ્ય કે જે શાસ્ત્રનો મહાન વેત્તા હતા, તે પિતાની ઈચ્છા પ્રમાણે ત્યાંથી બીજે સ્થળે ચાલ્યો ગયે. રાજા અભિચંદ્ર પણ દીક્ષા ગ્રહણ કરી. તે પછી તેનો કુમાર વસુ રાજ્યસન ઉપર બેઠો. વસુ નીતિથી રાજ્ય કરતો હતો અને તે સત્યવાદીપણાથી આખી પૃથ્વી ઉપર પ્રખ્યાતી પામ્યો હતો. તે કદિપણ મૃષાવાદ બેલતો નહીં. એક સમયે કઈ એક ભિલ્લવિંધ્યાચલ પર્વતની અટવીમાં ફરતો હતો. તેણે એક હરિણ ઉપર બાણ છોડ્યું. તે બાણ સ્કૂલનાં પામી વચ્ચે પડી ગયું; હરિણને વાગ્યું નહીં. આથી આશ્ચર્ય પામી તે જિલ્લા પિતાનું બાણ વ્યર્થ થવાનું કારણ શોધવા લાગ્યો. તેનું કારણ શોધતાં એક આકાશમાં સ્વચ્છ સ્ફટિક શિલા તેના જોવામાં આવી. તેને પોતાના હાથને સ્પર્શ કર્યો. તે વખતે તે શિલાની નીચે આસપાસ પેલા મૃગને ચરતો જોયો, તે જોતાં જ ભિલ્લે વિચાર કર્યો કે, “મારૂં બાણ સ્કૂલના પામ્યું, તેનું કારણ આ શિલા જ છે. આ અતિ સ્વચ્છ–નિર્મળ શિલા વસુરાજાને ગ્ય છે.” આવું વિચારી તે ભિક્ષુ છાની રીતે વસુરાજા પાસે આવ્યા અને તેને શિલાનો વૃત્તાંત કહ્યો. તે ઉપરથી વસુરાજાએ તે ભીલને ધન આપી તે શિલા ગ્રહણ કરાવી. પછી વસુએ એક સારા કારીગર પાસે તે શિલાની વેદિકા કરાવી તેને એકાંતે ગોઠવી અને તે ઉપર પોતાનું સિંહાસન સ્થાપિત કર્યું. શિલાના પ્રભાવથી તે સિંહાસન આકાશમાં રહ્યું. તે વખતે લોકે કહેવા લાગ્યા કે, “વસુરાજાના સત્યના પ્રભાવથી આ સિંહાસન આકાશમાં રહ્યું છે. અને આ રાજાના સત્યથી દેવતાઓ પણ તેને સેવે છે. એક વખતે નારદ પ્રીતિથી પવતકને ઘેર આવ્યા. તે વખતે તે પ્રર્વતક બ્રાહ્મણની સભામાં ત્રસ્વેદની વ્યાખ્યા કરતો હતો. તે વખતે “વૈવૈદળે” એવું સૂત્ર આવ્યું. પવતકે તેનો એ અર્થ કર્યો કે, “બેકડાથી યશ કરો.” આ વખતે તે સાંભળી નારદ બોલ્યો. “સાદ શાન્ત પા” “ અરે પાપ શાંત થયું.” Page #182 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૬૩ પછી તેણે પોતાના હાથ વડે કાન ઢાંકીને કહ્યું, “ભાઈ ! ભ્રાંતિથી આ શું બોલે છે?” આપણા ઉપાધ્યાયે તે “ના” શબ્દનો અર્થ ત્રણ વર્ષની જૂની શાલ એ કહ્યો છે. પર્વતકને તે સાંભળી ગુરુના કહેલા તે અર્થનું સ્મરણ થઈ આવ્યું પરંતુ સમીપ રહેલા લોકોના મનમાં પિતાનો અવિશ્વાસ ન ઊપજે એવા ઈરાદાથી તે ગર્વિત થઇને બેલ્યો, “અરે નારદ ! તું જ ભ્રાંતિમાં પડ્યો છે; તેથી જ તું મને ભ્રાંતિવાળે કહે છે. કારણ કે, “મે' શબ્દના કહેનારા ગુરુની નિઘંટુ ગ્રંથની સાક્ષી છે. નારદે કહ્યું, “શબ્દ બે પ્રકારનો છે. એક મુખ્ય અર્થને કહેનારે અને બીજે ગૌણ અર્થને કહેનારે.” તેથી “૩ાતે રિ બાદ ઉત્પન્ન થાય નહીં તે “ના” કહેવાય. આ પ્રકારે વ્યુત્પત્તિ કરી ગુરુએ “ક” શબ્દને ગૌણ અથ કહે છે; પણ તે મુખ્ય અર્થ નથી. બુદ્ધિમંતને નિઘંટુને કહેલા શબ્દાથે જ પ્રમાણ છે, એમ માનીએ તો પછી ગુરુ શા માટે કરવા ? માટે હે પર્વતક, ધર્મોપદેશક ગુરુ આ ધાર્મિક કૃતિને લેપ કરે તો તે પોતાના બે લકનો લેપ કરે છે.' નારદનાં આ વચને સાંભળી પર્વતક ગુસ્સ કરીને બોલ્યો, “નારદ ! આ ફેગટ શબ્દવાદ શા માટે કરે છે. આપણે બંને તે વિષે પણ લઈએ. જેનો પક્ષ જુઠો ઠરે તેની જિલ્લાનો છેદ કરવો. અને આપણું પ્રમાણપણામાં વસુરાજાને રાખો. તેઓ ભણેલા છે; તેથી તે જે કહે તે આપણે પ્રમાણ કરવું.” પર્વતકનાં આ વચન સાંભળી પોતાનો પક્ષ સત્ય છે” એવું દૃઢતાથી માનનાર નારદના મનમાં કાંઈપણ ક્ષોભ થયે નહિ. તેણે તે વાત કબૂલ કરી. પછી તે કઈ કાચ માટે નગરમાં ગયે. પાછળથી પર્વતકની સ્નેહાળ માતાએ પુત્રનું એવું ભારેપણ જાણું આ પ્રમાણે કહ્યું, “વત્સ, તેં તારા આત્માને નાશ કરનારૂ પણ કર્યું છે; કારણ કે, મેં પણ તારા પિતા પાસેથી સાંભળ્યું છે કે, અજા એટલે શ્રીહિ (જુની ડાંગર) સમજવી. તે સિવાય બીજો અર્થ તેનો થતો નથી; તેથી હજુ પણ નારદને બેલાવી તારા અસત્ય વચનને અંગીકાર કરે અને તેને ખાવ. જેમ રોગનું મૂળ અજીર્ણ છે, તેમ સર્વ આપત્તિનું મૂળ ગર્વ છે. તેને પરિહાર કર.” માતાનાં આ વચન સાંભળી પર્વતક બે -“માતા એમાં શું ભય રાખવાનું છે? મરણને ભય રાખ એ ઘટિત નથી. જે પ્રાણું જમ્યા છે, તે ૧. આ લોક અને પરલેક. ૨. પ્રતિજ્ઞા. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી આત્મ પ્રાધા અવશ્ય મરવાના જ છે. હવે તે જે થવાનું હોય તે થાય પણ જે બેલ્યા તેમાં ફરવાનું નથી.” - પુત્રનાં આવાં વચન સાંભળી પોતાના પુત્રની આપત્તિ દૂર કરવા માટે વસુરાજાની પાસે આવી. વસુરાજાએ પ્રણામ કરી તે માતાને કુશળ પ્રશ્ન પૂછવા વગેરેથી સત્કાર કર્યો, પછી તે વીનિત રાજાએ જણાવ્યું, “માતા, આજે અહીં પધારી તમે મારી ઉપર મેટી કૃપા કરી છે. આપના આગમનનું કારણ શું છે? આપની શી ઇચ્છા છે? તે જણાવે. “માતાએ “ચિરંજીવની આશિષ આપી આ પ્રમાણે કહ્યું, “રાજા હું મારા પુત્રને જીવતો જોઉં, એવું કરે.' વસુરાજા આશ્ચર્ય પામીને બે --“ભદ્ર, તમારો પુત્ર મારે ગુરુભાઈ છે. તેમ વળી મારા ગુરુનો પુત્ર હોવાથી તે મારા ગુરુ છે, તો તેનો ઢષી કોણ થયે છે ? તેનું નામ આપો. માતાએ કહ્યું, “તેના પિતાના મુખ સિવાય તમારા ગુરુભાઈનો બીજો કોઈ દ્વેષી નથી. “આટલું કહી તેણીએ પિતાના પુત્રના વિવાદને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી તેણીએ વસુરાજાને પ્રાર્થના કરી કે, “તમારે મારા પુત્રના વચનને સત્ય કરવું. “તેણુના આવાં વચન સાંભળી વસુરાજાએ કહ્યું, “ભદ્ર, હું કોઈ દિવસ કઈ પણ વખતે મિથ્યાવચન બોલતો નથી; તે બેટી સાક્ષીમાં અને ગુરુને વચનને ઉછું કરવામાં હું મિથ્યા કેમ બેસું? એ મારાથી કદિ પણ બનવાનું નથી.” તેણીએ વિનંતીપૂર્વક જણાવ્યું, “ભાઈ, આવે વિચાર કરશે નહીં; જીવરક્ષાનું પુણ્ય તમને થાઓ. અને મૃષા બેલવાથી થયેલું પાપ મને લાગે. આ પ્રમાણે તેણુએ તીવ્ર આગ્રહથી કહ્યું, એટલે વસુરાજાએ એ વાત માન્ય કરી, . બીજે દિવસે પ્રાતઃકાળે વસુરાજા સભામાં આવ્યા, તે વખતે પેલા નારદ અને પર્વતક વાદ કરતાં કરતાં રાજાની સભામાં આવ્યા અને તેમણે ઉંચે સ્વરે પિતપતાનો પક્ષ વસુરાજા આગળ નિવેદન કર્યો. તે સમયે સભામાં બેઠેલા મધ્યસ્થ દૃષ્ટિવાળા સભ્ય લેકેએ વસુરાજાને આ પ્રમાણે કહ્યું, મહારાજા, આ પૃથ્વી આપનાથી જ સત્યવતી કહેવાય છે. આપે બાલ્યવયથી કદિપણ સત્યવતનો ત્યાગ કર્યો નથી. સત્યવ્રતના પ્રભાવથી દેવતાઓ પણ આપના સેવક થઈ આપના સિહાસનને આકાશમાં ધારણ કરી રાખે છે, તેથી તે સત્યના સમુદ્ર મહારાજા, તે સત્યવાણથી આપ આ બંનેના વાદને શમાવી ઘો.. સભ્ય લોકોએ આ પ્રમાણે કહ્યું તે પણ જેની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે એવા વસુરાજાએ પોતાના સત્યવ્રતનો ભંગ કરી કહ્યું કે “ગુરુએ “બઝ' શબ્દને Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૬૫ અર્થ એવ' બકરે એમ કહ્યું છે. આ પ્રમાણે રાજાએ ખેટી સાક્ષી આપી. આ વખતે આ વસુરાજા મલિનાત્મા છે, તે મારા નિર્મળ સ્વરૂપને અધપાત કરે છે, એ જાણે રોષ ઉત્પન્ન થયો હોય, તેમ તે સ્ફટિકની શિલા તત્કાળ ફાટી ગઈ, અને કોપાયમાન થયેલા દેવતાઓએ વસુરાજાને સિંહાસન ઉપરથી પાડી નાંખે. આ વખતે નારદે કહ્યું, “અરે ધમભ્રષ્ટ રાજા, તારું મુખ જેવા ગ્ય નથી.” આ પ્રમાણે તેની નિંદા કરી નારદ ત્યાંથી ચાલી નીકળે, તે વખતે લેકેએ પેલા પવતકને કહ્યું કે, “હે મૂઢ, તે આવા ગુમ અને મલિન વિચારથી આ શું કર્યું? આ પ્રમાણે લોકોની નિંદા થવાથી તે પર્વતકે માનભ્રષ્ટ થઈ તે નગરનો ત્યાગ કરી દીધો. તે પછી વસુરાજાને રાજદેવીએ પેટમાં પ્રહાર કર્યો, તેથી તે મૃત્યુ પામી અસત્યની સહાયથી સાતમી નરકે ગયા હતા. તે પછી વસુરાજાની ગાદી ઉપર જે પુત્ર બેસે તેનો રાજદેવી નાશ કરવા લાગી. અનુક્રમે રાજદેવીએ તેની પછીના આઠ પુત્રોને મારી નાંખ્યા હતા. કહ્યું છે કે, “વો જ જૂનુવિદ્યુત ઉદ્દે તાવધનઃ સ સ હેવતયા વાવEાવનું મત '' | “તે અપરાધી વસુરાજાની પાટ સિંહાસન) ઉપર જે જે પુત્ર બેસતા, તેને દેવતાએ મારી નાંખ્યા હતા. અનુક્રમે એવી રીતે આઠ પુત્રો માર્યા હતા.” (૧) આ વાત પદ્મ ચરિત્રાદિકમાં કહેલી નથી, તો તેમાં તત્ત્વ શું છે? તે તે કેવલી જાણે તે વિષે એમ પણ કહ્યું છે કે, " न भुक्त माजन्म कदापि भुक्तमंते विषं हंति यथा मनुष्यम् । कदाप्यनुक्ता वितथा तथा गीरुक्तावसाने वसुमाजघान" ॥१॥ જન્મ પિયત ન ખાધેલું વિષ પણ જે એકવાર ખાવામાં આવ્યું તો તે મનુષ્યને હણે છે. તેવી રીતે વસુરાજાએ કદિપણ અસત્ય વાણી કહી ન હતી, પણ એકવાર અસત્યવાણી કહી તે તેણુએ તે વસુરાજાને નાશ કર્યો હતો.” (૧) એવી રીતે બીજા અણુવ્રત ઉપર વસુરાજાની કથા કહેવાય છે. આ પ્રકારે મૃષાવાદને વિપાક સાંભળી સર્વ ભવ્યજીવોએ તેને પરિહાર કરવા તત્પર થવું. તેમ થવાથી સર્વ પ્રકારની ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેને માટે આ પ્રમાણે ભાવના છે– " थोपि अलीय वयण जे न हु भासंति जीवियंतेवि । सच्चे चेवरयाणं तेसिं नमो सच साहूणं " ॥१॥ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી આત્મ પ્રબોધ “જેઓ જીવિતને અંત થાય તે પણ થોડું ખોટું પણ બેલે નહીં અને જેઓ સત્ય બોલવામાં તત્પર રહે, તેવા સર્વ સાધુઓને મારે નમસ્કાર છે.' ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. સ્થલ એવું અદત્તાદાન એટલે નહીં આપેલ વસ્તુનું ગ્રહણ કરવું, તેનાથી વિરામ પામવું, તે સ્થૂલ અદત્તાદાન વિરમણ નામે ત્રીજુ અણુવ્રત કહેવાય છે, તે સચિત્તાદિ સ્થલ વસ્તુની ચેરી ન કરવારૂપ છે. તેને માટે કહ્યું છે કે " तइय वयंमि वइजा, सचित्ताचित्त स्थूल चोरिजम् । तिणमाइ तणुअ तेणिय, मेसो पुण मोत्तुमसमत्थो" ॥१॥ ત્રીજા અણુવ્રતને વિષે સચિત્ત-અચિત્ત સ્થલ ચોરીને વર્જવું. કેમકે, તૃણ વગેરે સૂમ વસ્તુની ચોરીને મુકવાને તે અસમર્થ છે. (૧) સચિત્ત એટલે દ્વિપદ (મનુષ્ય) ચતુષ્પદાદિ અને અચિત્ત એટલે સુવર્ણ, રૂપું વગેરે. ઉપલક્ષણથી આભૂષણ, વસ્ત્ર વગેરેનું ગ્રહણ કરવું. તેનો સ્થલપણે ત્યાગ કરે. સ્થલપણે સ્થળ બુદ્ધિથી, ચારને વ્યપદેશ હેતુપણથી પણ જાણવો, તો પછી સૂકમની શી વાર્તા ? તે આ પ્રમાણે તૃણ-ઘાસની સળી, લેઢાની સળી, નદીનું જળ, વનના ફૂલ, છાંણા, ઇંધણ વગેરેની સૂક્ષ્મ ચોરીનો ત્યાગ કરવાને ગૃહસ્થ અસમર્થ છે, કારણ કે, તેવી વસ્તુઓ લીધા સિવાય ગાય વગેરેના નિર્વાહનો અભાવ થાય છે. તેવી સૂક્ષ્મ વસ્તુની ચોરીને ત્યાગ તે સૂક્ષ્મદષ્ટિવાળા પુરૂષો કરી શકે છે. તે સ્થલ ચેરી જેટલા પ્રકારે ત્યાગ કરવા યોગ્ય "नासीकयं निहिगय, पडियं वीसारियं ठिअं नहें । પર કહ્યું તો, નિઝaહ્યું છે વિનrણે” III થાપણ મૂકેલું, દાટેલું, પડી ગયેલું, વીસરાઈ ગયેલું, ધણું મરી જવાથી કઈ એ ગ્રહણ ન કરેલ તેથી નષ્ટ થયેલું—એવું પરિદ્રવ્ય હરણ કરી પોતાની સવ સંપત્તિને ઉત્પન્ન કરવાને સમર્થ એવો કયે પુરૂષ પિતાના પુણ્ય રૂપ દ્રવ્યને વિનાશ કરે ? કઈ પણ ન કરે. વળી તે પરદ્રવ્યને હરવાથી માત્ર ત્રીજા વ્રતને ભંગ થાય છે, એમ નથી પણ તેથી પહેલા વ્રતને પણ ભંગ થાય છે, તે વાત જણાવે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ , 6 4. जंपर ममत्ति जंप, तं तं जीवस्स बाहिरा पाणा | તિન મિનિ અત્રિ, ચાલુકો તો ન વિજ્જેજ્ડ ” ।। જે સચિત્ત-અચિત્તાદિ વસ્તુને માટે પ્રાણી એમ કહે કે, આ મારી વસ્તુ છે, તે વસ્તુ તે પ્રાણીના મહારના પ્રારૂપ છે. એટલે પ્રાણ આદ્ય અને આભ્યંતર–એમ બે પ્રકારના છે. જે શ્વાસાદિક તે આભ્યંતર પ્રાણ છે અને જે મમત્વના કારણરૂપ સુવર્ણાદિ તે માહ્ય પ્રાણ છે. તે ઉભય પ્રાણના નાશ કરવા એ પ્રાણના જ નાશ કર્યાં કહેવાય છે. બાહ્ય પ્રાણના નાશ પણ ઘણાં દુ:ખાનુ કારણ થઈ પડે છે. તે ઉપરથી દયાળુ શ્રાવક કે જેણે પહેલા ત્રત વડે પ્રાણી વધના પચ્ચક્ખાણ કરેલ છે, તેણે એક તૃણુ માત્ર પણ અદત્ત વસ્તુને ગ્રહણ કરવી ન જોઈએ. આ ગાથાનું એ રહસ્ય છે. જે પહેલા ગૃહસ્થને અદત્ત એવા તૃણ વગેરે ગ્રહણ કરવાની આજ્ઞા મુકી છે, તે માદિકને વિષે ધણી વગરના તૃણાદિકની અપેક્ષાએ છે. અહિં તેના જે નિષેધ છે; તે ધણીવાળા પદાર્થીની અપેક્ષાએ જાણી લેવું, ખીજાએ સ`ચય કરેલ તૃણાદિક ગ્રહણ કરવા નહીં. તે અદત્ત કહેવાય છે, તેને ગ્રહણ કરનાર ચાર વધ, અધનાદિ પ્રાપ્ત કરે છે, અને તેથી કુલની કીર્તિને કલંક લાગે છે; તેથી બીજાએ ગ્રહણ કરેલ તૃણાદિક અદત્તને ગૃહસ્થે ગ્રહણ કરવું નહીં. જે વિચાર રહિત ચિત્તવાળા પુરૂષ ચારી કરીને લક્ષ્મીની ઈચ્છા કરે છે, તેને આશ્રીને કહે છે– कुलकित्तिकलंककरं चोरि माकरेह कइयावि । इह वसणं पच्चरकं संदेहो अत्थलाभस्स ||१|| 66 काऊण चोरवित्ति, जे अबुहा अहिलसंति संपत्ति । विषभखणेण जीवियमिच्छता ते विणस्संति " ॥२॥ ૧૬૭ ચારી કુળની કીર્તિને કલકિત કરનારી છે, તેથી હે ભવ્ય ! તુ” કદિષણ ચારી કરીશ નહીં; કારણ કે તેથી આ ભવમાં કારાગૃહમાં નિવાસ, વધ, અધ અને હાથ, નાક તથા પગને કાપવા વગેરે ઘણાં દુઃખા પ્રત્યક્ષ આવી પડે છે અને તેમાં વળી પરદ્રવ્યની પ્રાપ્તિના સદેહ છે, એટલે તે મળે અથવા ન મળે તેવી શકા છે. (૧) જે મૂખ લાકા પરદ્રવ્યની ચારી કરીને સ`પત્તિની ઈચ્છા કરે છે, તે વિષનુ` ભક્ષણ કરી જીવવાની ઈચ્છા કરે છે, પણ તેઓ ઉલટા વિનાશને પામે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી આત્મ પ્રબંધ ઉપર કહેલા લક્ષણથી વ્યતિરેક રીતે ઉલટી રીતે) વનારાઓની પ્રશંસા કરે છે. " ते धन्ना सप्पुरिसा, जेसिं मणो पासिऊण पराभूई । ઇસા મૂર વિય, હવે સવg ગુરૂ” III જે પુરૂષ પારકી સંપત્તિને દેખી” તે સંપત્તિને લેવાથી તે વધ બંધાદિકનું કારણ થાય છે અને તેનાથી ઉભયલોકમાં પરાભવ થાય છે. એ સંકલ્પ કરે છે, તે પુરૂષોને ધન્ય છે. તેઓને પુણ્યવાન સમજવા. તેઓ પર સંપત્તિને પરાભવરૂપ જાણે એટલે તેનાથી સર્વદા દૂર રહે છે.” (૧) ચેરીના ફળો કહે છે. " वहबंधरोह मच्चू, चोरिजाउं हवंति इहलोए । नरय निवाय धणखय, दारिदाई च परलोए" ॥१॥ ચોરી કરવાથી વધ, બંધ, રાધ અને મૃત્યુ આલેકમાં થાય છે અને પરલોકમાં નરકમાં પાત, ધનનો ક્ષય અને દારિદ્ર વગેરે થાય છે. (૧) અહીં વધ એટલે લાકડી વગેરે પ્રહાર, બંધ એટલે દોરી સાંકળ વગેરેનું બંધન તથા રેહ એટલે કારગૃહમાં વાસ અને મૃત્યુ એટલે શિરચ્છેદનાદિક જાણવું. અદત્તાદાનના ત્યાગનું દૃષ્ટાંત સહિત ફળ આ પ્રમાણે છે "जं इत्थ जण पसंसाइ परभवे सुगइमाइ होइ फलो । __मुक्के अदत्तदाणे तं जायं नागदत्तस्स" ॥१॥ અદત્તાદાનનો ત્યાગ કરવાથી આ ભવમાં લોકોની પ્રશંસા અને પરભવમાં સુગતિ વગેરે ફળ પ્રાપ્ત થાય છે, તે અદત્તાદાનના ત્યાગથી નાગદત્તને શુભ ફળ પ્રાપ્ત થયું હતું. તે સ્વરૂપ તેની કથાથી જાણું લેવું. નાગદત્તની કથા. વારાણસીનગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તે નગરમાં ધનદત્ત નામે એક શેઠ રહેતો હતો. તે શેઠને ધનશ્રી નામે એક સ્ત્રી હતી. તેણીના ઉદરથી નાગદત્ત નામે એક પુત્ર ઉત્પન્ન થયો હતો. નાગદત્તને બાલ્યવયથી સદગુરુને યોગ થઈ આવ્યો. આથી તેણે જૈનધર્મને અંગીકાર કર્યો હતો. અનુક્રમે ગરુનો ઉપદેશ સાંભળી તે આ સંસાર ઉપરથી વિરક્ત થયો હતો. તેણે ગુરુ Page #188 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૬૯ પાસેથી અદત્તાદાન વિરમણ વ્રત ગ્રહણ કર્યું હતું. જો કે બીજા વ્રતો તેણે અંગીકાર કર્યા હતા, તથાપિ અદત્તાદાન વિરમણ વ્રતમાં તે વિશેષ ચુસ્ત હતો. એક દિવસે તે નગરના નગરશેઠની નાગવસુ નામની કન્યા જિનપૂજા કરવા માટે જિનાલયમાં જતી હતી. રસ્તામાં પેલો નાગદત્ત તેણની દૃષ્ટિએ પડ્યો. તેને જોતાં જ તે બાળા તેના રૂપમાં મોહિત થઈ ગઈ. તત્કાળ તેણીએ ચિતવ્યું કે, “મારે આ ભવમાં આ નાગદત્ત જ ભર્તાર થાઓ.” આ પ્રમાણે નિશ્ચય કરી તે બાળા પોતાને ઘેર આવી અને તે પિતાના ચિતિત અને પિતા પાસે નિવેદન કરાવ્યો. પોતાની પુત્રીને આવો નિશ્ચય જાણી તેણીને પિતા નાગદત્તના પિતાને ઘેર ગયે અને તેની આગળ પોતાની પુત્રીને અભિગ્રહ જણાવ્યું. તે શેઠે તે વાત માન્ય કરી. પછી નાગદત્ત કે જે આ સાંસારિક ભેગની ઇચ્છા રાખતો નથી તો પણ પિતાના આગ્રહથી તેને માન્ય કરવું પડયું; પછી નાગદત્તની સાથે તે નગરશેઠની પુત્રી નાગવસુનું વેવિશાળ-વિવાહ કરવામાં આવ્યો. તે પછી એવું બન્યું કે તે નગરના કેટવાળે એક વખતે નગરશેઠની કન્યાને જોઈ તે ઉપર મોહિત થઈ તેણે નગરશેઠની પાસે પોતાના માણસે મોકલી તે કન્યાની માગણી કરી, નગરશેઠે તેના માણસને કહ્યું કે, “કેટવાળને કહો કે, આ કન્યા ધનદત્ત શેઠના પુત્ર નાગદત્તને આપી દીધી છે. તેથી હવે બીજાને આપવા હું સમર્થ નથી. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે, “સત ન્યા ગીતે" કન્યા એકવાર જ અપાય છે. શેઠના આ વચનો તે માણસોએ કેટવાળને કહ્યા; તેથી કેટવાળ કપાયમાન થઈ ગયો. ત્યારથી તે નાગદત્તના છિદ્રોની ગષણા કરવા લાગ્યા. એક દિવસે રાજા એક અતિ ચપળ ઘડા ઉપર બેસી રયવાહી કરવા નીકળે. દેવગે રાજાના કાનમાંથી કુંડલ પડી ગયું. રાજા નગરમાં આવતાં તેને પિતાના કુડલની ખબર પડી એટલે તેણે પોલીસના માણસો દ્વારા આખા નગરમાં તે કંડલની ગષણ કરવા માંડી. પણ કોઈ સ્થળે કંડલનો પત્તો લાગ્યો નહિ. તે અવસરે નાગદત્ત જિનાલયમાં દર્શન કરવા જતો હતો. તેણે માર્ગમાં કુંડલ પડેલું જોયું. પોતે અદત્તાદાનના પચ્ચકખાણ કરેલા તેથી તેણે તે કુંડલ લીધું નહિ. તત્કાળ તે જિનાલયમાં જઈ પ્રભુની પૂજા કરી તેમની સમીપે કાયેત્સર્ગ કરીને રહ્યો. આ વખતે દેવગે ત્યાં પેલો કેટવાળ આવી ચડ્યો. પડેલું કુંડલ તેના જેવામાં આવ્યું. તે લઈ દેરાસરમાં ગયો. ત્યાં નાગદત્તને કાયોત્સગે રહેલો જે, લાગ આવેલો જાણું તે દુષ્ટ બુદ્ધિએ નાગદત્ત ઉપર કલંક ૨૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી આત્મ પ્રબંધ : લગાડવાને તે કું ડલ તેના કાનમાં પહેરાવી દીધું. અને પછી તેને ગાઢ અંધનથી બાંધી રાજાની પાસે હાજર કર્યાં. રાજાએ તેના કાનમાં પ્રત્યક્ષ કુંડલ બેઇ · આ ચેાર છે ’ એવા નિશ્ચય કરી તત્કાળ કાપ પામી તેનેા વધ કરવાના કાટવાલને હુકમ કર્યાં, કાટવાલ પેાતાની ધારણા સફળ થયેલી માની ખુશી થયા. પછી તે કાટવાલ નાગદત્તને ચારના જેવી વિડંબના કરતા માંધી શહેરમાં ફેરવવા લઈ ગયા, જ્યાં નગરશેઠની પુત્રી નાગવસુ પેાતાની હવેલીના ગાખમાં બેઠી હતી, તે ગેાખ નીચે થઈ નાગદત્તને કાઢવામાં આવ્યા. પેાતાના શુદ્ધ શ્રાવક ભર્તારની આવી અવસ્થા જોઈ હૃદયમાં ખેદ પામતી નાગવસુ માળા શ્રી જિનમતની લઘુતા નિવારવાને અને પેાતાના ભર્તારના સ`કટના નાશ કરવાને તત્કાળ બેઠી થઈ પેાતાના ગૃહ દેરાસરમાં આવી ત્યાં શાસનદેવીનુ સ્મરણ કરી “ જ્યારે આ અકાય નાશ પામશે ત્યારે હું કાયાત્સગ પારીશ ” એવી મનમાં ધારણા કરી તે માળા ધર્મધ્યાન ધરતી શ્રી જિનપ્રતિમા આગળ કાઉસ્સગ્ગ યાને ઊભી રહી. અહીં કાટવાલ નાગદત્તને લઈ સ્મશાન ભૂમિમાં આવ્યેા. ત્યાં તેને શૂળી ઉપર ચડાવ્યા, તેવામાં શૂળી ભાંગી ગઈ. પુનઃ ચડાવ્યા, ત્યારે પણ પાછી ભાંગી, એમ ત્રણવાર ભાંગી તા પણ નિર્દય કાટવાલે તેને પાછા ચડાવ્યા, તેવામાં શ્રી જૈનધર્માંના પ્રભાવથી શાસનસુરીએ કરેલી સહાય વડે તે શૂળીને ઠેકાણે એક સુ...દર સિંહાસન થઈ ગયુ.. પછી દુષ્ટ કાટવાલે તે નાગદત્ત ઉપર ખડ્ગના પ્રહાર કરવા માંડચા, તે તે પ્રહાર પુષ્પની માળા રૂપે પરિણમ્યા. આ દેખાવ જોઇ લેાકેા વિસ્મય પામી ગયા, તેમણે જઈને રાજાને આ ચમત્કારિક વૃત્તાંત કહ્યો. તે સાંભળી અતિ આશ્ચય પામેલા રાજા તે સ્થળે આવ્યા. ત્યાં તેણે નાગદત્તને સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા વિલેાક્યો. તેના અ°ગ ઉપર અનેક આભૂષણેા રહેલા લેવામાં આવ્યા. તત્કાળ રાજા પ્રસન્ન થઈ ગયા અને નાગદત્તની આગળ પેાતાને અપરાધ ખમાવી તેને માટા ગજેન્દ્ર ઉપર બેસાડી મહેાત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યેા, નાગદત્તને વિષે ધમના પ્રભાવ એઈ લેકે શ્રી જિનધની પ્રશંસા કરવા લાગ્યા. પેલી નાગવસુ તેવા આડંબરવાળા નાગદત્તને પેાતાની હવેલીના ગેાખ પાસે નીકળતા જોઈ ઘણી ખુશી થઇ અને તેણીએ ગ્રહણ કરેલા કાર્યાત્સગને પારી દીધા. તે વખતે કાટવાલે નાગદત્તની ઉપર ખાટુ દૂષણ આપ્યું. હતું. એવા નિશ્ચય થવાથી રાજા તેની ઉપર ઘણા રેષાતુર બની ગયા. તેણે કોટવાલનું સ દ્રવ્ય લઇ લીધુ' અને તેને જાનથી મારી નાખવાની આજ્ઞા કરી. આ સમયે Page #190 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૭૧ દયાને વિષે જેનું હદય તત્પર છે એવા નાગદત્તે રાજાને વિનંતી કરી તે કોટવાલને જીવતો રખાવ્યું. તે પછી નાગદત્ત પોતાને વિષે નાગવસુ કન્યાને તાત્વિક પ્રેમ જાણું માતા-પિતાએ કરેલા મહોત્સવપૂર્વક શુભલગ્ન તેણીને પરણ. તે પછી તેણીની સાથે ચિરકાળ પયત સાંસારિક સુખ ભેગવી અંતે સદ્દગુરુ સમીપે તેણે દીક્ષા ગ્રહણ કરી. તે સમ્યક્ પ્રકારે સંયમની આરાધના કરી સમાધિપૂવક કાળ કરી દેવ પદને પ્રાપ્ત થયો હતો. આ પ્રમાણે ત્રીજા અદત્તાદાનવિરમણવ્રતને વિષે નાગદત્તની કથા કહેવાય છે. તે ઉપરથી સર્વ ભવ્ય આત્માઓએ સર્વથા અદત્તાદાનનો ત્યાગ કરે. તે વ્રતની ભાવના આ પ્રમાણે છે-- “અવિક્તિગવં, ગતિસ્ત્રાર્થT૩ નિશ વિરાળ ! સતિષજમુત્તા, નમો તથા વ ા” પો. જેઓ અદત્તાદાનથી નિત્ય વિરામ્યા છે અને જેઓ તૃણ અને મણિ મોતીને તજી દેનારા છે એવા સર્વ સાધુઓને સદા નમસ્કાર છે.” (૧) ચોથું સ્થૂલ મૈથુન વિરમણ વ્રત. હવે ચોથું સ્થલથુન વિરમણવ્રત કહે છે. સ્થલ એવું મૈથુન એટલે સ્થલપણે કામસેવન, તેનાથી વિરામ પામવું, તે ચોથું સ્થૂલમૈથુન વિરમણવ્રત કહેવાય છે. અર્થાત્ પરસ્ત્રી વગેરેને ત્યાગ કરવારૂપ તે વ્રત છે તે આ પ્રમાણે “ોrfજય વેવિય, પારાવ ઘણુi | વિણ વધે, સારા બ્રિજ્ઞા” દારિક અને વૈકિય પરસ્ત્રીનું સેવન મૂકીને ગૃહસ્થ ચોથા વ્રતને વિષે સ્વદારા સંતેષને વ્રતને ગ્રહણ કરે છે.” (૧) અહીં ઔદારિક અને વૈક્રિય એવી પરની–પિતાનાથી જુદાની અર્થાત્ મનુષ્ય, તિય"ચ અને દેવતાની–મનુષ્યની પરણેલી અથવા ગ્રહણ કરેલી–રાખેલી વગેરે સ્ત્રીઓ તથા તિય"ચણી અને દેવીઓ, તેમનું સેવન, તેને ત્યાગ કરી ગૃહસ્થ ચોથા વ્રતને વિષે સ્વદારા સંતેષ અંગીકાર કરે એટલે પરસ્ત્રી તથા વેશ્યાને લઈ પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ થઈ રહે. અહીં પ્રશ્ન કરે છે કે, “શ્રાવકેને વૈરાદિ દોષને ઉત્પન્ન થવાને લીધે પદારાને સંસગ કર યુક્ત નથી; એ તે ઠીક, પણ જે બીજી સ્ત્રીઓ નદીના Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી આત્મ પ્રબોધ જળની પેઠે સવને સાધારણ હોય છે, તેમનો ઉપભેગ કરવામાં શું દોષ છે?” તેના ઉત્તરમાં ગુરુ કહે છે-“ એમ ન કહો. કારણ કે, તેવી સ્ત્રીનો ઉપભેગ પણ સર્વ દુરાચારેની શિક્ષાનું મૂળ હોવાથી આલેક તથા પરામાં મહા દુઃખનો હેતુ છે, તેથી તેને સર્વથા ત્યાગ કરવો યુક્ત છે. કહ્યું છે કે-- “વાંતિ મજુર વાં, હૃતિ ચંદ્રમવ શો .. તવિ ન વિસરાવ્યું, ને હું વિમુલાસા '' iા વેશ્યા સ્ત્રી સુલક્ષણ સ્ત્રીનાં જેવાં સાકર સાથે મળેલા દૂધની સમાન મધુર વચન બોલે છે. ચંદ્રમા જેવું સૌમ્યવદન દેખાડે છે, તો પણ એ નેહહીન વેશ્યાઓને વિશ્વાસ કરે નહિ.” (૧) “મા રાજ ગઢ મળે, વે સમજુઠ્ઠાવં ! सेवालबद्धपत्थर, सरिसं पडिणेण जाणिहसिं " ॥१॥ હે જીવ, તું વેશ્યાના હદયના મધુર આલાપને કોમલ ન જાણું, પણ સેવાળથી બાંધેલા પત્થરના જેવું કઠોર જાણ.” (૧) તે વેશ્યાઓના અનાસેવનને દષ્ટાંત પૂર્વક દેખાડે છે– “તદ ગMા ઉપર મ, સો કુછું રાણપુરા __मणसावि न माणिजा. दुरहिणि वेसाउ वेसाओ" ॥१॥ બે રાજપુત્રોએ પિતાના માતાપિતાના મરણને સાંભળીને મનમાં પણ વેશ્યાને દુષ્ટ અધ્યવસાયવાળી માની નહિ.” (૧) આ ગાથાનો આશય એવો છે કે કોઈ બે રાજપુત્રએ પોતાના માતાપિતાના મરણના ખબર સાંભળ્યા છે પણ તેમણે વેશ્યાને ખરાબ જાણી નહીં. ઉપલક્ષણથી પિતાની સ્તુતિ નિંદા અને દુઃખની પ્રાપ્તિ સાંભળીને વેશ્યાના દુષ્ટ અયવસાય માટે તેમના મનમાં કાંઈપણ આવ્યું નહિ. જ્યારે મનમાં પણ કાંઈ ન થયું તો પછી વચન અને કાયાની વાત શી કરવી ? તે બંને રાજપુત્રોનો વૃત્તાંત શાંતિનાથ ચરિત્રમાં આપેલ છે. આ બે રાજપુત્રોને વૃત્તાંત આ ભરતક્ષેત્રને વિષે રત્નપુર નામે એક નગર છે, તે નગરમાં સેળમાં તીર્થકરને જીવ હોવાથી મહાપ્રભાવિક શ્રીષેણ નામે રાજા હતા. તે અતિ અદભૂત સૌભાગ્ય અને ભાગ્યથી વિભૂષિત હતો. તેને અભિનંદિતા અને નંદિતા નામે Page #192 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૭૩ બે સ્ત્રીઓ હતી. તે બંને રાણુઓને બે કુમારે થયા હતા, તે બંને કુમારને ઉપાધ્યાય સમીપે ભણાવ્યા હતા પરંતુ ચિત્તના દુર્નિવાર્યપણાને લઈને અને કામદેવના દુર્જયપણાને લઈને તે બંને કુમારે ગુરુના શિક્ષણને નીરસ માની, પોતાની પ્રસિદ્ધિની અવગણના કરી અને લજજાના સમુદ્રનું ઉલ્લંઘન કરી તે નગરમાં રહેનારી અને રૂપથી દેવાંગનાને પણ જીતનારી એક અનંગસેના નામની ગણિકાને વિષે રક્ત થયા. આ વાતની જાણ થતાં તેના પિતાએ તે બંને કુમારોને એકતિ બેલાવી આ પ્રમાણે શિખામણ આપી. “હે, કુમાર ! તમે આ યૌવનવયમાં શું આચરણ કરે છે ? આના જેવું મહત્તાના ભંગનું બીજુ કોઈ કારણ નથી, કે જેથી પોતાની વિવાહિત પ્રેમવતી કુલીન સ્ત્રીઓનો ત્યાગ કરી સ્વાર્થી અને નિઃસ્નેહ એવી વેશ્યાને વિષે તમે પ્રીતિ બાંધો છો.” ઇત્યાદિ પિતાએ તેમણે શિખામણ આપી તો પણ તેમના મનમાં તેની કાંઈ પણ અસર થઈ નહીં. તેઓ ઉલ્ટા ચાબુકના પ્રહારને નહીં ગણનારા અશ્વની પેઠે તોફાની અને બંધન સ્થાન જેણે તેડી નાંખ્યું છે એવા મદોન્મત્ત હાથીની પેઠે સ્વેચ્છાથી વેશ્યાની સાથે વિશેષ વિલાસ કરવા લાગ્યા. એકવાર એવું બન્યું કે, તે બંને એક વેશ્યારૂપ વસ્તુના અભિલાષી હોવાથી તેમનામાં પરસ્પર દ્વેષ ઉત્પન્ન થઈ આવ્યા. તેઓ કટીબદ્ધ થઈ હાથમાં ખડગ લઈ જાણે વૈરી હોય તેમ નિલ જપણે કલહ કરવા લાગ્યા. આ ખબર રાજાના જાણવામાં આવ્યાથી તેના હૃદયમાં ઘણે પરિતાપ થઈ આવ્યું. તેણે તેમને સુધારવા માટે ઘણા ઉપાયો કર્યા પણ તેઓ જરાપણ સુધર્યા નહીં. જાણે અસાધ્ય વ્યાધિએ ગ્રસ્ત થયા હોય અથવા કોઈ પ્રબળ પિશાચે છન્યા હોય, તેમ બની ગયેલા તે કુમારને માટે સુધારવાના ઉપાયની અશક્યતા જાણે આખરે તે રાજાએ પોતાની બે રાણીઓ સાથે કાલકૂટ ઝેર ખાધું અને તેથી તેઓ ત્રણે મરણને શરણ થઈ ગયા. તે બંને કુમારે પરસ્પર યુદ્ધ કરતાં અને લોકોમાં નિદાતા મહાદુઃખના ભાજન થયા હતા. આ ઉપરથી ભવ્ય એ વેશ્યાનું વ્યસન કે જે દુઃખે ત્યજી શકાય તેવું છે, તેમ જાણી તે કરવું નહીં. ઉત્તમ શ્રાવકે પરસ્ત્રીને વિષે કાયને સંસગ ન કરવો જોઈએ. તેણે તો સદા સ્વદારા સંતોષના વ્રતમાં રહેવું જોઈએ. જો એમ કરવામાં ન આવે તો કામાંધપણાની પ્રાપ્તિ થાય છે અને તે કામાંધપણુ શ્રાવકને અનુચિત છે. તેને માટે કહ્યું છે કે,-- " काम कामंधेणं, न सावरण कयावि होयव्वं । તે ધળ ધરવારિરિ મંમિ શનિદ્ધી” Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી આત્મ પ્રબોધ “ કામ-વિષયના અભિલાષથી અંધની જેમ જેની વિવેકરૂપી દૃષ્ટિ નાશ પામી છે, તે કામાંધ કહેવાય છે. ઉત્તમ શ્રાવકે તેવા કામાંધ ન થવું જોઈએ. કામાંધપણાથી કામને વિષે લોલુપતાને લઈને ધર્મ, દેહ અને ધનને ક્ષય થાય છે.” (૧) આ પ્રમાણે કામાંધપણમાં દેષને જાણી ગૃહસ્થ પિતાની સ્ત્રીમાં પણ અત્યંત આસક્તિ ન રાખવી. આ શીલનું સ્વરૂપ પુરૂષને આશ્રીને કહેલું છે, હવે સ્ત્રીઓને આશ્રીને કહે છે- "जह नारीओ नराणां, तह ताण नरावि पासभूयाउ । ___ तम्हा नारीओ विहु, परपुरिसपसंग मुझंति" ॥१॥ આ લોકમાં સંયમરૂપ બાગમાં વિચરતા પુરૂષરૂપી મૃગોને સ્ત્રીઓ તેમની સદગતીમાં જવામાં વિઘરૂપ, પાશરૂપ થાય છે–તેવી રીતે સ્ત્રીઓ ને પુરૂષો પાશરૂપ થાય છે. કામદેવ ઉભય અંશે અવલંબીને રહેલ છે, એટલે સ્ત્રી તથા પુરૂષ બંનેમાં વ્યાપીને રહેલ છે, તેથી શીલના અભિલાષી પુરૂષે પરસ્ત્રીના સંગને વજે છે.” (૧) એવી રીતે સ્ત્રીઓ પણ પિતાના પતિ સિવાય અન્ય પુરૂષોની સાથે પ્રસંગ, ગુરૂવાર્તાલાપ, એકાંતવાસ મુખદન અને મમ્મન આલાપ વગેરે કામદીપક પરિચયના પરહરે છે. બ્રહ્મવ્રતનો આદર કરતી સ્ત્રીઓએ પોતાના ભર્તારને લઈને સામાન્ય રીતે બીજા પુરૂષ માત્રને ત્યાગ કરવો. હવે સુશીલ અને દુરશીલને અંતર બે ગાથાથી કહે છે – "ते सुर गिरिणोवि गुरु, जेसिं सीलेण निम्मलाबुद्धी । गयसीलगुणे पुण मुण, मणुए तणुए तिणाओ वि ॥१॥ वग्धाइया भयातु, दुट्ठाविजिआ न सीलवंताणं। ઉના છાણ નિધિ , સારંવાં દૃતિ જયસી” ૨. “જેમની બુદ્ધિ શીલગુણે કરીને નિર્મળ છે, તે પુરૂષો મેપવાથી પણ મોટા છે; કેમકે, મેરુપર્વતનું લક્ષ જનનું પ્રમાણ છે અને તે પુરૂષોના યશનું ત્રણ ભુવનને વિષે વ્યાપકપણું છે અને જે પુરૂષો શીલગુણે રહિત છે, તેઓ તૃણથી પણ વધુ છે. તૃણ લઘુ હોવાથી તેને વાયુ લઈ જાય છે અને તેથી તે પર્વત પાષાણ વગેરેમાં ખલના પામતું રહે છે અને કુશીલ પુરૂષ ઘણાં સંચિત Page #194 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૭૫ કરેલા દુષ્કૃત વડે ઘેરાયેલો હતો, આ ત્રણ ભુવનને વિષે ભમતે કઈ ઠેકાણે પણ સ્થિરતા પામતો નથી; તેથી કુશલ પુરૂષ તૃણથી પણ લઘુ છે. જે શીલવંત પુરૂષ છે, તેમને વાઘ આદિ શબ્દથી સર્ષ, અગ્નિ, પિશાચ વગેરે દુષ્ટ જીવ ભયના હેતુ થતા નથી; અર્થાત્ ભયના કરનારા થતા નથી, અને કુશીલ પુરૂષો છે, તેઓ-- “સર્વત્ર ગુરથી ધરા સ્વર્ય વર્ધિતા નિરતભાને પાદ સર્વત્ર શવિતા” . જે ધીર પુરૂષ છે, તેઓ સર્વત્ર પવિત્ર અને પિતાના સત્કમના બળથી ગર્વ ધરનારા હોય છે અને પાપી પુરૂષો તો કુકમને વિષે સદા તત્પર રહી સર્વત્ર શંકાવાળા હોય છે.” (૧) શીલવાળા પુરૂષને કઈ ઠેકાણેથી ભય ઉત્પન્ન થતો નથી. તેને માટે આ પ્રમાણે લખે છે – "जलणो वि जलं जलहिविगोपयं विसहराविरज्जूओ । સીજનુબળે મત્તા, જરિ વિમસિ” શીલવાળા પુરૂષોની આગળ અગ્નિ જળ થઈ જાય છે, સમઢ ખાબોચીયું થઈ જાય છે, સર્પ દોરડું થઈ જાય છે અને મદોન્મત્ત હાથી હરિના જે થઈ જાય છે.” (૧) એવી રીતે શીલના પ્રભાવથી સર્વ કષ્ટોને નાશ થાય, એમ કહ્યું, હવે શીલના પ્રભાવથી મનોવાંછિત લાભ થવાનું કહે છે. “वित्थरइजसंवढ्नुइ बलंच विलसंति विविह रिद्धीओ। सेवंति सुरा सिझंति मंतविजा य सीलेण" ॥१॥ શીલ પાળવાથી યશવિસ્તાર પામે છે, બળ વધે છે. અનેક પ્રકારની વૃદ્ધિને વિલાસ થાય છે. દેવતાઓ સેવા કરે છે અને મંત્ર તથા વિદ્યા સિદ્ધ થાય છે.” (૧) શીલ સવ બીજા અલંકારો કરતાં વિશેષ અલંકારરૂપ છે, તે દર્શાવે છે. ___ " किंमंडणे हि कजं, जइ सीलेण अलंकिओ देहो । कि मंडणे हि कजं, जइ सीले हुज संदेहो" ॥१॥ “શીલરૂપ આભૂષણથી દેહ અલંકૃત હોય તો પછી બીજા આભૂષણનું Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી આત્મ પ્રબોધ શું કામ છે? અને જે શીલરૂપી આભૂષણ ન હોય તે પછી બીજા આભૂષણ શા કામના છે? અહીં શિષ્ય શંકા કરે છે કે, “પુરૂષોને તો હૃદયનું દઢતાપણું હોવાથી શીલ હોઈ શકે પરંતુ સ્ત્રી જાતિનાં હૃદય તુચ્છ અને ચપલ હોવાથી તેમજ તેમનામાં પુરૂષને આધિન રહેવાપણું હોવાથી તેઓને શીલ શી રીતે રહી શકે ?" આ શંકાના સમાધાનમાં ગુરુ કહે છે કે, એવી શંકા કરવી અયુક્ત છે. કારણ કે, સર્વ સ્ત્રીઓ એક સ્વભાવવાળી હોતી નથી. સ્ત્રીઓમાં પણ ઘણી સ્ત્રીઓ સુશીલ ધર્મના અનુષ્ઠાનથી અને શાસ્ત્રના શ્રવણ કરવાથી શેનિક હોય છે, તેને માટે કહ્યું છે કે "नारिओ वि अणेगा सीलगुणेणं जयम्मि विखाया । जासिं चरित्तसवणे मुणिणो विमणेचमकंति" ॥१॥ “સુભદ્રા, સીતા, દ્રૌપદી આદિ અનેક સ્ત્રીએ શીલગુણ વડે આ જગતુમાં વિખ્યાત થયેલી છે. તેઓનાં ચરિત્ર સાંભળી મુનિઓ પણ પિતાના મનમાં ચમત્કાર પામી જાય છે.” (૧) તે વિષે આ પ્રમાણે કહ્યું છે – “જ્ઞા વૈમિ, સી, રાહુ ચંદ્ર પyવાળો. __कालत्तए वि जाओ, ताओ वि नमामि भावेण" ॥१॥ “આર્યા, બ્રાહ્મી, સંદરી રાજિમતી અને ચંદનબાળા, પ્રમુખ સતીઓ ત્રણ કાળને વિષે પણ શીલ ગુણથી ચલિત થઈ નથી, તે સતીઓને હું ભાવથી નમું છું.” (૧) આ જિનશાસનને વિષે જે કે ધર્મ પુરૂષથી ઉત્પન્ન થયેલે છે અને મોટામોટા ગ્રંથોના કર્તાઓ પણ પુરૂષ જ હોય છે. તેથી પુરૂષ જાતિનું પ્રધાનપણું છે. પરંતુ જે કાયર પુરૂષ છે, તેમને સ્ત્રીઓ પાશરૂપ છે, એવા વ્યવહાર નયનું અવલંબન કરીને પ્રાયઃ ઉત્કૃષ્ટ મુનિઓએ સ્ત્રીની નિદા કરેલી છે. તેને માટે કહ્યું છે કે, " सोअसरी दुरियदरी, कवडकुंडि महिलिआ किलेसकरी । वहर विरोअण अरणी, दुरखरखणी सुख पडिवखा" ॥१॥ સ્ત્રી શેકની સરિતા છે. પાપની ગુફા છે. કપટની કડી છે, કલેશની કરનારી છે. વૈર વિરેધ કરનારી છે, દુઃખની ખાણ છે અને સુખની પ્રતિપક્ષી છે.” Page #196 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૭૭ તથાપિ નિશ્ચયનયથી વિચાર કરતાં પુરૂષપણું અને સ્રીપણુ અને સ્તુતિ કે નિંદાના હેતુ નથી. કેમકે સુશીલતા અને દુઃશીલતાનુ' પુરૂષપણું અને સ્ત્રીપણું કારણભૂત છે. તેને માટે કહ્યું છે કે, 66 इत्थि वा पुरिसंवा निस्संकं नम सुसील गुणपुढं । इथि वा पुरिसं वा चयसु लहु सील पप्भठं " ॥१॥ સ્ત્રી અથવા પુરૂષ ગમે તે હાય, પણ શીલગુણ જેનામાં સ્પષ્ટ હાય, તેને નમસ્કાર થાએ. અને સ્રી અથવા પુરૂષ ગમે તે હાય પણ જો તે શીલગુણથી ભ્રષ્ટ હાય તા તેના ત્યાગ થાઓ, (૧) દુઃશીલતાનું ફળ શું છે? તે કહે “ પાંડુર્ત્ત સત્ત, ટોળા મવયાય વત્ત । ,, दुस्सीलया लयाए, इणमो कुसुमं फलं नरओ " ॥ १ ॥ 46 પાંડુરોગ—કાઢ, નપુ સકપણું', દુર્ભાગ્ય, કુરૂપ, અઆયુષ્ય અને નિમળતા એ દુઃશીલતા રૂપ લતાના પુષ્પા છે, અને નરક તેનુ ફળ છે,’” (૧) સુશીલતાનું ફળ શું છે ? તે કહે છે 46 છે आरोग्गं सोहग्गं, संघयणं रूव माउबल मउलं । अन्नं पि किं अदिजं, सीलव्वय कप्परुक्खस्स " ॥ १॥ * શીલવ્રતરૂપી કલ્પવૃક્ષ, આરેાગ્ય, સૌભાગ્ય, સયણરૂપ, આયુષ્ય, અને અતુલ મળ આપે છે. તેનાથી ખીજુ` અદેય શું છે ? અર્થાત્ સ હવે શીલવ્રતનુ દૃષ્ટાંતથી વન કરે છે— આપે છે,” " चालणी जलेए चंपा, जीए उग्घाडिअं कवाडतिअं । कस्स न हरेइ चित्तं, तीए चरिअं सुभद्दाए " ॥१॥ 64 જેણીએ ચાલણી વડે જળ કાઢીને ચ'પાનગરીના ત્રણ દરવાજા ઉઘાડ્યા હતા. તે સુભદ્રા સતીનું ચરિત્ર કેાના ચિત્તને ન હરે ! ” (૧) સુભદ્રાનુ` ચરિત્ર વસંતપુર નગરમાં જિનદાસ નામે એક શ્રાવક રહેતા હતા. તેને અત્યંત શીલગુણવાળી જિનમતી નામે સ્ત્રી હતી, તેમને સુભદ્રા નામે એક પુત્રી થઈ હતી. સુભદ્રા ખાળવયથી સમ્યક્ત્વ ધર્મને ધારણ કરનારી શ્રાવિકા થઈ હતી. તે ૩૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી આત્મ પ્રબોધ બળા ઘણું જ સ્વરૂપવતી હતી. આથી ઘણુ મિથ્યાત્વી વણિકેના પુત્રોએ તેણીના રૂપમાં મેહિત થઈ શ્રાવક જિનદાસ પાસે તેણીની માગણું કરવા માંડી તો પણ જેમ કાગડો ક્ષીરનું ભેજન ન પ્રાપ્ત કરે. તેમ મિથ્યાત્વીપણાને લઈને તેઓ તેણુને જિનદાસ પાસેથી પ્રાપ્ત કરી શક્યા નહીં. એક વખતે બુદ્ધિદાસ નામે એક બૌદ્ધ ધમ વણિક પુત્ર ચંપાનગરીમાંથી વેપાર કરવા વસંતપુરમાં આવ્યા. તે કઈ વ્યાપારને પ્રસંગે જિનદાસને ઘેર આવતાં સૌદયવતી સુભદ્રાને જોઈ તત્કાળ તેણે જિનદાસની પાસે પાણિગ્રહણ કરવા માટે સુભદ્રાની માગણું કરી. જિનદાસે તેને મિથ્યાત્વીપણાના કારણથી ના કહી. બુદ્ધિદાસ પછી તે કન્યા મેળવવાના ઈરાદાથી કપટી શ્રાવક થઈ કઈ વિચક્ષણ જૈનમુનિની સેવા કરવા લાગ્યો. તે અલ્પ સમયમાં તે મુનિ પાસેથી શ્રાવકના આચાર શીખી ગયો અને સાચા શ્રાવક જેવો બની ગયો. તેનામાં શ્રદ્ધા ન હતી, પણ તે નિરંતર દેવપૂજા, સાધુસેવા અને આવશ્યકાદિ ધર્મકૃત્ય કરવા લાગ્યા. આખરે બુદ્ધિદાસને શુદ્ધ શ્રાવક જાણી જિનદાસે પોતાની પુત્રી સુભદ્રા તેની સાથે પરણાવી. કપટી બુદ્ધિદાસ સુભદ્રાની સાથે વિષયભેગ ભેગવવા લાગે અને સુખે કાલ નિર્ગમન કરવા લાગે. એક વખતે જેણે વ્યાપારમાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું છે, એવા બુદ્ધિદાસે પિતાના દેશમાં જવા માટે પોતાના સસરા જિનદાસની રજા માગી તે વખતે જિનદાસે કહ્યું, “વત્સ! તમે સ્વદેશમાં જવાની ઈચ્છા રાખે છે, તે ઠીક છે. પરંતુ તમારા માતાપિતા વિપરીત ધમવાળા છે પાડા જેમ ઘોડાને ન સહન કરી શકે, તેમ મારી શ્રાવિકા પુત્રો સુભદ્રાને તેઓ કેમ સહન કરી શકશે? બુદ્ધિદાસે કહ્યું “ભદ્ર! તમે તે વિષેની ચિંતા રાખશો નહીં. હું તેમને જુદા ઘરમાં રાખીશ! પરંતુ મને સ્વદેશ જવાની આશા આપે.' સસરાએ કહ્યું, ખુશીથી જાઓ. ભાગમાં તમારું કલ્યાણ થાઓ.” સસરાની આજ્ઞા થતાં બુદ્ધિદાસ સુભદ્રા સાથે સ્થમાં બેસી ચંપાનગરી આવી પહોંચ્યા. પિતાની સ્ત્રી સુભદ્રા ને જુદા વાસગ્રહમાં રાખી પોતે માતાપિતાને ઘેર ગયો, અને તેમને આનંદથી મળે. તેણે પોતાને સર્વ વૃત્તાંત માતાપિતાને જણાવ્યું. પછી પોતાના કાર્યમાં તત્પર થઇ પોતાને ઘેર રહેવા લાગ્યું. સુભદ્રા જુદા ઘરમાં રહી નિષ્કપટ વૃત્તિ વડે અરિહંત પ્રભુને ધમ સેવતી હતી. પરંતુ તેણની સાસુ અને નણંદ તેણીનાં છિદ્ર જોયા કરતી હતી. Page #198 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૭૯ એક વખત એવું બન્યું કે, કેઈ જૈનમુનિ ભિક્ષાને માટે સુભદ્રાના વાસગ્રહમાં આવી ચાલ્યા ગયા. તે જોઈ બુદ્ધિદાસને તેની માતા અને બહેને કહ્યું કે, ભાઈ, તારી વહ કેઈ જૈનમુનિની સાથે રમે છે. બુદ્ધિદાસ બોલ્યો, “તમારે એવી જુઠી વાત કહેવી નહીં, કારણકે મારી સ્ત્રી કુલીન, જૈનધર્મમાં રક્ત અને સતી છે. તે કદિપણ કુશીલા થાય જ નહિ. તમે ધર્મની ઈષ્યાંથી આવો મિથ્યા આરોપ ચડાવી કહો છે, તમારે આવું અઘટિત ન બોલવું જોઈએ.” બુદ્ધિદાસનાં આવાં વચન સાંભળી સાસુ અને નણંદ તે સુભદ્રાના વિશેષ છિદ્રો જેવા લાગ્યા. એક વખતે કઈ જૈન મુનિ સુભદ્રાને ઘેર ભિક્ષા લેવાને આવ્યા. તેજ વખતે પવન વડે તેમના નેત્રમાં ઉડતું તરણું પડ્યું. તે સાધુમાં જિનકલ્પીપણું હતું, એટલે તેઓ શરીર સંસ્કારથી વિમુખ હતા. આથી તેમણે તે તરણને નેત્રમાંથી દૂર કર્યું નહિ. આ સમયે સુભદ્રા ભિક્ષા આપવા આવી. તે વખતે તેણીના જોવામાં આવ્યું કે મુનિના નેત્રમાં કાંઈક પીડા થાય છે. આથી તેણીએ ચાલાકીથી જિલ્લાના અગ્ર ભાગથી તે મુનિના નેત્રમાંથી તરણું લઈ લીધું. તેમ કરતાં તેણીના કપાળમાં કરેલું કુંકુમનું તિલક તે મુનિના લલાટ ઉપર ચોંટી ગયું. મુનિ ભિક્ષા લઈ તેણીના ઘરમાંથી બહાર નીકળ્યા, તે વખતે છિદ્ર જેનારી તેણીની સાસુએ પોતાના પુત્રને બોલાવી તે મુનિના લલાટનું તિલક પ્રત્યક્ષ તેવી નિશાની જોઈ બુદ્ધિદાસે માતાનું વચન કબૂલ કર્યું અને સુભદ્રના શીલ વિષે તેને શંકા થઈ ત્યારથી બુદ્ધિદાસ સુભદ્રાની ઉપર વિરક્ત થઈ ગયે. સતી સુભદ્રા પિતાના પતિને પોતાની ઉપર નિઃસ્નેહ જાણી મનમાં વિચાર કરવા લાગી. “અહા ! મારી ઉપર વૃથા દોષારોપ થયે. વળી મારા નિમિત્તે શ્રી જિનશાસનને પણ આ અપવાદ લાગે, માટે હવે મારૂં જીવિત નકામું છે. જીવિતનો ત્યાગ કરીને પણ હું આ મલિનતા દૂર કરૂં તે ઠીક.” આવું વિચારી સતી સુભદ્રાએ આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો. જ્યાં સુધી આ મારા અપવાદની મલિનતા દૂર ન થાય, ત્યાં સુધી હું કાત્સગને પારીશ નહીં.” આવો અભિગ્રહ લઈ તેણુએ જિનપૂજા કરી અને શાસનસુરીની મનમાં ધારણા કરી. સંધ્યાકાળે ઘરના એક ખૂણામાં કાર્યોત્સગ કરીને રહી. તેણુના સમ્મધ્યાનથી આકર્ષાએલી શાસન દેવીએ પ્રગટ થઈ સુભદ્રાને કહ્યું, “હે વસે હું તારા બેલાવવાથી આવી છે, માટે જે કાર્ય હોય તે કહે. તે વખતે સુભદ્રાદેવી તે દેવીના વાક્ય સાંભળી કાયોત્સગ પારી સહર્ષા થઈ દેવીને નમન કરી બોલી Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી આત્મ પ્રોધ 66 “ હે દેવી ! મારા નિમિત્ત શાસનને લાગેલુ' કલક દૂર કરો.” દેવી બોલ્યાવત્સે, તુ ખેદ કરીશ નહીં. તારુ કલંક દૂર કરવા માટે અને શ્રી જિનશાસનની પ્રભાવના વધારવા માટે પ્રાતઃકાલે સ શુભ થશે. તું નિશ્ચિત થઈ શયન કરી જા. આ પ્રમાણે કહી દેવી અદૃશ્ય થઈ ગયા. પછી સુભદ્રા નિશ્ચિત થઈ સુઈ ગઈ. પ્રાતઃકાલે તે જાગૃત થઈ દેવપૂજા, ગુરુપૂજા વગેરે આવશ્યક કરી પરવારી. (6 આ સમયે નગરના દરવાજા કે જે રાત્રે અધ કરેલા, તે ઉઘડી શકચા નહીં. રાજાના માણસાએ ઘણું કર્યુ”, પણ કાઈ રીતે દરવાજાના કમાડ઼ા ઉઘડતા ન હતા. આથી નગરના લોકો મુ`ઝાઈ ગયા. તેમનાં દ્વારા પશુએ ક્ષુધા અને તૃષાથી આકુળ-વ્યાકુળ થવા લાગ્યા. પેાતાની પ્રજાને માથે આવુ` ભારે દુઃખ થતું જોઇ રાજા હૃદયમાં આકુળ-વ્યાકુળ બની ગયા. રાજાએ વિચાયુ` કે, આ કાચ કાઇ દેવ તરફથી થયેલુ હાવુ. જોઇએ, આવુ' વિચારી રાજા પાતે પવિત્ર થઈ ધૂપદીપ કરી અંજલિ જોડી આ પ્રમાણે બેાલ્યા—“ હે દેવદાનવા, સાંભળેા. તમારામાંથી જે કાઈ મારી ઉપર કાપાયમાન થયા હાય ! તમે આ મારા ધૂપદીપથી પ્રસન્ન થાઓ.” રાજાના આ શબ્દોથી તત્કાળ આ પ્રમાણે આકાશવાણી પ્રગટ થઈ 66 जलमुद्धृत्य चालिन्याः कूपतस्तंतुबद्धया । काचिन्महासती पुर्याः कपाटांशुलुकैस्त्रिभिः ||१|| आच्छोटयति चेच्छीघ्रमुद्धतेऽखिला अपि । कपाटा द्वार देशस्था, नोचेन्नैव कदाचन મારા 17 યુવાન્ । “ જો કાઈ સતી સ્ત્રી કાચા સૂત્રના તંતુ વડે ચાળણી આંધી, તે વડે કૂવામાંથી જળ લઇ આ નગરીના દરવાજાને ત્રણ અજલિ છાંટે તેા નગર દ્વારના કમાડા ઉઘડી જશે. તે સિવાય કદિ પણ ઉઘડશે નહિ.” ૧–૨ આ પ્રમાણે આકાશવાણી સાંભળી રાજાએ સતી સ્ત્રીએને આજ્ઞા કરી એટલે નગરની ક્ષત્રિયાણીએ, બ્રાહ્મણીએ અને વણિક સ્ત્રીએ કૂવાને કાંઠે આવી ચાળણી વડે જળ ભરવા લાગી, પરંતુ કાચા સૂત્રના તંતુએ તૂટી જવા લાગ્યા, કેટલીએક ચાળણીએ કૂવામાં પડી કાઈનાથી તે કામ થઈ શકયુ નહિ. બધીએ વિલખી થઈ પાછી ચાલી ગઇ. અને હૃદયમાં અત્યંત ખેદ પામવા લાગી. આ વખતે વિનયવતી સુભદ્રા પેાતાની સાસુ પાસે આવી અને આ પ્રમાણે કહેવા લાગી— “ હે માતા, જે તમારી આજ્ઞા હોય તે હુ. કૂવામાંથી ચાળણી 66 Page #200 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ મ ૧૯૧ વડે જળ કાઢી આ નગરના દરવાજા ઉઘાડવાની ઈચ્છા રાખુ છુ.” સાસુએ ઉંચે સ્વરે કહ્યું, “અરે જૈનમુનિને સેવનારી, તારાથી એ કાય મનરો નહિ, તારૂ’ સતીપણું હુ... સારી રીતે જાણુ છું. - હવે ખીજા લેાકેાને જણાવવાનુ` શુ` કારણ છે ? મે` એકલીએ જાણ્યુ, એટલુ અસ છે, “ નગરની બધી સ્ત્રીએ જે દરવાજાને ઉઘાડવા સમ થઇ નથી. તેા હવે તુ શી રીતે થઇશ ”? સુભદ્રા ખેલી—“ માતા, તમે કહેા છે, તે યુક્ત છે, પણ હું' પ`ચની સાક્ષીએ મારા સતીપણાની પરીક્ષા કરી શકીશ. તમારે આ કાર્યમાં મને અટકાવવી નહીં,” આટલું કહી તે સતી સુભદ્રા, તેણીની સાસુ અને નણંદ હાસ્ય કરતી હતી, તે છતાં તત્કાલ સ્નાન કરવા ગઇ, સ્નાન કરી દેવગુરુને નમન કરી તે કૂવાને કાંઠે આવી. ત્યાં નવકારમ`ત્રપૂર્વક શાસનદેવીનું સ્મરણ કરી સૂર્ય સન્મુખ ઊભી રહી આ પ્રમાણે બેલી− જો હુ. જૈનધમ અને શીલરૂપ અલકારને ધરનારી હાઉં તે આ કાચે તાંતણે માંધેલી ચાળણી વડે કૂવામાંથી પાણી નીકળો. 46 આ પ્રમાણે કહી તે સતીએ કાચા તંતુએથી બાંધેલી ચાળણી કૂવામાં નાંખી અને તત્કાળ તેણીએ ચાળણીને જળ સાથે બહાર કાઢી, આ શીલનેા પ્રભાવ પ્રત્યક્ષ જોઈ રાજા વગેરે સર્વ સાન'દાશ્ચય થઈ ગયા. રાજા પેાતાના પરિવાર સાથે તે સતીની આગળ આવ્યેા અને આ પ્રમાણે મેલ્યા “ હે પ્રતિવ્રતા, હું સતી, આપ કૃપા કરી આ નગરના દરવાજા ઉઘાડા અને લેાકેાના સ’કટને દૂર કરો.’ પછી સતી સુભદ્રા નગરજનાથી વીંટાયેલી, વિકસ્વરનેત્ર તથા મુખવાળી અને બિરુદાવની ખેાલનારાઓ જેની આગળ જય જય શબ્દ કરી રહ્યા છે. એવી થઇ પ્રથમ નગરના દક્ષિણ દરવાજે આવી. ત્યાં નવકારમ ́ત્ર ખેલી તેણીએ જળની ત્રણ અ'જલિએ તે દરવાજા ઉપર છાંટી, એટલે જેમ જા'ગુલિમ`ત્રના જાપ વડે સના વિષથી આત્ત એવા નેત્રા ઉઘડી જાય તેમ નગરના દરવાજા ઉઘડી ગયા. તે વખતે આકાશમાર્ગ દુદુભિને નાદ થયા અને દેવતાઓએ જૈન ધમને આશ્રી જયધ્વનિ કર્યાં. આથી નગરના ઘણા જ આશ્ચય સાથે હર્ષિત થઈ ગયા. તે પછી સતી સુભદ્રાએ પશ્ચિમ અને ઉત્તર દિશાના દરવાજાએ તેવી રીતે ઉઘાડ્યા. પછી સુભદ્રાએ કહ્યું કે, “મે શ્રી જૈનધમ ના પસાયથી ત્રણ દરવાજા ઉધડચા છે. હવે આ નગરમાં જે કાઈ સ્રી સતીપણાના ગવ કરતી હાય તા તેણી આ ચાથેા દરવાજે ઉધારે. “આટલું કહી સતી સુભદ્રા પાછી વળી અને તેણીએ તે દરવાજો ઉઘાડચો નહીં. પછી ખીજી કાઇ સ્ત્રી પુરદ્વારને ઉધાડી શકી નહીં, તે ચંપાનગરીનું દ્વાર અદ્યાપિ અંધ જ રહેલું છે. એમ સભળાય છે. સતી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી આત્મ પ્રાધ સુભદ્રાનું આ ચરિત્ર જોઇ તેણની સાસુ અને નણંદ શ્યામમુખી થઈ ગઈ તેણીના પતિ બુદ્ધિદાસનું મુખ તો પોતાની સ્ત્રીનું આવું આદરભૂત શીલ જોઈ શરદબાતુના ચંદ્રની પેઠે દેદીપ્યમાન થઈ ગયું. નગરના લેકે તે સતીની સ્તવના કરવા લાગ્યા. રાજાએ અત્યંત હર્ષ પામી સતી સુભદ્રાને ઉત્તમ વસ્ત્રાલંકારે આપ્યા અને મોટા ઉત્સવથી તેણીને તેને ઘેર પહોંચાડી. પછી તે મહાસતીના પ્રતિબંધથી રાજા વિગેરે સર્વ લોકોએ જૈનધર્મનો અંગીકાર કર્યો. સર્વે તે સતીની સ્તવના કરતાં પિતપતાને ઘેર ચાલ્યા ગયા. પાછળથી સુભદ્રાને સસરાના કુટુંબે ઘણે પશ્ચાતાપ કર્યો. પછી તેઓ એ સતીની સમીપે જઈ જૈનધર્મને અંગીકાર કર્યો. સતી સુભદ્રાને સ્વામી બુદ્ધિદાસ કે જે કપટી શ્રાવક હતો, તે પછી સત્ય શ્રાવક બની ગયે. અને સત્યપ્રેમથી સુભદ્રા સાથે રહી સુખે કાલ નિર્ગમન કરવા લાગ્યા. તે બંને દંપતી ગૃહસ્થ ધર્મ પાળી અંતે સંયમને આરાધી-સદ્ગતિના ભાજન થયા હતા. એવી રીતે ચોથા વ્રત ઉપર સતી સુભદ્રાની કથા કહેવાય છે. આ પ્રકારે શીલ વ્રતનું માહાત્મય સાંભળી બીજાપણ ભવ્યજનોએ આદરપૂર્વક શીલત્રત પાળવાને તત્પર થવું. તેની ભાવના આ પ્રમાણે છે – " चिंतेअव्वं च नमो, तेसि तिविहेण जेहिअबभं । चत्तं अहम्ममूलं, मूलं भवगम्भवासाणं " ॥१॥ જેમણે મન, વચન અને કાયા–એ ત્રણ પ્રકારે અધર્મનું અને આ સંસારમાં ગર્ભાવાસનું મૂળરૂપ એવું અબ્રહ્મચર્ય છોડી દીધું છે, તેમને નમસ્કાર હો.”! પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત સ્થલ એવા પરિગ્રહનું પરિમાણ કરી બાકીનાથી વિરામ પામવું, એ પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણવ્રત કહેવાય છે. જેમ કે, "गेही गिद्धि मणतं, परिहरिय परिग्गहे नवविहंमि । - पंचमवए पमाण, करेज इच्छाणुमाणेणं" ॥१॥ પાંચમા સ્થલ પરિગ્રહ વિરતિ નામના વ્રતને વિષે ગૃહસ્થ અનંત ગૃદ્ધિ-ઇષણાનો ત્યાગ કરી નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરે છે આટલું મારે મેકળું છે, એવી અવધિ કરે છે. (૧) Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ દ્વિતીય પ્રકાશ પરિગ્રહના નવ પ્રકાર આ પ્રમાણે છે. (૧) ક્ષેત્ર, (૨) વાસ્તુ, (૩) હિરણ્ય, (૪) સુવણ, (૫) ધન, (૬) ધાન્ય, (૭) દ્વિપદ, (૮) ચતુષ્પદ અને (૯) કુષ્ય-એવા નવ પ્રકાર છે. તેમાં પહેલું ક્ષેત્ર તે ત્રણ પ્રકારનું છે. (૧) સેતુક્ષેત્ર (૨) કેતુક્ષેત્ર અને (૩) ઉભયક્ષેત્ર. જે રેટ પ્રમુખના જળથી સિંચાય તે સેતુક્ષેત્ર કહેવાય છે, જે આકાશના પાણીથી સિંચાય તે તુક્ષેત્ર કહેવાય છે અને જે બંનેના પાણીથી સિંચાય તે ઉભયક્ષેત્ર કહેવાય છે. વાસ્તુ એટલે ઘર, હાટ, ગામ, નગર વગેરે. તેમાં ઘર ત્રણ પ્રકારનું છે. (૧) ખાત, (૨) ઉચ્છિત અને (૩) તદુભાય. જે ભૂમિગ્રહ–ભેંયરાદિ ગ્રહ તે ખાતગ્રહ કહેવાય છે. જે મહેલ, હવેલી વગેરે તે ઉચિસ્કૃત ગ્રહ કહેવાય છે અને જે ભેંયરા ઉપર રહેલ મહેલ વગેરે તે તદુભય ગ્રહ કહેવાય છે. હિરણ્ય એટલે એનું, રૂપું જે પ્રસિદ્ધ છે તે, ધન એટલે ગણિમ વગેરે ચાર પ્રકારનું છે તે. સોપારી, જાયફળ વગેરે જે ગણી શકાય અથવા ગણુને વેચી શકાય, તે ગણિમ ધન કહેવાય છે. કંકુ, ગેળ વગેરે જખી શકાય અથવા જખીને વેચી શકાય, તે ધરિમ ધન કહેવાય છે. ઘત, લવણાદિ જે માપી શકાય અથવા માપીને વેચી શકાય, તે મેય ધન કહેવાય છે. અને વસ્ત્ર, રત્ન વગેરે જે પરીક્ષા કરીને લેવાય તે પરીક્ષ્ય ધન કહેવાય છે. ધાન્ય એટલે ચોખા, ડાંગર વગેરે સત્તર પ્રકારનું કહેવાય છે. કઈ ગ્રંથાંતરમાં તેના ચોવીશ પ્રકાર પણ કહેલા છે. સત્તર પ્રકારના ધાન્યને માટે આ પ્રમાણે લખે છે. “ત્રાદિસ્થ મા. જો માપ વધવા બાવા ચિંગુ દ્રવદાર શાસિરઢવાડ” किंच कलाय कुलत्थौ शण सप्त दशापि सर्व धान्यानि । ૧. ડાંગર, ૨. જવ, ૩. મસૂર ૪. ગધૂમ, ૫. મગ, ૬, અડદ, ૭. તલ, ૮. ચણ, ૯, અણવ, ૧૦. કાંચ, ૧૧. કેદ્રવા, ૧૨, મઠ, ૧૩. શાલ, ૧૪. ચોળા, ૧૫. કળથી, ૧૬. શણ અને ૧૭. આઢક, એ સત્તર પ્રકારના ધાન્ય કહેવાય છે. (૧) દ્વિપદ એટલે સ્ત્રી, દાસ, દાસી, મેના, પિપટ વગેરે. અને ચતુષ્પદ એટલે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી આત્મ પ્રબંધ ગાય, ભેંસ, ઊંટ વગેરે જાણવા. કુષ્ય એટલે શયન, આસન, રથ, ગાડાં, હળ, માટીનાં ઠામ, થાળ, કાળા વગેરે ઘરનો ઉપકરણે. અહિં શંકા કરે છે કે, એ ઉપર કહેલા પદાર્થોનું શી રીતે પરિમાણ કરવું ? તેના ઉત્તરમાં કહે છે કે, પોતાની ઇચ્છા-કલ્પને પ્રમાણે તેમનું પરિમાણ થાય છે. કહેવાનો આશય એ છે કે, જે ઇચ્છાની નિવૃત્તિ થાય તે નિયમ કરતી વખતે જેટલે પરિગ્રહ સત્તામાં રહેલો છે, એટલે તે સમયે જે પરિગ્રહ પિતાની પાસે વિદ્યમાન છે. તેનાથી ઓછું પ્રમાણ કરવું. અને પછી વધેલું દ્રવ્ય ધર્મકાર્યમાં જોડી દેવું. અથવા સત્તાનુમાને કરીને છતાં પ્રમાણે છેવટ નિયમ ગ્રહણ કરશે. તે ઉપર આનંદાદિ શ્રાવકોના દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે. જે કદિ ગૃહસ્થ ઈચ્છા નિરોધ ન કરી શકે તો જે હોય તે કરતાં બમણું કે ગણું મેકળું રાખીને બાકી જે શેષ રહે તેને નિયમ કરે. અહિં કોઈ શંકા કરશે કે, “આ છતાં પરિગ્રહનો નિષેધ કરીને જે વ્રતનું અંગીકાર કરવાપણું છે, તે મરૂદેશની વાપીકાના જલને સ્નાનની જેમ કેને હાસ્યનું સ્થાન નહીં થાય” ? તે શંકાના સમાધાનમાં કહેવાનું કે, ભાગ્યને કાલાંતરે કરીને ઈચ્છા પ્રમાણે ક્ષેત્રાદિ સંપદાના પણ અધિક આરંભનું થવા પણું છે અને કદિ સંપદા ન હોય પણ ઈચ્છા અનંતી હોય છે, તેને નિધિ કરવા માટે વ્રતને અંગીકાર કરવા તે સફળ છે. તેને માટે કહ્યું છે કે “if મિત્રપુણે, અમિષમતા રિતો ! Hવ વનિ કોઇ, અપરિમિકમાત મુવ” | પરિમિત પરિગ્રહને સેવત અને અપરિમિત અનંતને પરિહાર કરતો પુરૂષ આ લેકનો પાર પામે છે અને અપરિમિત અનંત સુખને પામે છે.” (૧) અહીં પ્રશ્ન કરે છે કે, ઇચ્છા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત કરતાં ઈચ્છા પિતાની મેળે શાંત પામે છે જ; તો પછી આ પરિગ્રહ પરિમાણ કરવાનું શું કારણ છે? ભૂજન કરવાથી ક્ષુધા એની મેળે સમાઈ જાય છે જ. તેના ઉત્તરમાં કહેવાનું કે, એમ નથી; કારણ કે પરિપૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત થતાં પણ ઈચ્છાની અતૃપ્તિ જ છે. તેને માટે કહ્યું છે કે – “કરું છું દ્ધિ, સોહો વિવzા વદુગો . लहिऊण दारुभारं, किं अग्गी कहविविज्झाइ" ॥१॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૮૫ જેમ જેમ ઋદ્ધિ પ્રાપ્ત થતી જાય છે, તેમ તેમ તેભ બહુ વૃદ્ધિ પામે છે. અગ્નિ લાકડાનો સમૂહ પ્રાપ્ત કરીને બુઝી જતો નથી, પણ ઉલટ વૃદ્ધિ પામે છે. પરિગ્રહ સકલેશેનું મૂળ છે, તે દર્શાવે છે. " सेवति पहुं लंघति सायरं सायरं भमंति भुवं । विवरं विसति निविसंति पिउवणे परिग्हे निरया" ॥१॥ દ્રવ્યાદિ સંચયને વિષે એકાગ્ર ચિત્તવાળા પ્રાણીઓ ધનના સ્વામીની સેવા કરે છે, સમુદ્રનું ઉલ્લંઘન કરે છે, આદરપૂર્વક પૃથ્વીમાં ભટકે છે, સિદ્ધરસ વગેરેને માટે પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે. અને મંત્રાદિકની સિદ્ધિને માટે સ્મશાનમાં વસે છે. આવા પ્રકાર પરિગ્રહ દુઃખનો હેતરૂપ છે.” (૧) એવા પરિગ્રહને દુઃખનો હેતુ જાણી, તેનાથી સંતોષ રાખવો સારો છે. સંતોષી મનુષ્ય નિર્ધન હોય તો પણ ઈંદ્રાદિકના સુખને અનુભવે છે. તેને માટે " संतोसगुणेण अकिंचणोवि इंदाइअसुहं लहइ । इंदस्स वि रिद्धि पाविऊण ऊणो चिय अतुट्ठो” ॥१॥ નિધન પણ સંતોષના ગુણ વડે ઈંદ્રાદિકના સુખને અનુભવે છે અને અસંતેષી પ્રાણુ ઈંદ્રની સમૃદ્ધિને પણ પામીને ઊણે રહે છે–અતૃપ્ત રહે છે.” (૧) અસંતાથી મનુષ્યને ઈન્દ્રના સુખો મળે તો પણ સંતોષ વળતો નથી, એટલે તેના કરતાં પણ વધારે સુખની ઈચ્છા કરે છે. ઉપર કહેલા સ્વરૂપવાળા પરિગ્રહ પ્રમાણમાં સંતોષનું મૂળ વિવેક છે, એ વાત દૃષ્ટાંતથી દેખાડે છે. વિવેઃ ગુજળનિહિતો નિજો ! સતપાદિમુળ , પ્રાથતે નદિ તે વિના ” Hu વિવેક સદ્દગુણોની શ્રેણીનું કારણ છે, એમ જિનેશ્વરએ કહેલું છે, તે વિવેક વિના સંતેષાદિ ગુણ બીજે કોઈ સ્થળે પણ પ્રાપ્ત થતું નથી.” ૧ વિવેક પ્રગટ થવાથી સર્વ સદગુણ પિતાની મેળે આવી તે ભવ્ય પુરૂષના શરીરમાં ધનની જેમ આશ્રય કરે છે, તેને માટે કહ્યું છે કે, “ગ્રામ વિવા, ગુરુ સf શમનાઃ | મેવાશ્રયદિ, મામાનું અથા ધન” | ૨ | Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આ શ્લાકના અથ ઉપર કહેવામાં આવ્યેા છે. આ વિષે વિશેષ અ શ્રી આત્મ પ્રાધ ધન નામના શેઠના વૃત્તાંતથી જાણવા, ધન શેઠની થા ** કાઇ એક નગરમાં “ શ્રીપતિ” નામે એક માટા ધનવાન્ શેઠ રહેતા હતેા. તેને “ધન ” નામે એક પુત્ર હતા. તેને પિતાએ એક મેટા ધનાઢ્ય શેઠની પુત્રીની સાથે પરણાવ્યા. એક વખતે આચાર્યના સર્વાં ગુણાથી અલંકૃત એવા * સામાચાય ” નામે એક આચાય તે નગરમાં આવી ચચા. તેમને વંદના કરવા માટે નગરના ઘણા લેાકેા સાથે તે શ્રીપતિ શેઠ પણ ગયા. આચાય ભગવાને સ ધર્મની દેશના આપી. તે દેશનામાં પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ વિશેષપણે વર્ણવી બતાખ્યું. દેશનાને અંતે જેને વિવેક ઉત્પન્ન થયા છે, એવા શ્રીપતિ કે તે સૂરિની પાસે તે વ્રત ગ્રહણ કર્યુ. ખીજા પણ શ્રાવકાએ વિવિધ પ્રકારના નિયમેા ગ્રહણ કર્યાં. તે પછી સર્વે ગુરુ મહારાજને નમીને પેાતાના ઘરે ચાલ્યા ગયા. તે પછી શ્રીતિ શેઠે પાતાના નિયમિત કરેલા દ્રવ્યથી વધારે રહેલા દ્રવ્યને ધાર્મિક સ્થાનમાં વાપરવા નિશ્ચય કર્યો. શ્રી અરિહત ચૈત્યના નિર્માણનુ` માઢુ ફળ જાણી એક મેાટુ' જિનાલય કરાવ્યુ, તે જિનચૈત્યમાં શુભ મુર્તીમાં ઉત્તમ પરિવાર સાથે તેણે શ્રી જિનેન્દ્રની પ્રતિમાનુ` સ્થાપન કર્યું", તે પછી તે શ્રીતિ શેઠ તે ચૈત્યમાં નિરતર જિનપૂજા કરતાં અને સત્પાત્રને દાન આપતાં અનુક્રમે પેાતાના કાલ નિમન કરતા હતા. આયુષ્ય પૂર્ણ થતાં તે શેઠ શુભ ધ્યાનવડે કાળ કરી સદ્દતિને પ્રાપ્ત થયા.. તે પછી સ્વજનાએ એકઠા મળી તેના પુત્ર ધનને તેના સ્થાન ઉપર સ્થાપિત કર્યાં, ધન શેઠ લાભગ્રસ્ત અને નિવિવેકી હતા. તેણે આ પ્રમાણે ચિંતવ્યુ་~ અરે મારા પિતા ગાંડા થઈ ગયા હતા, તેથી તેણે ઘણુ દ્રવ્ય ખર્ચી નાંખ્યુ છે. આવા ચૈત્ય અનાવવામાં દ્રવ્યને વ્યય કરવા, તે બ્ય છે, હવે હુ· મૂલ દ્રવ્ય ( મુડી ) ના વ્યંચના કારણેાને અટકાવી નવું દ્રવ્ય ઉત્પન્ન કરવાને ઉજમાલ થાઊં ” આ પ્રકારે ચિતવી તે ધન શેઠે પેાતાના નિવાસગૃહ સિવાય બીજા ઘર અને હાટ વગેરે સ્થાને વેચી નાંખ્યા અને દાસ, દાસી વગેરે જે ઉપક વર્ગ હતા, તેને વિસર્જન કરી નાંખ્યા, તે સિવાય ચૈત્ય પૂજા તથા પ્રભાવનાદિક બધાં ધનૃત્યોને પણ ત્યાગ કરી દીધા. પછી પેતે એકલા જીણુ વસ્તી પહેરી ખભે કાળા લઇ ગોળ પ્રમુખ લઈ વેચવા માટે ગામેગામ ફેરી કરવા લાગ્યા. 46 Page #206 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૮૭ ભોજન વખતે તે માત્ર તેલ મિશ્રિત જુની કળથી પ્રમુખ નીરસ આહાર કરવા લાગે. ધનશેઠની આવી કૃપણ સ્થિતિ જોઈ તેની કુલવતી અને શીલવતી સ્ત્રી હૃદયમાં ખેદ પામવા લાગી. તેણીએ તેને ઘણી હિતશિક્ષા આપી પરંતુ તે લેભાદિકથી ગ્રસ્ત હતા, એટલે તેનાં વચનને અ૫ અંશે પણ માનતે નહીં. આવી રીતે કેટલાક સમય વીત્યા પછી પિલા આચાર્ય મહારાજ તે જ સ્થળે પુનઃ આવી ચડયા. ભવ્ય છે તેમને વંદના કરવા માટે આવવા લાગ્યા. આચાર્ય મહારાજે તેમને દેશના આપી. તે આચાર્યો શ્રીપતિ શેઠની સ્થિતિ અને પ્રવૃત્તિ વિષે લોકોને પુછયું. તે લેકોએ કહ્યું, “સ્વામી, શ્રીપતિ શેઠ કાલધર્મને પામે છે. હાલ તેનો “ધન” નામનો પુત્ર વિદ્યમાન છે. તે ઘણો લેભાભિભૂત થઈ ગયો છે. નિર્વિકપણે તે જિનપૂજાદિ સર્વ ધર્મકૃ છેડી પશુની જેમ ફેગટ કાળ ગુમાવે છે.” તે શ્રાવક લેકે આ પ્રમાણે તે ધનશેઠની સ્થિતિનું ખ્યાન કરતા હતા, તેવામાં ખભા ઉપર કોથળા લઈ મલિન વેષવાળે તે ધન શેઠ કઈ ગામ તરફ ઉતાવળે જતો દૃષ્ટિએ પડશે. તે વખતે શ્રાવકોએ કહ્યું, “સ્વામી જુઓ, આ શ્રીપતિને પુત્ર ધન શેઠ જાય છે.” ગુરુ મહારાજ તે ધનની એવી સ્થિતિ જોઈ, તેને ઉપકાર કરવાને માટે પિતાની પાસે બેઠેલા એક શ્રાવકને મેકલી તેને લાવ્યા. ધન ગુરુની સમીપે આવ્યું નહીં. તે તેજ ઠેકાણે ઉભા રહી બોલ્યા, “ભાઈ હું દ્રવ્યને અથ છું. મારે ગુરુની સાથે કાંઈ કામ નથી.” ધનના આ શબ્દો સાંભળી આચાર્ય મહારાજ કેટલાએક લાભ ઘારીને પિતે ત્યાં ગયા અને બોલ્યા, “ભાઈ, તું શ્રીપતિ શેઠને પુત્ર છે, તારા જેવાને આવી રીતે ધમકાર્યની વિમુખતા ઘટતી નથી. કદિ તારાથી કઈ નવું ધર્મકાર્ય ન બની શકે તે કાંઈ નહીં; પણ તારા પિતાએ કરાવેલા જિનચૈત્યમાં રહેલ પ્રભુની પ્રતિમાનું મુખકમલ જોઇ તે પછી તારે ભોજન કરવું, એવો નિયમ તું અંગીકાર કર.” ગુરુનાં આ વચનો સાંભળી, તે ધન બેલ્યો. “મહારાજ, હું મારા કાર્યમાંથી અત્યારે ભ્રષ્ટ થાઉં છું, માટે હાલ મને છેડી ઘો. પરંતુ આજથી પછી તમારે કહેલે નિયમ મારે પ્રમાણ છે.” આ પ્રમાણે કહી તે ધન પોતાના ધર્મકાર્યમાં પ્રવર્યો અને આચાર્ય ભગવાન ત્યાંથી વિહાર કરીને બીજે સ્થાને ચાલ્યા ગયા. ત્યારથી કોઈ શુભ કામના ઉદયથી તે શેઠ નિરંતર પ્રભુનું મુખકમલ જોયા પછી ભેજન કરતો હતો. તેની સ્ત્રી પોતાના પતિની આ પ્રવૃત્તિ જોઈ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી આત્મ પ્રબોધ ખુશ થતી હતી. તેણી ધારતી હતી કે, આવા લુબ્ધ પુરુષના હૃદયમાં આવે શુભ ભાવ ઉત્પન્ન થયો છે. તેથી જણાય છે કે, આ પુરુષનો કોઈ શુભેદય થશે. એક વખત એવું બન્યું કે, લેભી ધન ગામડે ફેરી કરી બપોરે મેડ આવ્યા. તે ઉતાવળમાં પ્રભુના મુખકમલનું દશન ભુલી ગયો, અને તરત ભજન કરવા બેઠો, તે વખતે તેને યાદ આવ્યું કે, “ અરે ! મેં હજુ દેવદર્શન કર્યા નથી. માટે જઈને સત્વર કરી આવું.” આવું વિચારી તે તત્કાલ બેડો થયો અને જિનચૈત્યમાં આવી પ્રભુના દર્શન કરવા લાગ્યા. તેવામાં ચૈત્યની અંદર “હે ધન, માગ, માગ,” એ દવનિ પ્રગટ થયો. આ શબ્દ સાંભળી ધન ચારે તરફ જેવા લાગે, પણ તે શબ્દ કહેનાર કોઈ માણસ તેના જવામાં આવ્યું નહીં. આથી તેના મનમાં અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થયું. તે વખતે તે ધને આ પ્રણાણે કહ્યું. “તમે જે બોલે છે, તે કોણ છે?” પુનઃ આ પ્રમાણે ધ્વનિ થયો. “હું આ ચૈત્યનો અધિષ્ઠાયક અને શ્રી અરિહંત ભગવાનનો ઉપાસક દેવતા છું. તને તારા નિયમમાં દઢ હુ તુષ્યમાન થયો છું, માટે તું વાંછિત વર માંગ.ધન બેલ્યો--“હું મારી સ્ત્રીને પુછીને માગીશ.” આ પ્રમાણે કહી ધન પિતાને ઘેર આવ્યો અને તેણે પોતાની સ્ત્રીને તે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભલી તેની વિવેકી સ્ત્રીએ વિચાર કર્યો કે, “ઘરમાં દ્રવ્યની કાંઈ ન્યૂનતા નથી, પણ આ મારા પતિમાં વિવેકની ખામી છે. જે તેનામાં વિવેક આવે તો પછી સર્વ કાર્યની સિદ્ધિ થશે.” આવું વિચારી તે સ્ત્રીએ ધનને કહ્યું, “સ્વામી, તમે સત્વર તે દેવ પાસે જાઓ અને તેમની પાસે વિવેક માગો.' સ્ત્રીનું આ વચન માન્ય કરી તે ધનશેઠ કોથળા ફેરવત ચૈત્યમાં આવ્યું. અને ઊંચે સ્વરે બેલ્યો, “હે દેવ, જો તમે મારી ઉપર તુષ્ટ થઇ મને વર આપવા ઇચ્છતા હો તો મને વિવેક આપે.' તેનાં આ વચનો સાંભળી અને તેનાં દુષ્કર્મનો ક્ષય જાણું દેવતાએ કહ્યું, “હે ધન, સર્વ પ્રકારની જડતાને નાશ કરનારૂં વિવેકરૂપી રત્ન હું તને આપું છું. હવે તું ઘેર જા.” તે પછી ધન વિવેકનું વરદાન પ્રાપ્ત કરી પિોતાને ઘેર આવી ભજન કરવા બેઠો. તે વખતે તેની સ્ત્રીએ તેલથી મિશ્રિત એવું કળથીનું અન્ન તેની આગળ લાવીને મુક્યું. તે જોઈ ધન વિવેકવાન થઈ બોલ્યો, “અરે ! આપણા સદ્ધિવાલા ઘરમાં આવું દુષ્ટ ભેજન કેમ? ' સ્ત્રીએ કહ્યું, “સ્વામી, તમે જેવું અન્ન લાવી આપે છે, તે હું રાંધી આપું છું.” પછી તેણે ઘરમાં નજર કરી તેવામાં સ્થાને સ્થાને વિવિધ જંતુઓના જાળાથી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ દ્વિતીય પ્રકાશ ભરેલું તેવું અન્ન અને બીજા હલકા પદાર્થો તેને જોવામાં આવ્યા. દારિદ્રથી ભરપૂર એવો પોતાના ઘરનો દેખાવ જોઈ ધન પોતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા, “અરે ! મને અજ્ઞાનીને ધિક્કાર છે. મેં આવું આચરણ કરી મારા કુળને લજવ્યું. કાંઈ પણ ધમકૃત્ય કર્યું નહીં. આટલા દિવસે નકામા ફેગટ ગુમાવ્યા. હવે હું ઉત્તમ વ્યવહારને વિષે ઉદ્યમાન થાઉં તો વધારે સારૂં.” આ પ્રમાણે ચિતવી તેણે પૂર્વે વેચી દીધેલાં ઘર, હાટ વગેરે પાછા ખરીદી લીધાં, અને સર્વ ઉપજીવક વર્ગને પાછે બોલાવ્યો. પિતાના પિતાના સમયની જે વ્યવસ્થા હતી, તેવી વ્યવસ્થા કરી દીધી. પછી પોતાના પિતાએ કરાવેલા ચૈત્યનો અને બીજા પણ ચેનો વિશેષપણે પૂજા પ્રભાવનાદિ ઉત્સવ કર્યો અને વમાન પરિણામથી બીજા દાનાદિક કૃત્યો કરવા માંડ્યા. ગુરુના યોગથી પરિગ્રહ પરિમાણનું વ્રત લઈ તેણે વધારાનું દ્રવ્ય સર્વ ધાર્મિક કાર્યોમાં વાપરવા માંડયું અને અનુક્રમે તે બીજા ત્રતાના નિયમો લેવામાં પણ ઉદ્યત થયો. આથી ધનરશેઠ નગરના મહાજન પ્રમુખ લોકોમાં માનનીય થઈ પડશે. અને ઉત્તમ પ્રકારની યશ લક્ષ્મીને પ્રાપ્ત થયા. એવી રીતે વતી તે ધન શેઠ ચિરકાલ શ્રાવક ધર્મને પાળી છેવટે સદ્દગતિને ભાજન બન્યા હતે. આ પ્રમાણે પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રત ઉપર તે ધન શેઠની કથા કહેવાય છે. બીજા પણ ભવ્ય પ્રાણીઓએ હૃદયમાં વિવેકને ધારણ કરી પરિગ્રહ પરિમાણ કરવામાં ઉદ્યમવંત થવું અને લોભાદિકનો ત્યાગ કર કે જેથી ઉભયલોકમાં મનવાંછિત સમૃદ્ધિની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ઉપર આ પ્રમાણે ભાવના છે – "जह जह अणाणवसा. धणधनपग्ग्गिहं बहु कुणसि । तह तह लहु निमजसि, भवे भवे भारियतरिव्य ।। १ ।। जह जह अप्पो लोभो, जह जह अप्पो परिग्गहारंभो । तह तह सुहं पवढ्इ, धम्मस्स य होइ संसिद्धि ।। २ ॥ तम्हा परिग्गहं उ-ज्झिऊण मूलमिह सव्वपावाणं । ઘમ્મર ઘમા, મા વાત '' | ૩ || હે ભવિ, જેમ જેમ તું અજ્ઞાનના વિશથી ધન તથા ધાન્યનો પરિગ્રહ કરે છે, તેમ તેમ જાણે અતિ ભારથી ભરેલ હો, તેમ તું ભવભવને વિષે બે છે. જેમ જેમ થોડે લેભ હોય છે, અને જેમ જેમ પરિગ્રહનો આરંભ અલ્પ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી આત્મ પ્રબોધ હોય છે, તેમ તેમ પરિગ્રહનું સુખ વધે છે અને ધર્મની સિદ્ધિ થાય છે. તેથી પરિગ્રહ સર્વ પાપનું મૂળ છે એમ ધર્મના આચરણમાં પ્રવીણ એવા મન વડે વિચારી તેને ત્યાગ કર. ૧-૨-૩ એવી રીતે પાંચમું વ્રત કહેવામાં આવ્યું. આ વ્રત મહાવ્રતની અપેક્ષાએ લઘુ-નાના છે, તેથી તે અણુવ્રત કહેવાય છે. ત્રણ ગુણવતે. આ વ્રતો અણુવ્રતના ગુણ (ઉપકાર)ને માટે વતે છે, તેથી તે ગુણવ્રત કહેવાય છે, તે ગુણત્રતા દિશિ પરિમાણ વગેરેથી હિંસાના નિષેધ કરનાર હોવાથી અણુવ્રતોને ઉપકારક છે. પહેલું દિપિરિમાણુ ગુણવત. જે સર્વ પ્રાણુઓથી સર્વ ભવમાં ઊર્ધ્વ, અધો અને તિયમ્ દિશામાં ગમન આશ્રીને પરિમાણ કરવામાં આવે છે તે પહેલું દિપરિમાણ ગુણવ્રત કહેવાય છે. તેની અંદર “મારે દરેક દિશામાં આટલી ભૂમિ આક્રમણ કરવી, તે કરતાં વધારે કરવી નહીં” એવો નિયમ લેવાય છે. અહિં કઈ શંકા કરે કે, દિપિરિમાણ વ્રત લેવાથી શું લાભ થાય છે? તેના ઉત્તરમાં કહેવાનું છે, તે દિક્ષરિમાણ વ્રત લેવાથી લાભને નિગ્રહ થાય છે અને તે મોટા ગુણના લાભને સંભવ છે. તેને માટે આગમમાં કહેલું છે. 'भुवणक्कमणसमत्थे, लोभसमुद्देवि सप्पमाणंसि । कुणइ दिसापरिमाणं, सुसावओ सेउबंधं व' ॥ १ ॥ આ ત્રણ ભુવનને આક્રમણ કરવાને સમર્થ એવા લેભરૂપી સમુદ્રને વિષે ગતિ કરતો એ શ્રાવક દિશાપરિમાણ રૂપ સેતુના બંધને કરે છે.” ૧ એટલે નિયમિત કરેલા ક્ષેત્રથી બાહેર મોટા લાભની પ્રાપ્તિ હોય, તે પણ તે ત્યાં જતો નથી, તેથી આ દિશા પરિમાણવ્રતથી તેટલો લેભનો નિગ્રહ થાય છે. તે વિષે વ્યતિરેકથી દષ્ટાંત કહે છે. 'करुणा वल्ली बीयं, जइ कुव्वंतो दिसासु परिमाणं । राया असोगचंदो, तो नरए नेव निवडतो' ॥ १ ॥ દયારૂપે વલીના બીજ સમાન એવું તે દિશિપરિમાણ વ્રત કર્યું હતું Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ દ્વિતીય પ્રકાશ તે રાજા અશેકચંદ્ર નરકમાં પડત નહીં.'! ૧ અર્થા–તપાવેલા લોઢાના ગેળા જેવા ગૃહસ્થ આ પૃથ્વીમંડલ પર ભ્રમણ કરવાના નિષેધ કરવારૂપ આ વ્રતવડે ગૃહસ્થ એવી ભાવના કરવી કે, આ દિશિપરિમાણ વ્રત દયારૂપ વેલડીનું બીજ છે. રાજા અશોકચંદ્રની કથા. ચંપાનગરીમાં શ્રેણિક રાજાને પુત્ર અશચંદ્ર નામે રાજા હતા. જ્યારે તેનો જન્મ થયો, ત્યારે તેની માતાને દુઃસ્વપ્ન આવવાથી, તેણીએ તે પુત્રને બહાર મૂકેલો, તેવામાં એક કુકડીએ આવી તેની આંગલી કરડી ખાધી હતી. આથી તે રાજા કેણિકના નામથી પણ ઓળખાતો હતો. એક વખતે શ્રી વીરપ્રભુ તે ચંપાનગરીમાં સમેસર્યા. તે સમયે જંગમ કલ્પવૃક્ષ સમાન તે પ્રભુનું આગમન સાંભલી રાજા અશોકચંદ્ર મોટા ઉત્સવ સાથે તેમને વંદના કરવાને ગયો. વીરપ્રભુએ ધર્મદેશના આપી. દેશના સમાપ્ત થયા પછી અશોકચંદ્ર પ્રભુને આ પ્રમાણે પૂછયું, “હે સ્વામી ! જેણે ભેગને ત્યાગ કર્યો નથી, એ ચક્રવર્તી મૃત્યુ પામીને કઈ ગતિમાં જાય છે?' પ્રભુ બેલ્યા, “તેવો ચક્રવતી પ્રાયે કરીને સાતમી નરકે જાય છે. અહિં પ્રાય શબ્દ ગ્રહણ કરવાથી ચક્રવર્તીની સાતે નરકની ગતિ સમજવી, એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. રાજા અશચંદ્ર પુનઃ પુછયું, “ત્યારે શું મારે પણ સાતમી નારકીએ જવું પડશે?' સ્વામીએ કહ્યું, “રાજા તું ચક્રવર્તી નથી, તેથી તારે સાતમી નરકની ગતિ કયાંથી હોય ? તું તો છઠી નરકે જવાને છું.” રાજા કેણિક પિતાને ચક્રવર્તી માનતો હતો, તેથી તે બોલ્યા, “સ્વામી, હું ચકવર્તી નથી, એમ મનાય? કારણ કે, મારી સેના એટલી બધી છે કે, જે લાખે હાથી, અશ્વ, રથ અને કેટીગમે સુભટથી આખા જગતને સંહાર કરવાને સમર્થ છે. તેમજ ઘણું સંબોધન (ખલાં), દ્રોણમુખ પાટણ, ખેટક કર્બટ, નગરાદિ અને ખાણ મને દાણ આપનારા છે. તેમજ વ્યાપારના કરે. અક્ષય નિધાનો પણ મારા તાબામાં છે. મારો પ્રતાપ ઘણે ભયંકર છે; તે સર્વ શત્રુ વર્ગને આક્રમીને રહેલો છે. મારે શું ઓછું છે કે જેથી મારામાં ચક્રવર્તીપણું ન હોય ? રાજાનાં આ વચનો સાંભળી પ્રભુ બોલ્યા, “રાજનું, એટલી સમૃદ્ધિ હોય તેથી શું થયું? ચકાદિક વૈદ રત્ન સિવાય ચક્રવર્તીપણું કદિપણ હેતું નથી.” પ્રભુના આવાં વચન સાંભળી રાજા અશચંદ્ર ત્યાંથી Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી આત્મ પ્રબોધ ઉઠીને પોતાને સ્થાને ગયે. અને ત્યાં જઈ લેહ વગેરેના સાત એકેદ્રિય રત્નો બનાવ્યા. પિતાની પદ્માવતી સ્ત્રી ઉપર સ્ત્રીરત્નની કલ્પના કરી. પોતાના પટ્ટહાથીને ગજરત્ન ઠરાવ્યું. બાકીના રત્નો પણ એવી રીતે બનાવી દીધા. પછી તે પોતાની મોટી સેના લઈ પૂર્વાદિ દિશા તરફ અનુક્રમે ફરવા નિકળે. તે મોટા સૈન્યથી પરિવૃત્ત થઈ વૈતાદ્યપર્વતની તિમિશ્રા–ગુહા આગળ આવ્યા. ત્યાં તેણે બનાવટી દંડરત્નથી તાડના કરી પણ તે ગુહાનાં દ્વાર ઉઘડ્યાં નહીં. તે વખતે તે ગુહાનો દ્વારપાલ કૃતમાલ દેવ અત્યંત કે ધાતુર બની ત્યાં પ્રગટ થયો અને બોલ્યો, અરે ! નહીં પ્રાર્થના કરવા લાયક એવો તું પ્રાર્થના કરનાર કોણ છે? અહિંથી ચાલ્યો જા. બંખારા ખાઈ કાનની શા માટે કદથના કરે છે?' કેણિક રાજાએ કહ્યું, “હું ભરતક્ષેત્રને વિષે અશચંદ્ર નામે ચક્રવતી થયો છું તેથી તું આ ગુહાનું દ્વાર સત્વર ઉઘાડ.' દેવ હાસ્ય કરીને બોલ્યા, અરે કણિક ! આ ભરતક્ષેત્રને વિષે બાર ચક્રવર્તી થાય છે, તે બધા થઈ ગયા છે. તેથી તું ચક્રવર્તી નથી પણ કોઈ ચકવાલો લાગે છે.’ અશોકચંદ્ર બેલ્યો, “દેવ, તને ખબર નથી, હું મારા પુણ્યના બલથી તેરમો ચક્રવર્તી થયો છું. માટે તું દ્વાર ઉઘાડ અને વિલંબ કરી મને ખેદ ન પમાડ. અશેકચંદ્રનાં આવાં આગ્રહી વચન સાંભળી અને જાણે તેનામાં ભૂતને આવેશ થયે હોય તેમ જાણી તે ધાતુર બની ગયો. તત્કાલ તેનામાંથી જાજ્વલ્યમાન અગ્નિની છાયા પ્રગટ થઈ અને તેથી તેણે દગ્ધ કરી છઠી નરકને અતિથિ કરી દીધો હતો. આ પ્રમાણે અશોકચંદ્રની કથા કહેવાય છે. આ વૃત્તાંત સાંભળી બીજા ભવ્ય મનુષ્યોએ દિશિપરિમાણ વ્રતનો અનાદર ન કરવો. જે તે વ્રતને અનાદર કરવામાં આવે તો અશેચંદ્રની જેમ આ લોકના કષ્ટને પામી પરભવમાં નરકની પીડા ભેગવે છે. તેથી તે વ્રતને ગ્રહણ કરવામાં આળસ કરવી નહીં. તેની ભાવના આ પ્રમાણે છે. ‘चिंतेअव्वं च नामो, साहणं जे सया निरारंभा । बिहरंति विप्पमुक्का, गामागर मंडिअं वसुहं' ॥ १ ॥ જેઓ હંમેશા આરંભ રહિત અને મુક્ત થઈ ગ્રામ, આકર (ખાણ)થી મંડિત એવી આ પૃથ્વીમાં વિહાર કરે છે, તેવા સાધુઓને નમસ્કાર હો, એમ ચિતવવું.” ૧ આ પ્રમાણે છ દિશિ પરિમાણ નામે પહેલું ગુણવ્રત છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ દ્વિતીય પ્રકાશ ભગોપભેગ પ્રમાણ નામે બીજુ ગુણવત. - જે પદાર્થો એક વખત ભગવાય તે ભાગ એટલે ભેજન, પુષ્પ વગેરે. અને જે વારંવાર ભેગવાય તે ઉપભેગ, એટલે સ્ત્રી, વસ્ત્ર, આભૂષણ વગેરે. તેનું પરિમાણ કરવાથી જે વ્રત લેવાય તે “ભેગે પગ પરિમાણ” નામે બીજે ગુણવ્રત કહેવાય છે. તે વ્રત ભોજનથી અને કમથી- એ બે પ્રકારે છે. તે વિષે કહ્યું છે કે, 'भोयण कम्मेहिं उहा, बीयं भोगोवभोग माणवयं । भोयणओ सावजं, उसग्गेणं परिहरेइ' ॥ १ ॥ 'तह अतरंतो वजड़, बहु सावजाइएस भुजाई बावीसं अन्नाइवि, जहारिहं नाय जिणधम्मो' ॥ २ ॥ બીજુ ભેગે પગ પરિમાણ વ્રત ભેજનથી અને કર્મથી એમ બે પ્રકારે છે. તેમાં ભેજનથી શ્રાવક ઉત્સગ માગે કરી (મુખ્ય વૃત્તિઓ કરી) સાવદ્ય (સચિત્ત અનેષણય) ભેજ્યને પરિહરે છે. અને એ તેને પરિહરવાની અશક્તિ હોય તે એકલા સચિત્તને જ પરિહરે છે. [તે ગાથામાં કહ્યું નથી, તે પણ જાણી લેવું ] તથાપિ અશક્ત છતાં પણ જિનધર્મને જાણનાર શ્રાવક બહુ સાવધ એવા બાવીશ અભક્ષ્યને પરિહરે છે” ૧-૨ તે બાવીશ અભક્ષ્યોનાં નામ. 'पंचुंबरि महविगई, १०हिम, ११ विस १.२ करगेअ १३सव्वमट्टीअ १४राईभोअणगंचिय, १५बहुवीज १:अणंत १७संधाणं ॥ १ ॥ १८घोलवडय १८वायगंण, २०अमुणियनामाणि फुल्लफलयाणि । २१तुज्छफलं २२चलिअरसं, वजइ भुजइ बावीस' ॥ २ ॥ પાંચ ઊંબરા, એટલે ઊંબરે, પીપળાની પડી, વડ, વૃક્ષ, કાકોદુબરિકા, પાંચના ફળ જે મશકના આકારવાળા અને બહુ જીવોથી ભરેલા હોય છે, તેથી તે વર્જવા. તથા મધ, માંસ, મધ અને માખણ–એ ચાર વિગય ( વિકૃતિ) તે ઘતાદિકની અપેક્ષાએ મહાવિકારના હેતુરૂપ હોવાથી વર્જવી. તેમ વળી તે કર અયવસાયના હેતુરૂપ છે, અને તેની અંદર તત્કાળ તેના જેવા વર્ણવાળા જીવો ઉત્પન્ન થઈ જાય છે, તેથી તે વજેવા ગ્ય છે. તેને માટે કહ્યું છે કે, ૨૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી આત્મ પ્રાધ 'मजं महुमि मंसो, न वणीयमि चउत्थए चेव । ઉન્નત્તિ બાવા, તબ્બળ તથ જંતુળો ।। । 9 · મદ્ય, મધુ, માંસ અને માખણ તે ચારમાં તેના જેવા વર્ણવાળા અસંખ્યાતા જ તુઆ ઉત્પન્ન થાય છે.’ ૧ તેમ હિમ, વિષ, કરા, માટી, અને રાત્રિભાજન તે પ્રસિદ્ધ છે. તેએમાં હિમ, કરા, માટીને વિષે ઘણા જ્વાની ઉત્પત્તિને સભવ છે. અને વિષ તે પેાતાનેજ ઉપઘાત કરનારૂ અને મહામેાહનું ઉત્પાદક છે. રાત્રિભાજનમાં ઘણા જ્વાના સ`પાત થવાનેા સભવ છે. અને તેથી તે આ ભવ તથા પરભવ સંબંધી બહુ દાષાથી દૂષિત હેાવાથી વજ્રનીય છે. મસક ( ધમણ )ને વિષે મગની પેઠે અગણિત બીજ રહેલા હાય તે બહુબીજ કહેવાય છે. પેપા વગેરે બહુબીજ છે, તેના દરેક ખીજમાં જીવાનુ... ઉપમદન થવાના સ`ભવ છે. જે મ્લેચ્છ ક‘દાદિક તે અન'તકાય છે. તેના મત્રીશ ભેદ છે. તેની અંદર પણ અનંત જ્વાની ઉત્પત્તિ છે. સધાન––એટલે બાળ અથાણું. તેમાં પણ બહુ જીવની વ્યાપ્તિ છે. ધેાલવડા એટલે કાચી છાશ, દહીં અને દાળના વડા, તેને મિશ્ર કરીને મનાવવામાં આવે છે. તે વિદળરૂપ છે. તેમાં સૂક્ષ્મ ત્રસવાની ઉત્પત્તિ છે, તે કેવલિંગમ્ય છે, તેને માટે બૃહત્કલ્પસૂત્રમાં કહ્યું છે, 4 जह मुग्ग मास पमुहं विदलं कच्चमि गोरसे पडइ | તા તમ નીવ્રુત્તિ, મળતિ દૃિ તિવિઘ્ન વર્' ।। ? ।। ‘મગ, અડદ, પ્રમુખ કાચા ગેરસ (દહીં છાસ)માં પડે તેને વિદળ કહે છે, તેમાં ત્રસવની ઉત્પત્તિ છે એમ પ્રભુ કહે છે, * ૧ વૃતાંક—એટલે રીંગણાદિક, તે પ્રસિદ્ છે. તે બહુબીજ છે. તેનુ' અતિશય લાક વિરૂદ્ધપણુ છે, તેમાં બહુ જીવમયપણું છે. વળી તે ઘણી નિદ્રા કરનાર તથા કામને ઉદ્દીપન કરનારા દેાષના હેતુરૂપ છે, માટે વવા યેાગ્ય છે, પેાતાથી કે પરથી જેમનું નામ જણાય નહીં, તેવા અજાણ્યાં ફૂલ તથા ફળ વવા; કારણ કે તેની અંદર વાના ઉપઘાત રહેલા છે. તેમ જે ભક્ષણ કરવાથી તૃપ્તિ અલ્પ થાય છે અને તેનેા આર.ભ માટેા હોય, તે તુચ્છ ફળ કહેવાય છે, તે ગંગેટક, સીંગાડા પ્રમુખ કમળ ફળા જાણવા. તેથી અનદંડના સ‘ભવ છે, એટલે થાડા આરભથી શ્રાવકને ગૃહવ્યવહાર ચલાવતાં અનંદંડ હોતા નથી. ચલિત રસ એટલે સડી ગયેલ દુધી ધાન્ય, (કુગી Page #214 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૯૫ વળી ગયેલુ. હેાવાથી) તે અન ́તકાય કહેવાય છે. માટે વવા યાગ્ય છે. સુખડી પ્રમુખ કાળ ઉપરાંત રહેલ હાય તે તથા સડી ગયેલા દાણા કે જેમના વ અને ગંધાદિક બદલાઈ ગયા હોય તે કુત્સિત અન્ન કહેવાય છે. આ પ્રમાણે આ આવીશ અભા કહેલા છે. પરંતુ તેટલા આવીશ જ અભક્ષ્ય છે, એમ ન સમજવું; કારણ કે ઉપલક્ષણથી ખીજા પણ અભક્ષ્ય કહેવાય છે, જેમકે, જેને બે દિવસ ઉલ્લંધન થઈ ગયા હૈાય. રાંધેલા ચેાખાએ કરી વ્યાપ્ત એવુ. દહીં તથા પત્ર પુષ્પાદિ, જે બહુસાવદ્ય હેાય તે વવા. અપસાવદ્ય હોય તે પણ તેને નિયમ કરવા, જેમકે, મારે આટલા પ્રમાણ આદનાદિ જમવા. • તેવી રીતે ચિત્તની અત્યંત સૃદ્ધિ-લેાલુપતા, ઉન્માદ તથા અપવાદ વગેરેને ઉત્પન્ન કરનારાં વસ્ત્ર, આભૂષણ અને વાહનાદિક વવા, અને બાકીનાનુ' પ્રમાણ કરવું'. પ્રમાણમાં વિરતિની પરિણતિ એટલે વિરતિ કરવાના પરિણામ હોય છે, માટે પરિમાણ અવશ્ય કરવું. અહીં કેટલાએક અજ્ઞાની લેાકેા કહે છે કે, આ સ’સારમાં શરીર જ સારરૂપ છે, માટે તે શરીરને જેમ તેમ પાપવુ' જોઈએ. તેમાં ભય અભક્ષ્યની કલ્પના શા માટે કરવી ?’ આ સબંધે તેમને કહેવાનુ` કે, તે ખરેખરા મૂર્ખ જ છે. કારણ કે, આ શરીરને બહુ પ્રકારે પાષણ કરવામાં આવે, તે પણ તે શરીરનું અસારછુ' જ હોય છે; તેથી તેવા અસાર શરીરને અર્થે વિવેકી પુરુષાએ અભક્ષ્ય ભક્ષણ કરવું નહીં, તેને માટે કહ્યુ છે કે- • આ શરીર અતિ પાષણ કર્યાં છતાં પણ અંતે નઠારા મિત્રની પેઠે વિનાશ પામી જાય છે, તેથી તેવા શરીરને માટે સાવધ ભાગવવાનું પાપ કાણુ આચરે ? ” ૧ હવે દૃષ્ટાંત સહિત આ વ્રત લીધાનુ ફળ દેખાડે છે. 6 अ पोसिपि विडइ, अंते एअं कुमित्तमिव देहं । सावज भुज पावं, को तस्स कए समायरइ ' ॥ १ ॥ 6 6 માંસાદિકને નિયમ બુદ્ધિમાન્ મનુષ્ય પ્રાણના ત્યાગ સુધી પણ પાલન કરે તે પરલાકમાં વ'કચૂલની પેઠે દેવલાકના સુખને પામે છે.’ ૧ मसाइणं नियमं धीमं पाणच्चए वि पालतो । પાવરમિસ્રોઇ, મુમોર્યંચુહોવ ' । । Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વચૂલની કથા. આ ભરતક્ષેત્રને વિષે વિમલ નામે રાજા હતા. તેને સુમ`ગલા નામે સ્ત્રી હતી. બન્ને દંપતીથી બે સંતાનેા ઉત્પન્ન થયાં. તેમાં પુષ્પસૂલ નામેએક પુત્ર અને પુષ્પચૂલા નામે એક પુત્રી હતી. તે બંને અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયાં. રાજકુમાર પુષ્પસૂલને એક સુ...દર રાજકન્યા સાથે પરણાવ્યેા. રાજકન્યા પુષ્પચૂલાને કાઈ ઉત્તમ રાજકુમારની સાથે પરણાવી. રાજકન્યા પુષ્પચૂલા વિવાહિત થયા પછી થાડાજ વખતમાં વિધવા થઈ. આથી રાજા વિમલ અને સુમ ગલા રાણી ઘણા જ દુ:ખી થઈ ગયાં. વિધવા થયેલી પુષ્પચૂલા તેના ભાઈ પુષ્પચૂલ ઉપર અતિ પ્રેમ રાખતી હતી. ભ્રાતૃસ્નેહને લઈને પેાતાના પિતાને ઘેર રહેતી હતી. શ્રી આત્મ પ્રોધ રાજકુમાર પુષ્પલ ચારી વગેરે દુર્વ્યસનેામાં પડી ગયા; તેથી તે નગરના લાકાને અતિશય પાડવા લાગ્યા. આ દુર્વ્યસનને લઈને લેાકેામાં તે વ'કચૂલના નામથી એળખાવા લાગ્યા. તેની બહેન પુષ્પચૂલા પણ તેના જેવી જ બુદ્ધિવાળી થઇ, તેથી તે વ'કચૂલાના નામથી લોકોમાં વિખ્યાત થઇ. વંકચૂલ નગરજનાને અત્યંત પીડતા હતા. તેની ઘણી ફરીયાદેા રાજાના સાંભળવામાં આવી. આથી રાજા તેની ઉપર રાષાતુર થઈ ગયા અને તેણે વ'કચૂલને પેાતાના રાજ્યની હદમાંથી કાઢી મૂકયા. તેની બહેન વ'કચૂલા અને તેની સ્ત્રી તેના પ્રેમને લઈને પાછળ ચાલી નીકળી. વકચૂલ પેાતાની બહેન અને સ્ત્રીને સાથે લઇ જ`ગલમાં ભમવા લાગ્યા. કોઈ એક ભયકર અટવીમાં તે આવી પહેાંચ્યા, તેવામાં કાઇ ધનુર ભિલ્લે તેને જોયા, તે ભિલ્લુ આકૃતિથી તેને રાજપુત્ર જાણી બહુ માનથી પેાતાની પલ્લીમાં રાખ્યા. તેણે આદરથી તેને વૃત્તાંત પૂછયા, વંકચૂલે તેને પેાતાને વૃત્તાંત કહી સભળાવ્યેા. તેના વૃત્તાંત જાણી તે ભિલ્લની તેની ઉપર ઘણી પ્રીતિ થઇ. તે સમયે ત્યાં મૂલ પલ્લીપતિ મરણ પામેલા હતા, તેથી તેના સ્થાન ઉપર વ’કચૂલને સ્થાપવામાં આવ્યે વંકચૂલ એક મોટા ભિલ્લ રાજા બની ગયા. તે ભીલડીએની સાથે રહેવા લાગ્યા અને ભીલાની સાથે લેાકેાને લુંટતા તે સ્થળે સુખે કાળ નિગમન કરવા લાગ્યા. એક વખતે વર્ષાઋતુને સમય આવ્યેા. તેવામાં ચદ્રયશા નામના એક આચાય કેટલાએક મુનિએના પરિવારના સાથમાંથી જુદા પડી ગયેલા હેાવાથી ભૂલા પડી તે પલ્લીમાં આવી ચડ્યા. તે આચાય પેાતાના આચારમાં સારી રીતે વનારા હતા, તેથી વર્ષામાં નિર'તર નવા ઉત્પન્ન થયેલા અંકુરાના Page #216 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૯૭ મનથી અને સચિત્ત જલના સ`ઘટ્ટથી ભય પામતા હતા, તેથી તે સમય તેમને વિહાર કરવામાં અચેાગ્ય લાગ્યા, આથી તેઓ તે પલ્લીમાં પેસી ગયા હતા. વ’કલે કુલીનતાને લઇને તે મુનિને પ્રણામ કર્યાં. ગુરુએ તેને ધ લાભની આશીષ આપી. ગુરુએ તે સ્થળે વસવા માટે વંકચૂલની પાસે જગ્યાની માગણી કરી. તે વખતે વંકચૂલે કહ્યું, ‘ મહારાજ ! હું તમાને રહેવા વતિ આપું, પર'તુ તમારે તે જગ્યામાં કે મારી હદમાં ધર્મની પ્રરૂપણા કરવી નહીં. કારણ કે, હિંસા, અસત્ય અને ચારી વગેરેને ત્યાગ કરવાથી ધમ પ્રાપ્ત થાય છે, પર`તુ અમારી આજીવકા તા તેમાંજ રહેલી છે. માટે તમારે આ સ્થળે ધમની પ્રરુપણા કરવી નહીં, આચાય ચ'યશાએ એ વાત કબૂલ કરી. પછી વ'કચૂલે તેમને રહેવાને માટે નિરવદ્ય સ્થાન આપ્યું. પછી ગુરુ સ્વાધ્યાય ધ્યાનાદિ ધનૃત્ય કરતા તે સ્થળે ચાતુર્માસ્ય રહ્યા હતા. એક વખત વ'કચૂલે આચાય ને આહારાદિકને માટે નિમ ત્રણ કર્યું, ત્યારે આચાર્યે કહ્યું, ‘ ભદ્ર, અમારે તમારા ઘરની ભિક્ષા કલ્પતી નથી. અમે તે અહિ તપશ્ચર્યા કરીનેજ સુખે કાલ નિમન કરીશું'. તમાએ અમેને જે વસતિ દાન કર્યુ′′ છે, તેથી તમાએ મહાપુણ્ય ઉપાર્જન કરેલું છે, તેને માટે આગમમાં આ પ્રમાણે કહેલુ' છે. ' जो देइ उवस्सं मुणि-वरण तव नियम जोगजुत्ताणं । तेर्ण दिन्नावत्थन्न पाण, सयणासणंविगप्पा ॥ १ ॥ पावइ सुरनर रिद्धी, सुकुलुप्पत्ती य भोगसामग्गी । નિસ્થય મંત્રમાર્ગા, મિન્ના વાળ સાહૂણં’ ।। ૨ ।। ‘તપ, નિયમ અને યાગથી યુક્ત એવા મુનિઓને જે ઉપાશ્રય આપે છે, તેણે તેમને વસ્ત્ર, પાણી, શયન અને આસન પ્રમુખ સ આપ્યું છે. તે વસંત દાનના પુણ્યથી તે મનુષ્ય દેવ તથા મનુષ્યની ઋદ્ધિને પામે છે, સારા કુળમાં જન્મ મેળવે છે, ભાગની સામગ્રી પ્રાપ્ત કરે છે અને આ સંસારને પાર પામે છે, ’૧–૨ વર્ષાકાળ અતિક્રાંત થયા પછી ગુરુ મહારાજાએ વંકચૂલને પૂછી ત્યાંથી વિહાર કર્યાં. વંકચૂલ તે આચાર્યની સત્ય પ્રતિજ્ઞાથી હર્ષ પામતા ભક્તિ વડે તેમની પાછળ ગયા. કેટલાક માગ ઉલ્લધ્યા પછી ચિરકાલ રહેલા મુનિના Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી આત્મ પ્રબંધ વિયેગથી વિહળ થયેલા વંકચૂલે ગુરુને નમન કરી આ પ્રમાણે વિનંતિ કરી સ્વામી, અહીંથી હવે બીજાને સીમાડે આવે છે, તેથી હું હવે પાછો વળીશ. હવે મને તમારું પુનંદશન તત્કાળ પાછું થાજો.” આ પ્રમાણે તેનાં વચન સાંભળી આચાયે મધુર વાણુથી વંકચૂલને કહ્યું, “હે ભદ્ર, તમારી સહાયથી અમે આટલો કાળ તમારા સ્થાનમાં સુખે રહ્યા હતા. તેથી જો તમને ચે તે તમારે પ્રત્યુપકાર કરવા માટે થોડું કાંઈ કહીએ.” વંકચૂલ બેલ્યો-“મહારાજ, જે મારાથી સુખે પાળી શકાય, તેવાં વચનો કહી મારી ઉપર અનુગ્રહ કરે.’ વંકચૂલના કહેવાથી તે આચાર્ય આ પ્રમાણે બેલ્યા–“ભદ્ર! ૧ જેનું નામ કોઈનાથી જાણી શકાય નહીં એવાં અજાણ્યાં ફળ તમારે ખાવાં નહીં. ૨ બીજાને મારવાની ઈચ્છા થતાં તમારે સાત આઠ પગલાં પાછું હઠવું. ૩ રાજાની પટરાણુને માતા સમાન ગણવી અને ૪ કદિ પણ કાગડાનું માંસ ખાવું નહીં. આ ચાર નિયમો તમારે ચોક્કસ રીતે પાળવા. આ નિયમો પાળવાથી તમારે ઉત્તરોત્તર મોટો લાભ થશે.” આચાર્યનાં આ વચન સાંભળી મહારાજ, આપ મારી ઉપર મેટ અનુગ્રહ કર્યો.એમ કહી વંકચૂલે તે ચાર નિયમો ગ્રહણ કર્યા. પછી તે પિતાને સ્થાને પાછો ફર્યો અને ગુરુ મહારાજ ત્યાંથી વિહાર કરી બીજે સ્થળે ચાલ્યા ગયા. એક વખતે વંકચૂલ ભિલ્લેની સેના લઈ કોઈ ગામ મારવાને ચાલ્યો. તે ગામના લોકોને અગાઉથી માલૂમ પડવાથી તેઓ ગામ મૂકીને નાસી ગયા, વંકચૂલ ગામને ખાલી થયેલું જોઈ પિતાનો પરિશ્રમ નિષ્ફળ થયાથી મનમાં પરિતાપ પામતો પરિવાર સાથે ત્યાંથી પાછો ફર્યો. અને અટવીમાં એક વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા બેઠો. વંકચૂલને સુધા લાગવાથી તેણે અટવીમાંથી ફળાદિ લાવવાને પોતાના માણસોને આજ્ઞા કરી. તે લોકો પણ હૃધાથી પીડિત થતા હતા, એટલે તેઓ ફળાદિ લેવાને અટવીમાં આમ તેમ ફરવા લાગ્યા. કઈ વનલતામાં સુગંધી અને પાકેલાં ફળથી નષ્ટ થઈ ગયેલું એક કિપાકનું વૃક્ષ તેમના જેવામાં આવ્યું. તત્કાળ તેમણે એ વૃક્ષનાં ફળ લીધાં અને તે લઈ તેઓ વંકચૂલની પાસે આવ્યા. વંકચૂલને તે ફળાને જોતાંજ પોતે લીધેલો નિયમ યાદ આવ્યું. તેથી તેણે તે ફળનું નામ પૂછયું. ભિલ્લાએ કહ્યું, અમે આ ફળનું નામ જાણતા નથી. પરંતુ તે બહુ સ્વાદવાળાં છે. માટે આપને ખાવામાં હરકત નથી.” વંકચૂલે કહ્યું, “હું અજાણ્યા ફળ ખાતો નથી. કારણ કે મેં અજાણ્યા ફળ ન ખાવાને નિયમ લીધો છે.ભિલ્લોએ આગ્રહ Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૧૯૯ પૂર્વક કહ્યુ’– ‘ સ્વામી આવી અસ્વસ્થ અવસ્થામાં નિયમના આગ્રહ રાખવામાં આવતા નથી. કારણ કે, અહીં તે! પ્રાણ રહેવાના પણ સંદેહ છે, તેવા વખતમાં અભિગ્રહ શે ?' તે લેાકેાનાં આવાં વચન સાંભળી વકચૂલ ધમનું ધૈય ધારણ કરીને ખેલ્યા, ‘ભિલ્લો, હુ' ક્ષુધાથી પીડાઉ છું, પરંતુ મને એ નિયમમાં દૃઢતા છે. તમારે આવા વચના બેલવાં નહીં, પ્રાણ જવાનાં હોય તે ભલે જાએ, પર`તુ ગુરુ સમીપે ગ્રહણ કરેલા મારા નિયમ સ્થિર રહેા. ' પછી તે ભિન્નોએ વ’કચૂલને આગ્રહ કર્યાં નહીં. તે બધા એ ફળ ખાઈને તે વૃક્ષ નીચે સુઇ ગયા; પણ તેમાંથી વકચૂલના નિરેાધથી એક સેવકે તે ફળ ખાધાં નહીં. પછી વંકચૂલ પણ સૂઇ ગયા. થાડીવાર પછી વ'કચૂલે જાગ્રત થઈ પેાતાના ખાસ સેવકને જગાડ્યો અને કહ્યુ', ' આ સૂતેલા લોકેાને જગાડા. હવે આપણે આપણી પક્ષીમાં જઈ એ., તે સેવકે પેાકાર કરી અધાને જગાડવા માંડયા, પણ કાઇ જાગ્યું નહીં. પછી કર સ્પર્શ કરીને જગાડવા માંડયા. તેા પણ કાઈ જાગ્યા નહીં. તેણે તપાસ કરી જોયું, તે ત્યાં સર્વે મરણ પામેલા માલૂમ પડયા. પછી તેણે વંકચૂલને તે વૃત્તાંત જણાવ્યા. આથી વ'કચલ આશ્ચય પામી ગયા અને પાતે ગ્રહણ કરેલા નિયમ સફળ થયા, એમ જાણી મનમાં આ પ્રમાણે કહેવા લાગ્યા. અહા ! ગુરુવાણીનુ’ માહાત્મ્ય કેવુ' છે ? તે વાણીના પ્રભાવથી હું જીવતા રહ્યો. હુ કેવા નિર્ભીગી કે સવ ઈષ્ટ સિદ્ધિને કરનાર કલ્પવૃક્ષ જેવા તે ગુરુ અકસ્માત્ મને પ્રાપ્ત થયા હતા, તેમની વાણીના ઉપદેશના લાભ મે* છેાડી દીધા અને ફાગઢના વખત ગુમાવ્યેા, * આ પ્રમાણે ચિત્તમાં ભાવતા તે વંકચૂલ હર્ષોં અને ખેદ સાથે રાત્રિ પડતાં પેાતાની પલ્લીમાં આવ્યા, જેવામાં તે રાત્રે ઘરમાં પ્રવેશ કરે છે, તેવામાં પેાતાની અહેન પુરુષના વેષ ધારણ કરી પેાતાની સ્રીની સાથે સુતેલી તેના જેવામાં આવી. તેણે પુરુષ વેપવાળી પેાતાની બહેનને એળખી નહીં. તેના મનમાં એમ આવ્યું કે, કોઈ પુરુષ સાથે પેાતાની સ્ત્રી સૂતેલી છે, આથી તેણે ચિંતવ્યુ કે, • અરે! મારી શ્રી દુરાચારિણી છે. તે આ કેાઈ પુરુષની સાથે સૂતેલી છે; માટે આ બંનેને આ વખતે ખડ્ગથી મારી નાંખુ ' આવું ચિંતવી તે પ્રહાર કરવાને ખગ ઉગામે છે, તેવામાં તેને પેલા ગ્રહણ કરેલા બીજો નિયમ યાદ આવ્યા. તત્કાળ તે સાત પગલાં પાછા ફર્યાં. તે વખતે ક્રધાતુર એવા તે વ‘કચલનુ` ખડ્ગ દ્વારની સાથે અથડાયુ., તેના અવાજથી તેની પુરુષવેષધારી વ્હેન વ'કચૂલા જાગી ગઇ, તેણે પેાતાના ભાઈને ોતાંજ કહ્યુ, ભાઈ, ચિર‘વા’વ...કચૂલ પેાતાની 4 Page #219 -------------------------------------------------------------------------- ________________ २०० શ્રી આત્મ પ્રબંધ હેનને ઓળખી શરમાઈ ગયો. પોતાના ખડ્ઝની સાથે કેધને સંવરી તેણે પિતાની બહેનને પુરુષ વેષ ધરવાનું કારણ પૂછયું. વંકચૂલા બેલી–“ભાઈ, આજે સંયાકાળે તમારા શત્રુના સેવકે નટનો વેશ ધારણ કરીને અહીં આવ્યા હતા. હું તેમને કપટ વેષ જાણું ગઈ હતી. તે વખતે મેં ચિંતવ્યું કે, ભાઈ વંકચૂલ બહાર ગયા છે. તે ક્યાં છે, એની મને ખબર નથી. જે આ લેકના જાણવામાં આવશે કે વંકચૂલ પરિવાર સહિત બહાર ગયેલ છે, તો તેઓ આ પલ્લીને અનાથ ધારી પરાભવ કરવાને આવશે. માટે કોઈ ઉપાય કરો. આવું ચિતવી મેં રાત્રે કપટથી તમારો વેશ પહેર્યો અને પછી સભામાં તે નટ લેકોની પાસે નાટક કરાવી, તેમને યોગ્યતા પ્રમાણે દ્રવ્ય આપી વિદાય કર્યો. પછી આળસથી મેં તમારે વેષ કાર્યો નહીં અને તે વેશ સાથે મારી ભેજાઇની સાથે સૂઇ ગઈ હતી. પોતાની બહેનના મુખથી આ વૃત્તાંત સાંભળી વંકચૂલ પિતાના મનમાં વિચારવા લાગ્યો કે, “અહા ! ગુરુના ઉપદેશનો કેવો મોટો લાભ મળ્યો? મને તે ગુરુની વાણીએ બહેનની હત્યાના પાપમાંથી બચાવ્યું.” આ પ્રમાણે તેણે ગુરુવાણીની બહુ પ્રશંસા કરી. એક વખતે વંકચૂલ ચોરી કરવા માટે ઉજજયિની નગરીમાં ગયો. ત્યાં અર્ધી રાત્રે કે ધનવાન શેઠના ઘરમાં ચોરી કરવાને પેઠો. તેવામાં ત્યાં તે ગૃહનો સ્વામી શેઠ એક કડીનો ખર્ચ વધારે થવાની ભ્રાંતિથી પોતાના પુત્રની સાથે વાદ-વિવાદ કરતો તેના જવામાં આવ્યો. તે જોતાંજ વંકચૂલને મનમાં તિરસ્કાર ઉપજે કે આવા શેઠના ધનને ધિક્કાર હો. પછી તે ત્યાંથી ચોરી કર્યા વિના પાછો ફર્યો. પછી કઈ બ્રાહ્મણના ઘરમાં પેઠો. લોકોની પાસે થોડું થોડું ચાચી સંપત્તિને પામેલા એવા બ્રાહ્મણનું ધન લઈને શું કરવું ? એમ ચિતવી તેનું ઘર પણ છોડી ચાલ્યો ગયો. પછી તે કોઈ વેશ્યાના ઘરમાં પડે. “પોતાના રમણીય શરીરવડે કુછી નરને પણ સેવનારી વેશ્યાનું ધન લેવું, એતો વિશેષ નિંદનીય છે; માટે મારે એનું ધન પણ શા માટે લેવું જોઈએ !” આમ વિચારી તેણે વેશ્યાનું ઘર પણ છોડી દીધું. તે પછી તે રાજાના ઘર આગળ આવ્યો. ત્યાં તેણે ચિંતવ્યું કે, શૌર્ચમાવતે તરે છુંટથā વરુ પૂતિઃ II #જિતે ધનમક્ષામન્યથાપિ વિર ચશઃ ' " ? . જે ચોરી કરવી તે રાજાને જ લુંટવો, કારણ કે જે કામ સફળ થાય તો અક્ષય ધન મળે અને નહીં તે લાંબા કાલનું મોટું યશ મળે.” ૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૦૧ આવું વિચારી તે વનમાંથી એક છે લાવ્યું. તેને રાજાના ઘરના કિલ્લા ઉપર ઍટાડી, તેના પૂછડા સાથે વળગી રાજાના મહેલમાં દાખલ થયો. ત્યાં અદ્દભુત રૂપને ધારણ કરનારી રાજાની પટરાણી તેના જેવામાં આવી. તે સમયે જાગૃત થયેલી રાણીએ તેને જોયો અને આ પ્રમાણે પૂછયું, ‘તું કોણ છે? અને અહીં શા માટે આવ્યો છે ?’ વંકચૂલે કહ્યું, “હું ચોર છું અને બહુ પ્રકારનાં મણિ તથા રત્નાદિક દ્રવ્યની ઈચ્છાથી અહીં આવ્યો છું.” આ વખતે વંકચૂલનું રૂપ જોઈ રાજાની રાણી તેની પર મોહિત થઈ ગઈ. તેણીએ કમળ સ્વરથી આ પ્રમાણે કહ્યું, “ભદ્ર! દ્રવ્યની વાર્તા છે ? આ બધું તમારું જ છે. કોઈ જાતનો ભય રાખશે નહીં. સ્વસ્થ થાઓ. આજે તમારા કુળદેવતા તમારી ઉપર તુષ્યમાન થયા છે. કારણ કે, હું રાજાની પટરાણું તમારે વશ થઈ ગઈ છું. આજે મેં મારા સૌભાગ્યના ગવથી રાજાને રીસાવ્યો છે, તેથી તમે અહીં આવો અને તમારા યૌવનને સફળ કરે. સંતુષ્ટ થતાં માણસોને અર્થ કામ સુલભ છે. મારો સંતોષ હશે તો તમારે વધે કે બંધ થશે નહીં.” આ પ્રમાણે પટરાણીએ તે વંકચૂલને કામગ્રહથી લેભાવ્યો અને ક્ષાભ પમાડ્યો. તે પણ વંકચૂલ પોતે અંગીકાર કરેલા નિયમનું સ્મરણ કરી રાણીને નમી આ પ્રમાણે છે, માતા ! તમે મારાં પૂજ્ય છે. મારા જેવા એક વનવાસી તસ્કર તરફ તમારે સ્પૃહા કરવી યોગ્ય નથી.” પટરાણી બેલી, “અરે વાચાલ, હું તારી સાથે કામની અભિલાષી છું, તેને તું માતા કહીને બેલાવતા કેમ શરમાતો નથી ? જે તું મારું વચન માનીશ નહીં તો આજે તારી ઉપર યમરાજ રૂક્યો સમજજે. આ પ્રકારે રાણીએ ઘણાં વચનો યુક્તિથી કહ્યાં, તો પણ તે વંકચૂલ જરા પણ ક્ષોભ પાપે નહીં. પછી તે રાણી કીધાતુર થઈ અને નખે કરી પિતાનું શરીર ઉજરડી ઉંચે સ્વરે પિકાર કરવા લાગી.” આ તરફ રાજા તે રાણીવાસના ગૃહના દ્વાર આગળ છૂપી રીતે ઉભે રહી આ સર્વ વૃત્તાંત સાંભળતો હતો. જ્યારે રાણીએ પોકાર કરવા માંડ્ય એટલે દ્વારપાળે જાગી ઉઠયા અને ઉઘાડાં શસ્ત્રો લઈ દોડી આવ્યા. તે વખતે રાજાએ તે લોકોને અટકાવીને કહ્યું, આ ચાર નિરપરાધી છે, માટે તેને મારશો નહીં. માત્ર જરા બાંધીને લઈ જજે અને સવારે મારી આગળ સભામાં લાવજે.” દ્વારપાળાએ રાજાની આજ્ઞા પ્રમાણે કર્યું. તે ચોરને પકડી બાંધીને લઈ ગયા. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી આત્મ પ્રધ આ વખતે પોતાની રાણીને દુરાચાર પ્રત્યક્ષ જોઈ રાજા મનમાં ચિતા કરવા લાગ્યું અને તે ચિંતામાં તેણે જાગૃતપણાથી જ મહાકણે રાત્રિ નિગમન કરી. પ્રાતઃકાળે રાજસેવકે તે ચોરને બાંધી રાજાની આગળ સભામાં લાવ્યા. રાજાએ આક્ષેપથી વંકચૂલને, સત્ય કહેવાને કહ્યું, એટલે વંકચૂલે રાત્રિને સર્વ વૃત્તાંત જે બન્યો હતો, તે સાચે સાચો કહી સંભળાવ્યા અને રાણીએ પિતાને મધુર વાણુંથી કેટલાંક વચનો કહ્યાં હતાં, એમ ગુપ્તપણે તે વાત જણાવી. આથી રાજા વંકચૂલની ઉપર સંતુષ્ટ થઈ ગયું. તેને બંધમાંથી મુક્ત કરી રાજાએ આલિંગન કર્યું અને આ પ્રમાણે કહ્યું, “હે સત્પરૂષ, તમારા સાહસથી હું તમારી ઉપર સંતુષ્ટ થયો છે. માટે મારી પટરાણી હું તમને અપણ કરું છું. વંકચૂલ બોલ્યો, “સ્વામી ! આપનાં પટરાણી એ મારી માતા છે. આપે એવું વચન ન બોલવું. તે પછી રાજાએ ધમકી આપીને કહ્યું કે, “જો તું રાણીને ગ્રહણ કરીશ નહીં તે હું તને શૂળીએ ચડાવીશ.” વંકચૂલ આવી ધમકીથી પણ ડગ્યો નહીં. વંકચૂલને આમ અચલ અને દઢ જોઈ રાજા તેની ઉપર ઘણો જ તુષ્યમાન થઈ ગયો અને તે જ વખતે તેને પિતાના પુત્રના પદ ઉપર સ્થાપી દીધો. પછી રાજા પિતાની દુરાચારિણી રાણીને હણવા ઇચ્છતો હતો, તેને વંકચૂલે કેટલાએક વચને કહી જીવતી રખાવી હતી. તે પછી વંકચૂલે પિતાની સ્ત્રી અને બહેનને ત્યાં બેલાવી તે ઉજજયિની નગરીમાં સુખે રહ્યો હતો. ત્યારથી તેને ધમ ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયા અને તેથી તેણે પિતાના હૃદયને જૈનધર્મને વિષે અનુરક્ત કર્યું. પેલા આચાર્ય મહારાજાએ આપેલા નિયમોને નિરંતર સંભારતો વંકચૂલ યથાશક્તિ ધમ ઉપર શ્રદ્ધાવાળો થયો હતો. એક દિવસે વંકચૂલના ભાગ્યોદયથી તે આચાર્ય ભગવાન તે જ નગરીમાં પધાર્યા. તે ખબર જાણી વંકચૂલ મોટા આડંબરથી તેમને વંદના કરવાને ગયો. આચાર્ય પાસેથી ધર્મનું શુદ્ધ સ્વરૂપ સાંભળી તેણે તવરૂચિરૂપ સમ્યકત્વ અંગીકાર કર્યું હતું. આ અરસામાં તે ઉજયિની નગરીની સમીપ આવેલા શાલિગ્રામ ગામના રહેવાસી જિનદાસ નામના શ્રાવકની સાથે વંકચૂલને મંત્રી થઈ હતી. તે જિનદાસ શ્રાવક ઉપર વંકચૂલને ઘણું જ સ્નેહ થયે હતો. એક સમયે રાજાએ અતિ દુય એવા કામરૂપ દેશના રાજાને જીતવા માટે વંકચૂલને આજ્ઞા કરી વંકચૂલે રાજાની આજ્ઞાથી કામરૂપ દેશમાં જઈ ત્યાંના રાજા સાથે યુદ્ધ કરી તેને પરાજિત કર્યો, પરંતુ શત્રુઓનાં શસ્ત્રોથી તે Page #222 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૦૩ ઘણા જ ધાયલ થઈ ગયા, ધાયલ થયેલા વંકચૂલ તેવી જ સ્થિતિમાં ઉજ્જયિની નગરીમાં આવી પહોંચ્યા. વ'કચૂલની આવી સ્થિતિ જોઈ રાજાના હૃદયમાં ચિંતાની પીડા ઉત્પન્ન થઈ આવી. તત્કાલ તેણે ઘણા વધીને ખેાલાવી તેની ચિકિત્સા કરાવી; પણ વંકચૂલના ઘા રૂઝાયા નહીં. રાજાએ પછી પેાતાના વૈદ્યોને ક્રોધ લાવીને કહ્યું, ‘તમે વંકચૂલને શા માટે સાન્તે કરી શકતા નથી ! તમારે તેને જલ્દી સાજો કરવા. વૈદ્યોએ કહ્યુ, મહારાજ, તેને માટે હવે એક ઉપાય છે કે, જો તે કાગડાનું માંસ ખાય તે તેના શરીરના ઘા રૂઝાઈ જાય.’ આથી રાજાએ વ’કચૂલને આલિંગન કરી અશ્રુષાત કરતાં કહ્યું, · વત્સ ! તારી પીડા દૂર કરવા માટે વૈદ્યોએ ઘણા ઉપચાર કર્યાં, પણ તારા ઘા રૂઝાયા નહીં, હવે કાગડાનુ` માંસ ખાવાને ઉપાય બાકી છે, તે તુ કર એટલે તારા શરીરની પીડા દૂર થઇ જાય, વ...કચૂલે કહ્યુ', · સ્વામી ! ' સર્વથા માંસ ભક્ષણથી નિવૃત્ત થયા છું. તેમાં ખાસ કરીને કાગડાનું માંસ ન ખાવાને મે' નિયમ કર્યાં છે; તેથી હું મારે નિયમ તેાડીશ નહીં. રાજા બાલ્યા, વત્સ ! એ જીવતાં રહેવાય તેા ઘણા નિયમા લઈ શકાશે અને મૃત્યુ પામ્યા પછી તે બધા નિયમા ચાલ્યા જશે. માટે જીવન રાખવા તુ” કાગડાનું માંસ ભક્ષણ કર.' રાજાનાં આવાં વચન સાંભળી વકચૂલ ખેલ્યા, ‘સ્વામી! હવે મારે જીવવાની જરાપણ તૃષ્ણા નથી. કારણ કે, એકવાર અવશ્ય મૃત્યુ તેા થવાનુ જ છે, તેથી આ પ્રાણ ભલે જાય, પણ હું અકૃત્ય નહીં કરું.’ આ વખતે રાજાએ પેલા શાલીગ્રામવાસી જિનદાસ શ્રાવક કે જે વકચૂલના પરમ મિત્ર હતા, તેને બેલાબ્યા. રાજાના બેાલાવવાથી જિનદાસ તત્કાલ વ...કચૂલને મળવાને માર્ગે ચાલી નીકળ્યા. તે રસ્તામાં આવતા હતા. તેવામાં કાઇ બે દેવીએ રૂદન કરતી તેના જોવામાં આવી. જિનદાસ તેમની પાસે આવ્યે અને તેણે તે દેવીઆને પૂછ્યું, ‘તમે કાણું ? અને શા માટે રૂદન કરે છે ? તે સ્રીએ બેલી, ‘ અમે સુધર્મ દેવમાં રહેનારી દેવીએ છીએ. અમારે સ્વામી દેવલાકમાંથી ચ્યવી ગયા, તેથી તેના વિરહથી અમે વિહ્વળ બની વંકચૂલ નામના એક ક્ષત્રિય ભર્તારને પ્રાથવા ઇચ્છીએ છીએ. આજે તે તમારા વચનથી જો તેના નિયમ ભાંગરો તે તે સત્વર દુર્ગતિએ જશે. તેથી અમારેતેને! પાછે વિયોગ થશે. આથી અમે રૂદન કરીએ છીએ.' તે અને દેવીએનાં આ વચન સાંભળી જિનદાસે કહ્યું, તમે રૂદન કરશેા નહીં, જેમ તમારૂં ઇષ્ટ થશે તેમ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી આત્મ પ્રબંધ હું કરીશ. આ પ્રમાણે તે દેવીઓને આશ્વાસન આપી જિનદાસ ઉજ્જયિની નગરીમાં આવ્યો. તે રાજાના મંદિરમાં ગયા અને રાજાને મળે. પછી તેણે વંકચૂલ આગળ આવી તેનું કુશળ પૂછી ઔષધના ઉપાય માટે પૂછયું, તે વખતે રાજાએ તેને સર્વ વૃત્તાંત કહ્ય. વંકચૂલને કાગમાંસ ન ખાવાના નિયમમાં અતિ દઢ જોઈ અને તેનું શરીર અત્યંત જરીભૂત થયેલું દેખી તેણે રાજાદિ સવની સમક્ષ આ પ્રમાણે કહ્યું, “આ મારા મિત્ર વંકચૂલને ધમ તે જ ઔષધ છે, માટે બીજુ કોઈપણ ઔષધની પ્રવૃત્તિ કરવી નહીં.” મિત્રનાં આવાં વચનો સાંભળી વંચેલે કહ્યું, મિત્ર, તમે કહ્યું, તે યોગ્ય છે. હવે મારે તમને વિશેષમાં કહેવાનું કે જે તમે મારી ઉપર પૂર્ણ સ્નેહ રાખતા હો તે આળસને દૂર કરી મને આ છેલ્લે અવસર કાંઈક સંબલ આપે. વંકચૂલની આ માંગણી ઉપરથી જિનદાસે તેને સમ્યક પ્રકારે આરાધના કરાવી. તેથી વંકચૂલ ચાર આહારના પચ્ચકખાણ કરી અને ચાર શરણને અંગીકાર કરી પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતે, તથા સર્વ જીવોને વિષે નિરપણાને ધારણ કરતો, પૂર્વના કરેલાં પાપને નિંદતો અને સુકતને અનુદતો સમાધિપૂર્વક કાળ કરી બારમા દેવલેકે દેવતા થયો. તે પછી જિનદાસ વંકચૂલની મરણક્રિયા કરી શેક કરતો પિતાને ઘેર ચાલતો થયો. તે રસ્તે જતું હતું, ત્યાં માગે પેલી બે દેવીઓને રૂદન કરતી જોઇ તેણે પૂછયું, “ભદ્ર! હજુ શા માટે રૂદન કરે છે ? તે અખંડિત વ્રતવાળા થઈ મૃત્યુ પામી દેવલોકમાં તમારે સ્વામી ન થયે?” તે દેવીઓએ નિઃશ્વાસ નાંખીને કહ્યું, “હે નિર્મલાશય જિનદાસ, તમે શું પૂછે છો ? અમારે તો તે અમારા સ્વામીને વિગ જ રહ્યો. કારણ કે તેઓ પરિણામની વિશુદ્ધિથી અમોને ઓળંગીને બારમે દેવેલેકે ગયા. પછી જિનદાસ ત્યાંથી પોતાને સ્થાને ચાલ્યો ગયો. એ પ્રમાણે વંકચલનું વૃત્તાંત કહેવાય છે. આ વૃત્તાંત ઉપરથી થોડાપણ અભક્ષ્ય ભક્ષણના નિયમનું મહાફળ જાણીને ભવ્ય પ્રાણીઓએ વિશેષથી નિયમ પાળવામાં તત્પર થવું. આ પ્રમાણે ભજનને આશ્રીને ભેગો પગ ત્રતનું સ્વરૂપ કહ્યું. હવે કર્મને આશ્રીને કહે છે-- ૧. ભાતું Page #224 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૦૫ " कम्माउ जइ कम्मं विणानतीरेइ निव्वहेउतो । पनरसकम्मादाणे चयइअणपि खरकम्मं" ॥१॥ કમને આશ્રી ઉત્સગ માગે કરીને શ્રાવકે કોઈપણ સાવધ કર્મ કરવું નહીં. અને નિરારંભ કરીને જ રહેવું. પણ જે કમ વિના નિર્વાહ ન થાય તે પણ પંદર કર્માદાન અવશ્ય ત્યજી દેવા.” (૧) પંદર કર્માદાન (૧) અંગારકર્મ, (૨) વનકમ, (૩) શકટકર્મ, () ભાટકકમ અને (૫) સ્ફટકકર્મ, એ પાંચ કર્મ. (૧) દાંત, (૨) લાખ, (૩) રસ, (૪) કેશ અને (૫) વિષ, એ પાંચ વાણિજ્ય, (૧) યંત્ર પીલન, (૨) નિર્લા છન (૩) દવદાન, (૪) સરકશેષણ અને (૫) અસતી પોષણ, એ પાંચ સામાન્ય એ પંદર કર્માદાન કહેવાય છે. (૧) આજીવિકા માટે અંગારા પાડવા, ભાડભું શું કરવું, કુંભાર લેહકાર અને સુવર્ણકારનું કામ તથા ઈટ પકાવવા પ્રમુખને આરંભ કર તે અંગારકમ કહેવાય છે. (૨) વૃક્ષાદિકના પત્ર, પુષ્પ વગેરેનું છેદન, ભેદન અને વેચવા પ્રમુખના આરંભ વડે જીવવું તે વનકર્મ કહેવાય છે. (૩) ગાડા અને તેના અંગે ઘડાવી રાખવા–વેચવા તથા ગાડીથી આજીવિકા કરવી, તે શકટકમ કહેવાય છે. (૪) પોતાના ગાડા, બળદ તથા ઘેડા વડે બીજાને ભાર વહે, અને ભાડું લઈ ગાડા પ્રમુખ બીજાને આપવા–તે વડે આજીવિકા કરવી, તે ભાટકકમ કહેવાય છે. (૫) કેદાળી, પાવડો, હળ વગેરેથી ભૂમિનું વિદારણ કરવું, તથા પથ્થર ઘડવા-ઈત્યાદિ વડે જે આજીવિકા કરવી તે સ્ફટકકર્મ કહેવાય છે, તેમજ યવ પ્રમુખ ધાન્યને સાથ વગેરે કરી વેચવું, તે પણ ફેટકકમ કહેવાય છે. તેને માટે કહ્યું છે કે, " जव चणया गोहुम-मुग्ग मास करडिप्पभइय धन्नाणं । सत्तुय दालि कणिका, तंदुल करगाइ फोडयणं ॥१॥ अहवा फोडि कम्मं, सीरेणं भूमिफोडणे जंतू । उडत्तयणं च तहा, तहाय सिल कुट्टयं तं चेति" ॥२॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ २०६ શ્રી આમ પ્રાધ જવ, ચણા, ઘઉં, મગ, અડદ, કરટી પ્રમુખનો સાથે કર, દાળ, કણિક અને તંદુલ કરવા, તે સફેટકકમ કહેવાય છે. અથવા હળે કરીને જમીન ફેડવી. પાણુને મારવા કૂટવા લાકડીઓના પ્રહાર કરવા ઈત્યાદિ પણ ફેટકમર કહેવાય છે.” પ્રથમથી બ્લેચ્છ વગેરે લેકને મોકલી હાથીના દાંત મંગાવીને વેચવા અથવા જે ખીણમાં તે હાથીના જીવો પેદા થતા હોય ત્યાં પોતે જઈ દાંત લાવીને વેચવા તે દંતવાણિજ્ય કહેવાય છે. ઉપલક્ષણથી શંખ, ચામડું, ચામર વગેરે પણ જાણી લેવા તેનો વેપાર કરવો તે પણ દંતવાણિજ્ય કહેવાય છે. ખીણ સિવાય બીજે ઠેકાણેથી દેતાદિક વેચવામાં કે લેવામાં દોષ નથી. (૭) લાખનો વેપાર કરે તે લાખવાણિજ્ય, ઉપલક્ષણથી ગળી, મણશીલ આદિ અથવા મનહર ધાન્યાદિક પણ જાણી લેવા. (૮) ઘી, તેલ, મદિરા, મધ, ચરબી, આદિનું વેચવું તે રસવાણિજ્ય કહેવાય છે. (૯) સીંગડીઓ વછનાગ, અફીણ, સોમલ પ્રમુખ વેચવાં, તે વિષવાણિજ્ય કહેવાય છે. લેહ, હડતાળ પણ ઘણું જીવના ઘાતક છે, માટે તે ઉપલક્ષણથી જાણવા. (૧૦) દાસી, ગાય, ભેંસ, ઊંટ વગેરેને વેચવા તે કેશવાણિજ્ય કહેવાય છે. (૧૧) તલ, શેરડી, આદિને યંત્ર કરીને પિલવા, પિલાવવા તે યંત્રપલણ કર્મ કહેવાય છે. (૧૨) બળદ, ઘોડા વગેરે ખસી કરવા, નાક વીંધવા અને કાન તથા કંબલ વગેરેનું છેદન કરવું, તે નિલકમ કહેવાય છે. (૧૩) તૃણાદિકની વૃદ્ધિને માટે અથવા ક્ષેત્ર વગેરેને શોધવા માટે જે અગ્નિ લગાડવો તે દવદાનકર્મ કહેવાય છે. (૧૪) ગેધૂમ વગેરેના લાભ માટે કહ, સરવર વગેરે સુકવવા, તે શેષણ કર્મ કહેવાય છે. (૧૫) અસતી-દુઃશીલ દાસી, બીલાડી પ્રમુખ જાનવરનું પોષણ કરવું, તે અસતીપોષણકર્મ કહેવાય છે. અહીં ઉપલક્ષણથી શુક, સારિકા, કતરા આદિ અધમ પ્રાણીઓનું પિષણ જાણી લેવું. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ દ્વિતીય પ્રકાશ આ પંદર નિબિડ કર્મબંધના હેતુ હોવાથી આગમ ભાષાએ તે પંદરકર્માદાન કહેવાય છે. અહીં એટલા માત્ર પંદર જ ત્યજવાનું નથી પરંતુ બીજા પણ ખર–કઠણ કર્મ, કર અધ્યવસાયથી સાધ્ય કર્મ જેવાં કે કોટવાળપણું તથા બંદીખાનાનું રક્ષકપણું, ઈત્યાદિકનો પણ ત્યાગ કરો. કદિ અલ્પ સાવદ્ય કમથી નિર્વાહ કરવો પડે તો તે યુક્ત છે. તેને માટે કહ્યું છે કે, " इयरंपिहु सावज्ज, पढम कम्मं न त समारभइ । जंदळूण पयट्टइ, आरंभे अविरओ लोओ" ॥१॥ શ્રાવક નહીં નિષેધ કરેલ સાવદ્ય કમ કે જે ઘરને આરંભ, ગ્રામાંતર ગમન, શકટ, ખેડવાદિક છે તેને બીજાથી પહેલે આરંભ પોતે કરે નહીં, તે શા માટે ? તે કહે છે કે, “જેને તેવું કામ કરતો દેખીને અયતનાવંત લોકે તે કાર્ય કરવામાં પ્રવર્તે છે તેથી બીજાના આરંભને તે હેતુ બને છે માટે પ્રથમ આરંભ ન કરે. આ પ્રમાણે કમથી ભેગેપભગ ત્રત સમજવું. અહીં શિષ્ય પ્રશ્ન એ કરે છે કે, “પૂર્વે ભેગપભેગ શબ્દવાચી તે સ્ત્રી વગેરે કહ્યા હતા, તેથી એ વ્રતમાં તેનું જ પ્રમાણે કરવું જોઈએ. તો પછી કમથી એ ત્રત હોઈ શકે નહીં અને કમ શબ્દને ક્રિયાવાચીપણું હોવાથી ક્રિયાને ભેગે પગપણાને સંભવ નથી.” તેના ઉત્તરમાં ગુરુ કહે છે, “એ વાત સત્ય છે, પણ જે ભેગો પગ તે વેપારાદિક કર્મનું કારણભૂત છે, તેથી કારણને વિષે કાયનો ઉપચાર કરવાથી કમને પણ ગોપભેગણું કહ્યું છે. તે વિષે અહીં વધારે ચર્ચા કરવાની જરૂર નથી. તે વ્રતની ભાવના કહે છે " सव्वेसिं साहणं, नमामि जेहि अहियंति नाऊणं । तिविहेण कामभोगा, चत्ता एवं विचिंतिजा" ॥१॥ જે મુનિઓ કામભેગને અહિત જાણીને મન, વચન અને કાયા, એ ત્રિવિધ વડે તેનાથી વિરમ્યા છે, તે સર્વ મુનિઓને હું નમું છું.” ૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી આમ પ્રબોધ અનર્થદંડ વિરમણ નામે ત્રીજું ગુણવત. અનર્થદંડ વિરમણ નામે ત્રીજુ' ગુણવ્રત કહેવાય છે. સ્વજન, શરીર, ધર્મ તથા વ્યવહારને માટે જે આરંભ કરવામાં આવે તે અનર્થદંડ કહેવાય છે. તે સિવાય બાકીનું તે અનર્થદંડ કહેવાય છે. એટલે પિતાના ઉપયોગમાં આવે તેનો આરંભ તે અર્થદંડ અને જેની સાથે પિતાનું કાંઈપણ પ્રયોજન ન હોય, છતાં તેને આરંભ કરવો તે અનર્થદંડ તેવા અનર્થદંડથી જે વિરમણ એટલે વિરામ પામવું તે અનર્થદંડ વિરમણ નામે ત્રીજું ગુણવ્રત કહેવાય છે. તે રાત દુર્ગાન વગેરે ચાર પ્રકારના અનર્થદંડના ત્યાગ કરવારૂપ છે તેને માટે કહ્યું છે કે, "दंडिजाइ जेण जिउं वज्जिय निय देह सयण धम्मटं । सो आरंभो केवल, पावफलोऽणत्थ दंडत्ति ॥१॥ अवष्भाय पाव उवएस, हिंसदाणप्पमाय चरिएहिं । जं चउहा सो मुच्चइ, गुणव्वयं तं भवे तइयं " ॥२॥ “પિતાનો દેહ સ્વજન અને ધર્મને અર્થ વજીને બાકીના જે જે આરંભેમાં જીવ દંડાય તેને આરંભ કે જે કેવળ પાપરૂપ ફળને આપનાર છે, તે અનર્થદંડ કહેવાય છે. તે દુર્યાન, પાપોપદેશ, હિંસા અને પ્રમાદ એ ચાર આચરવાથી અનર્થદંડ હોય છે એ ચારનો જે ત્યાગ કરવામાં આવે તે ત્રીજુ' અનર્થદંડ વિરમણ નામે ગુણવ્રત કહેવાય છે.” ૧-૨. બીજી ગાથામાં આ પ્રમાણે વિશેષ વ્યાખ્યા છે. અપકૃષ્ટ એટલે હીણ ધ્યાન, તે આત તથા રૌદ્રધ્યાન કહેવાય છે. તેને માટે કહેવું છે કે" राज्योपभोग शयनासन वाहनेषु । स्त्री गंधमाल्य मणिरत्न विभूषणेषु ॥ इच्छाभिलाष मति मात्रमुपैति मोहात् । ध्यानं तदातमिति संप्रवदंति तज्ज्ञाः ॥१॥ संछेदनैर्दहन भजन मारणैश्च । बंध प्रहार दमनैर्विनिकृन्तनैश्च ॥ यो याति रागमुपयाति च नानुकंपां । ध्यानं तु रौद्रमिति संप्रवदन्ति तज्ज्ञाः" ॥२॥ રાજ્યને ઉભેગ, શયન, આસન, વાહન, સ્ત્રી, ગંધ, માલ્ય, મણિ, રત્ન અને તેના આભૂષણની અંદર જે મેહથી અત્યંત ઈચ્છા અભિલાષ પ્રાપ્ત થાય તેને વિદ્વાનો આ ધ્યાન કહે છે. (૧) Page #228 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૦૯ જે છેદન, દહન, ભજન, મારણ, બંધ, પ્રહાર, દમન અને ખંડનથી રાગને પ્રાપ્ત થાય અને દયા ન લાવે તેને વિદ્વાને રૌદ્રધ્યાન કહે છે. (૨) ૧. ધર્મી પુરૂષને પણ આ સંસારને વિષે ઘણું કરીને અંતરમાં દુર્યાન થાય છે. પરંતુ તેઓ પોતાના પ્રજ્ઞાનના બળથી ઉન્માગે જાતાં એવા પિતાના ચિત્તને અટકાવી પુનઃ સન્માર્ગે લાવે છે. જે પ્રાણીઓ નિરંતર આત્ત તથા રૌદ્રધ્યાનમાં પ્રવર્તે છે, તેમને તે અનર્થદંડ જ છે. ૨. પાપનો હેતુ હોવાથી પાપ એટલે ખેતી આદિ કર્મ, તેની દાક્ષિણ્યતાના સ્થાન વિના જે ઉપદેશ તે પાપોપદેશ કહેવાય છે. ૩. જે હિંસનશીલ હોય તે હિંસ કહેવાય છે. એવા વિષ, અગ્નિ, હળ અને શસ્ત્ર વગેરે તેનું દાક્ષિણ્યતાના સ્થાન વિના જે અસંતોને આપવું તે હિંસદાન કહેવાય છે. ૪. પ્રમાદ એટલે મા, વિષય, કષાયાદિક તે વડે જે આચરણ, તે પ્રમાદાચરણ કહેવાય છે. સાત વ્યસન, જલક્રીડા, વૃક્ષની શાખાને આશ્રીને હીંચકે ખેલવો, કુકડા પ્રમુખ ને લડાવવા, કુશાસ્ત્રનો અભ્યાસ કરે અને વિકથા કરવી વગેરે પ્રમાદાચરણ કહેવાય છે; અથવા પ્રમાદાચરણ એટલે આલસની વ્યાપ્તિ. નહીં શોધેલા ધન, ધાન્ય તથા જલાદિકને વ્યાપાર કરવાથી, ચૂલા, પાણીઆર વગેરેની ઉપર ચંદરવો ન બાંધવાથી અને ઘી, દહીં દૂધ, અને છાશ આદિના પાત્રો નહીં ઢાંકવાથી તેમાં પોતાનો તથા પરનો ઉપઘાત થવાને લીધે તે બહુ અનર્થના કારણે છે, એમ જાણવું તે કારણને લઈને પરમગુરુએ શ્રાવકને ઘેર સાત ગણુણે અને નવ ચંદરવા કહેલા છે. જેમ કે સુ સાવ દે, વર મારું સત્ત વિશે | મિઠ વાર વાછr ત થી તિરું ગુi” is મીઠું જળ, ખારું પાણું, ઉનું પાણી, છાશ, ઘી, તેલ, અને લેટ એ સાતને ગળવા માટે શ્રાવકે ગરણા રાખવા. આ ગાથાને અર્થ સુગમ છે. અહીં લોટનું ગળવું એવી રીતે સમજવું કે તેને ચાળણીથી ચાળવો અહીં ઉપલક્ષણથી દૂધ આદિ વસ્તુઓ માટે પણ ગરણું રાખવું. ૧. કેટલેક સ્થળે દસ ચંદરવા પણ કહેલા છે. ૨૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મ પ્રબોધ ચંદરવા કયે કયે સ્થળે જોઇએ જલ સ્થાને દૂદુખલ ૧. પાણઆરે, ૨. ખાંડણુએ, ૩. ઘંટીએ, ૪. ચૂલે, ૫. ધાન્યની ભૂમિને વિષે, ૬. દહીંનું જ્યાં માખણ કરવામાં આવે ત્યાં, ૭. ભેજન કરવાને ઠેકાણે, ૮. સૂવાની જગ્યાએ અને ૯, ઉપાશ્રયે, એ નવસ્થાને સુંદર વસ્ત્રથી નિષ્પન્ન કરેલા ચંદરવા શ્રાવકે ધારણ કરવા. જે તે ન કરવામાં આવે તો અનર્થદંડ થાય છે. એવી રીતે ચાર પ્રકારના અનર્થદંડને ત્યાગ કરવો. એ અનર્થદંડ નામે ત્રીજુ ગુણવ્રત કહ્યું. આ અનર્થદંડને વિષે ત્યાગ કરવાપણું વિશેષ પ્રકારે બતાવે છે. ઘણું કરીને પોતાની શક્તિ પ્રમાણે જેણે અદંડ વજેલે છે. તેથી પરમાર્થ જાણેલો છે, એવો શ્રાવક કેવે પ્રકારે અનર્થદંડને પ્રયુજે છે? તે વિષે સર્વ પ્રકારના અનર્થદંડના ભેદ ઉપર દષ્ટા કહેવા અશક્ય છે. તેથી માત્ર એક ચૂલા ઉપરનું દૃષ્ટાંત આપવામાં આવે છે. પ્રમાદે કરીને ચૂલા ઉપર ચંદરવો નહીં બાંધવાથી શું થયું હતું તે દૃષ્ટાંત અન્વયવ્યતિરેકથી કહે છે – "चदोदयदाणाओ, जाया मिगसुन्दरी सया सुहिया । તન્નાના: કુદા, તન્નાહો પરમ ગાયો” i ચૂલા ઉપર ચંદરવો બાંધવાથી શ્રેષ્ટીકન્યા મૃગસુંદરી નામે રાજકન્યા સદા સુખી થઈ હતી અને તેના ભર્તારે તે ચંદરે બાળી નાંખે, તેથી તે પરભવે કુછી થયો હતો. ૧. બીજા કેટલાએક તેના સંબંધીજનો ચૂલા ઉપર ચંદર ન બાંધવા વગેરેથી અકસ્માત મૃત્યુરૂપ કષ્ટને પામ્યા હતા. એ ઉપલક્ષણથી જાણું લેવું. ગાથાને અર્થ આ પ્રમાણે અને તેનો ભાવાર્થ કથાથી જાણો. મૃગસુંદરીની કથા શ્રીપુરનગરમાં શ્રીષેણ નામે રાજા રાજ કરતો હતો. તેને દેવરાજ નામે એક પુત્ર હતા. તે દેવરાજ જ્યારે યુવાન થયો ત્યારે પૂર્વના દુષ્કર્મના ઉદયથી તે કુછી થયો. તેના રોગને દૂર કરવા માટે સાત વર્ષ સુધી ઉપચારો કરવામાં આવ્યા. પણ તે નીરોગી થયા નહિ. છેવટે કંટાળી ગયેલા વૈદ્યોએ તેનો ઉપચાર કરવાની ના પાડી. રાજા શ્રીષેણ આથી વધારે દુઃખી રહેવા લાગ્યો. એક Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ દ્વિતીય પ્રકાશ વખતે તેણે એવી જાહેર ધાષણા કરાવી કે, “જે મારા કુમારને નીરોગી કરે તેને અડધુ રાજ્ય આપવામાં આવશે.' આ ધેાપણાના પડહુ આખા નગરમાં વગડાવ્યેા, તે નગરમાં યશાદત્ત નામે એક મેટેા ધનાઢ્ય વસતા હતા, તેને શીલાદિ ગુણેાથી યુક્ત એવી લક્ષ્મીવતી નામે પુત્રી હતી. તેણીએ રાજાના તે પડહને નિવાર્યાં અને કહ્યુ કે, “હું રાજકુમારને નીરેગી કરીશ.” રાજાએ અતિ આદરથી તે લક્ષ્મીવતીને પેાતાની પાસે ખેલાવી, લક્ષ્મીવતી પેાતાના પિતા વગેરેની સાથે રાજાની પાસે ગઈ. તેણીએ પેાતાના શીલના પ્રભાવથી પેાતાના હાથને સ્પર્શ કરી તે રાજકુમારના શરીરને નીરોગી બનાવી દીધુ.. આથી પ્રસન્ન થયેલા રાજાએ પેાતાની પ્રતિજ્ઞા પાળવાને માટે તે કન્યા પેાતાના રાજકુમારની સાથે પરણાવી. તે પછી તે પોતાના પુત્રને રાજ્ય આપી રાજા ગુરુ પાસે દીક્ષા લઇ ચાલી નીકળ્યા. પાછળ નવીન રાજપતિ મુખે રાજ્ય ભાગવવા લાગ્યાં. એક દિવસે કાઈ જ્ઞાની આચાય તે શ્રીપુરનગરમાં આવી ચડ્યા. તેમના આગમનની વાત સાંભળી રાજા દેવરાજ અને રાણી લક્ષ્મીવતી તેમને વંદના કરવાને આવ્યાં. ગુરુએ તેમને ધ દેશના સાઁભળાવી. દેશનાને અંતે રાજા દેવરાજે પેાતાને કુષ્ટના રોગ થવાનુ કારણ પૂછ્યું.. ત્યારે ગુરુએ કહ્યુ કે, “ પૂર્વ ભવને વિષે ઉપાર્જન કરેલાં દુષ્ટમ વડે તમને રાગ થયેા હતેા તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. વસંતપુરનગરમાં મિથ્યાત્વથી જેની શુદ્ધમતિ આચ્છાદિત થયેલ છે, એવા દેવદત્ત નામે એક વેપારી રહેતા હતા. તેને ધનદેવ, ધમિત્ર, ધનેશ્વર અને ધનદત્ત નામે ચાર પુત્રા હતા. તે ચાર પુત્રામાં જે ધનેશ્વર હતા તે વ્યાપાર કળામાં કુશળ હતા. એક વખતે ધનેશ્વર મૃગપુરનગરમાં વ્યાપાર કરવાને ગયા. તે નગરમાં જિનદત્ત નામે જૈનધર્મને પાળનારા શેઠ રહેતા હતા. તેને ભૃગસુંદરી નામે કન્યા હતી. તે ખાળા આત્ ધર્મ ઉપર આસ્તિક હતી, એક વખતે તેણીએ ગુરુ પાસે આ પ્રમાણે ત્રણ અભિગ્રહ ગ્રહણ કર્યાં. શ્રી જિનેશ્વરની પૂજા કરવી, કાઈ સાધુ મહારાજને દાન આપી ભાજન કરવુ' અને રાત્રિ ભેાજનને ત્યાગ કરવા. આ ત્રણ અભિગ્રહ પ્રમાણે તે સદા વતતી હતી. મૃગસુ દરી ઘણી જ સ્વરૂપવતી હતી. એક વખતે વ્યાપાર અર્થે તે સ્થળે આવેલા ધનેશ્વરે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી આત્મ પ્રબંધ મૃગસુંદરીને જોઈ તેણુને જોતાં જ તે તેના સૌન્દર્યથી મહિત થઈ ગયા. તત્કાળ તેણીને પરણવાને તે અનુરાગી બની ગયે. તેણે જિનદત્ત શેઠની આગળ તે કન્યાની માગણી કરી, પણ શેઠે ઘનેશ્વરને મિથ્યાત્વી માની પિતાની કન્યા આપી નહિ. મેહ પામેલે ધનેશ્વર કપટી શ્રાવક બની ગયો. પછી તે મૃગસુંદરીની સાથે પરણ્યા. પરણ્યા પછી મૃગસુંદરીને સાથે લઈને તે પિતાની નગરીમાં આવ્યા. ઘેર આવ્યા પછી ધમની ઈર્ષ્યાને લઈને તેણે મૃગસુંદરીને જિનપૂજા વગેરે કરતા અટકાવી. શ્રાવિકા મૃગસુંદરી આહંતુ ધર્મ ઉપર પૂર્ણ આસ્તિક હતી, તેથી તે દઢતા રાખીને રહી. તેણીએ જિનપૂજા ન થવાથી ઉપવાસ કરવા માંડ્યા. અનુક્રમે ત્રણ ઉપવાસ થયા. ચોથે દિવસે કોઈ જૈનમુનિ તેણુને દ્વારે આવી ચડયા. તે વખતે તેણુએ પિતાના ગ્રહણ કરેલા નિયમના રક્ષણ માટે તે મુનિને ઉપાય પૂછયે. તે સમયે ગુરુએ ગુણ-અવગુણને વિચાર કરીને કહ્યું, “ભદ્ર! તારે ચૂલા ઉપર ચંદરવો બાંધો. એમ કરવાથી પાંચ સાધુઓને પ્રતિલાભિત કરવાથી અને પંચતીર્થોને નમસ્કાર કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય, તેટલું ફળ તને પ્રાપ્ત થશે. “ગુરુની આ આશા તેણીએ શિર પર ચઢાવી અને ત્યારથી તે પ્રમાણે તેણુએ કર્યું. તે અંદર બાંધેલ જોઈ તેણીના મિથ્યાત્વી સસરા વગેરેએ ધનેશ્વરને કહ્યું કે, “આ તારી વહુએ વસ્ત્ર બાંધીને કામણ કર્યું છે. તે સાંભળી ધનેશ્વરને ક્રોધ ચડી આવ્યા અને તત્કાળ તેણે તે ચંદરવાને અગ્નિ લગાડી બાળી નાંખે. તે પછી મૃગસુંદરીએ ફરીવાર બાંધ્યું. તે પણ ધનેશ્વરે બાળી નાંખે. એવી રીતે સાત ચંદરવા બાંધ્યા અને તે સાત બાળી નાંખ્યા.” પછી સસરાએ મૃગસુંદરીને કહ્યું, “ભદ્ર ! શા માટે વૃથા પ્રયાસ કરે છે ?” મૃગસુંદરી બેલી, “જીવદયા માટે.” તે સાંભળી સસરાએ કોધથી જણાવ્યું, “જો તારે જીવદયા પાળવી હોય તે તું તારા પિતાને ઘેર જા.” મૃગસુંદરીએ કહ્યું, “હું કુળવાનની પુત્રી છું; તેથી કુલટાની પેઠે એકલી નહિ જાઉં. માટે તમારા કુટુંબ સાથે મને મારા પિતાને ઘેર મોકલે.” તેણુનાં આવાં વચન સાંભળી તેનો સસરો કુટુંબ સહિત તેણીને લઇને મૃગપુરનગર તરફ ચાલ્યો. માગમાં કોઈ એક ગામમાં તેણીના સસરાનો સગો રહેતો હતો. તેને ઘેર તેઓ મીજમાન તરીકે ગયા. તે સગાએ પોતાને ઘેર પણ આવ્યા જાણી રાત્રિને વિષે ભેજન તૈયાર કરાવ્યું. ભજન કરવાને સર્વ કુટુંબ તૈયાર થયું પણ રાત્રિ ભેજનના નિયમને સંભારી મૃગસુંદરી ભેજન કરવા ઉઠી નહીં. કોઈ પૂર્વના પુણ્યથી Page #232 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૧૩ શુભ બુદ્ધિ ઉત્પન્ન થવાથી મૃગસુંદરીના સસરા વગેરે મૃગસુંદરીને મૂકી ભેજન કરવા ઉડ્યાં નહીં પછી તે ગૃહસ્થના કુટુંબે તે ભેજન ખાધું, અને ખાધા પછી તત્કાળ તેઓ મરણને શરણ થઈ ગયા. પ્રાતઃકાળે તે સર્વને મરણ પામેલા જોઈ, મૃગસુંદરીના સસરા વગેરે તેનું કારણ જાણવા આમ તેમ જોવા લાગ્યા. તેવામાં એક તપેલીની અંદર સર્ષની ગરળ જવામાં આવી. તે જોતાં જ તેઓએ વિચાર્યું કે રાત્રે રસેઇના ધૂમાડાથી આકુળ વ્યાકુળ થયેલે કોઈ સંપ ઉંચેથી તપેલીમાં પડી ગયેલ, તેના ઝેરથી સર્વનું મૃત્યુ થયું છે. આ બીના જાણું સર્વેએ મૃગસુંદરીના વખાણ કર્યા અને તેણીની ક્ષમા માગી. આ વખતે મૃગસુંદરી બોલી, “આર્યો, આવાં કારણને લઈને હું ચૂલા ઉપર ચંદરવો બાંધતી હતી, અને રાત્રિ ભેજનને ત્યાગ કરતી હતી. ‘તેણીનાં આવાં વચન સાંભળી સર્વે પ્રતિબંધ પામી ગયા અને મૃગસુંદરીને જીવિતદાત્રી થવાથી કુળદેવીની પ્રમાણે માનવા લાગ્યા. પછી તેઓ પાછા ઘેર આવ્યા અને મૃગસુંદરીના ઉપદેશથી ઉત્તમ પ્રકારના શ્રાવકો થયા. તે પછી મૃગસુંદરી અને ધનેશ્વર ચિરકાલ પયત સમ્યગૂ ધમને આરાધીને છેવટે સમાધિપૂર્વક કાળ કરી સ્વાગે ગયાં હતાં. સ્વર્ગનાં સુખનો અનુભવ કરી આ વખતે તમે બંને દેવરાજ અને લકમીવતી થયા છે. તે પૂર્વભવે ચંદરવા બન્યા હતા, તે દુષ્કર્મ નિંદા વગેરે કરવાથી તે ખપાવી દીધું હતું પણ તે અંશમાત્ર રહેલું, તેનાથી આ ભવમાં તને સાત વર્ષ સુધી તે વ્યાધિ રહ્યો હતો. આ લમીવતીએ તે પૂર્વના નિયમના પ્રભાવથી તારા વ્યાધિને શાંત કર્યા હતા. રાજા દેવરાજ અને રાણી લક્ષ્મીવતી ગુરુના મુખથી આ પ્રમાણે પૂર્વભવને વૃત્તાંત સાંભળી જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત થયાં. તત્કાળ તેઓ બંને આ સંસાર ઉપરથી વિરક્ત થઈ ગયાં. પછી પુત્રને રાજ્ય ઉપર સ્થાપિત કરી તેમણે દીક્ષા ગ્રહણ કરી. છેવટે કાલ ધમને પામી સ્વગના સુખનાં ભાજન થયાં હતાં. આ પ્રમાણે અનર્થદંડ વિરમણ વ્રતને વિષે મૃગસુંદરીની કથા કહેવામાં આવી તે ઉપરથી બીજા ભવ્ય છાએ ચૂલા ઉપર ચંદરવા ન બાંધવારૂ પવગેરે અનર્થદંડથી વિરામ પામવું. અહીં આ પ્રમાણે ભાવના છે " चिंतेअव्वं च नमो, सअट्ठगाई च जेहि पावाई । સાર્દ ૨ વળિયા નિશાથં ચ સવ્યા છે'' શા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી આત્મ પ્રબંધ "तुल्लेवि उअरभरणे, मूढ अमूढाण अंतरं पिच्छ । giાઇનર ફુવ બન્ને સાયંભુવ ' /રા “જે સ્વ અને પારને અથે–ઉભય પ્રકારે પાપ કર્મથી વિરામ પામ્યા છે તે મુનિરાજ પ્રત્યે અમારો નમસ્કાર હો.” ૧ મૂઢ અને તત્ત્વજ્ઞાની-બંનેને ઉદર ભરવું તે સરખું છે, પણ મૂઢ અને અમૂઢતત્વજ્ઞાનીની વચ્ચે કેટલું અંતર છે? તે જો, મૂઢ પુરૂષને નરકનાં દુઃખ પ્રાપ્ત થાય છે અને અમૂઢ તત્ત્વજ્ઞાનીને શાશ્વત સુખ મળે છે એટલે અંતર છે. ૨ ચાર શિક્ષાત્રત વારંવાર પ્રવૃત્તિ જેમાં છે તે શિક્ષા કહેવાય છે અને તે શિક્ષા જેમાં પ્રધાન છે એવું જે વ્રત તે શિક્ષાત્રત કહેવાય છે. જેમ વિદ્યાના શિક્ષક વડે વારંવાર અભ્યાસ કરાય છે, તેમ શ્રાવકે આ વ્રતોનો અભ્યાસ વારંવાર કરવા યોગ્ય છે. પ્રથમ સામાયિક વ્રત ચાર શિક્ષાત્રતમાં પ્રથમ સામાયિક વ્રત કહેવાય છે. સમ એટલે રાગ દ્વેષ રહિતપણું, તેનો આય એટલે લાભ તે સમાય કહેવાય છે, જે કિયા અનુષ્ઠાન કરવાનું પ્રયોજન એટલે જે ક્રિયા-અનુષ્ઠાન કરવાથી સમાયની પ્રાપ્તિ થાય તે સામાયિક કહેવાય છે. તે રૂપત્રિત તે પહેલું સામાયિક નામે શિક્ષાત્રત છે. તેને માટે આ પ્રમાણે કહ્યું છે "सामाइय मिह पढमं सावज्जो जत्थ वज्जिओ जोगे । અહીં જે સામાયિક નામે પહેલું શિક્ષાત્રત્ત કરવાથી દેશવિરતિ શ્રાવક પણ સાવધ એવા મન વચન અને કાયાના વ્યાપારને લઈને સર્વવિરતિ મુનિ સદશ થાય છે. ૧ અહીં પ્રશ્ન કરે છે કે, તે દેશવિરતિ સર્વવિરતિ શી રીતે થાય? દેશે કરીને એટલે દેશદષ્ટાંતે કરીને જેમ ચંદ્રમુખી સ્ત્રી, સમુદ્ર જેવું તળાવ, નહીં તે સાધુ અને શ્રાવક વચ્ચે મોટા અંતરે જે છે તે દેખાડે છે. ઉત્કૃષ્ટ દ્વાદશાંગીના અભ્યાસી તે સાધુ અને શ્રાવક તો ષટ જવનિકાય નામના દશવૈકાલિકના અધ્યયન સુધીને અભ્યાસી હોય છે. સાધુ ઉત્કૃષ્ટપણે સ્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉપજે છે અને શ્રાવક બારમા દેવલેક સુધી ઉપજે છે. સાધુઓને કાળધર્મ પામ્યા પછી દેવગતિ Page #234 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૧૫ અને મોક્ષગતિ એ બે ગતિઓ છે અને શ્રાવકને એકલી દેવગતિ છે. વળી સાધુ ફક્ત સંજવલનના ચાર કષાયવાળા હોય છે. અથવા નિષ્કષાયિ પણ હોય છે અને શ્રાવક તો આઠ કષાયવાળા એટલે પ્રત્યાખ્યાની અને સંજવલની હોય છે. સાધુઓ એકી સાથે પંચ મહાવ્રતના અંગીકારી અને શ્રાવક તો થોડા અથવા સમસ્તના પણ ઇચ્છા પ્રમાણે અંગીકારી છે. સાધુઓને એકવાર અંગીકાર કરેલું સામાયિક વ્રત જાવજીવ પર્યત રહે છે અને શ્રાવકને તો તે સામાયિક વ્રત વારંવાર અંગીકાર કરાય છે. સાધુને એક વ્રતનો ભંગ થતાં સવર ત્રતનો ભંગ થાય છે, કારણ કે માંહોમાંહી તેનું સાપેક્ષપણું છે અને શ્રાવકને તેમ નથી. તેથી આ સામાયિક ક્યાં કરવું ? એવી શંકા થતાં તેનો ઉત્તર આ પ્રમાણે છે " मुनेः समीपे जिनमंदीरे वा, गृहेऽथवा यत्र निराकुलः स्यात् । सामायिकं तत्र करोति गेही, सुगुप्ति युक्तः समितश्च सम्यक् " ॥१॥ ગૃહસ્થ મુનિની સમીપે, અથવા જિનમંદિરમાં ઘેર અથવા જ્યાં નિરાકુલપણે રહેવાય ત્યાં ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ સાથે સામાયિક અહીં સામાયિક કરનારે જો કે જિનમંદિરમાં સામાયિક કરવું યોગ્ય છે; કારણ કે તેમાં સમ્યક પ્રકારે સમાધિ પ્રાપ્ત થાય છે. માટે તેનું ગ્રહણ પ્રથમ કરવું જોઈએ. પરંતુ અહીં મુનિની સમીપે સામાયિક કરવાનું પ્રથમ કહેલ છે તેનું કારણ એ છે કે, મુનિની પાસે ધમ વાર્તા વગેરે સાંભળવાથી વિશેષ લાભ થાય છે માટે તેનું પ્રથમ ગ્રહણ કરેલ છે. વળી જે ગૃહાદિકને વિષે સામાયિક કરે તેને પણ સમિતિ અથવા ગુપ્રિ સહિત ગુરુ સમીપે આવીને તે ગુરુની સાક્ષી પૂર્વક સામાયિક ઉચ્ચરે. આ વિધિ અલ્પઋદ્ધિ શ્રાવકને માટે છે. બહુ ઋદ્ધિવાળા શ્રાવકને વિધિ તો આ પ્રમાણે છે. જે મહદ્ધિક રાજાદિ છે, તે પ્રથમ સાધુની પાસે આવી તે પછી સામાયિક ઉચ્ચરે. જે તેમ ન હોય તે જેણે સામાયિક કરી છે એવા શ્રાવક સમૃદ્ધિમાન રાજાદિકને યોદ્ધાઓ અને ઘોડાઓથી આરંભને પ્રસંગ આવે છે. આ વિષે વિશેષ વિવેચન કરવાથી બસ છે. તે વિષે વધારે જાણવું હોય તે આવકચૂર્ણ ગ્રંથ જોઈ લે. - સામાયિક લેનારાઓનું કૃત્ય. સામાયિક ગ્રહણ કરનારાઓએ કેવી રીતે વર્તવું જોઈએ ? તે પ્રથમ જાણવાનું છે. સામાયિકમાં રહેલા પુરુષે શ્રેષ્ઠ એવા સિદ્ધાંતના અર્થો પૂછવા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી આત્મ પ્રાધ અને મહાત્મા પુરૂષોનાં ચરિત્રાને સંભારવાં તેમજ તેણે આળસ, નિદ્રા વિકથા વગેરે દાષાને વરૂ દેવા. હૃદય શુદ્ધ અને દયામય રાખવુ' તેને માટે આ પ્રમાણે કહ્યુ: છે. " सामायिकस्थः प्रवरागमार्थं पृच्छेन्महात्माचरितं स्मरेच्च । ,, आलस्य निद्रा विकथादि दोषान् विवर्जयेच्छुद्धमना दयालुः 11211 આળસ પ્રમુખ ાષા કહે છે. કાયાના બાર દાષા. (૧) આળસ, (ર) નિદ્રા, (૩) પલાંઠી વાળવી, (૪) અસ્થિર આસન, (૫) દૃષ્ટિનું પરાવર્તન, (૬) ખીજા કાર્યમાં પ્રવૃત્તિ, (૭) ભીંત પ્રમુખનુ... આહીંગણુ, (૮) અ`ગનુ' અતિગેાપન, (૯) દેહના મલ ઉતારવા, (૧૦) આંગળી વગેરે માડવા, (૧૧) વિશ્રામણ (લાંબા પગ કરી બેસવુ') અને (૧૨) ખુજલી ખણવી. વચનના દસ દાષા. (૧) કુવચન, (૨) અવિચારી વચન, (૩) પ્રતિઘાત વચન, (૪) ખડખડવુ (૫) સ્તુતિવચન અથવા પરિચય વચન, (૬) કલહ, (૭) વિકથા, (૮) ઉપહાસ વચન, (૯) શીઘ્રવચન અને (૧૦) જવા આવવાનુ` કથન એ દશ વચનના દોષ છે. મનના દશ દોષ. (૧) અવિવેક, (૨) ચશ–કીર્તિની અભિલાષા, (૩) લાભાર્થીપણું', (૪) અહુંકાર, (૫) ભય, (૬) નિયાણું', (૭) ફળનેા સ‘શય, (૮) ક્રોધ, (૯) અવિનય અને (૧૦) ભક્તિશૂન્યપણુ —એ દશ મનના દોષ છે. એવી રીતે સ મળીને બત્રીસ પ્રકારના દાષા સામાયિકને વિષે વવા વળી કહ્યુ` છે કે, 44 गृहीत्र स्थावरजंतुराशिषु सदैव तप्तायसगोलकोपमः । सामायिकावस्थित एष निश्चित, मुहुर्त्तमात्रं भवतीह तत्सखः 11211 ', “ગૃહસ્થ ત્રસ તથા સ્થાવર વાની રાશિને વિષે હમેશાં તપેલા લાઢાના ગાળા જેવા છે; પણ જ્યારે તે સામાયિકમાં રહે છે, ત્યારે મુફ્ત માત્ર-બે ઘડી નિશ્ચયે કરી તેમને સખા–મિત્ર તુલ્ય છે.”—(૧) અહીં મિત્ર તુલ્ય શા માટે કહ્યું ? તેણે સામાયિકમાં સદ્ આરભના ત્યાગ કર્યો છે. વળી અહીં સાવધ યાગના પચ્ચક્ખાણુરૂપ સામાયિકનું જે મુહૂતનુ પ્રમાણ તે સિદ્ધાંતમાં કહેલુ` નથી પણ જાણી લેવું; કારણકે પચ્ચક્ખાણને કાળ Page #236 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૧૭ પણ જઘન્યપણે નવકાર સહિત પચ્ચખાણની જેમ મુહૂર્ત માત્રને છે. વળી, સામાયિકનું જઘન્ય અંતમુહૂર્ત પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ એક અહોરાત્રનું માન છે. એમ જાણવું, તે વાત દષ્ટાંતથી સિદ્ધ કરે છે. " सदैव सामायिकशुद्धवृत्तिर्मानेऽपमानेऽपि समानभावः । मुनीश्वरः श्रीदमदंतसंज्ञो बभूव सद्भूतसमृद्धिभोगी" ॥१॥ “સદાકાળ સામાયિકને વિષે જેની શુદ્ધ વૃત્તિ છે અને જે માન તથા અપમાનને વિષે સમાન ભાવવાળા છે એવા શ્રી દમદંત નામે મુનીશ્વર સમ્ય રૂપવાળી સમૃદ્ધિના ભેગી થયા હતા.” (૧) સામાયિકમાં રહેનારે પુરુષ કેવો હોય છે? તે કહે છે. " निंदपसंसासु समो, समो अ माणावमाणकारिसु । सम सयणपरयण मणो, सामाइयसंगओ जीवो" ॥१॥ સામાયિકમાં રહેલો પુરુષ નિંદા અને પ્રશંસા અને માન તથા અપમાનને વિષે સમાન તેમજ સ્વજન અને પરિજનને વિષે સમાન એવો હોય છે.” (૧) તે વિષે દમદૂત મહર્ષિનું દૃષ્ટાંત હસ્તિશીર્ષનગરમાં દમદંત નામે એક રાજા હતા. તેની પાસે ઘણી ઉત્કટ સેના હતી. તે સુખે કરીને રાજ્ય કરતો હતો. તે સમયમાં હસ્તિનાપુર નગરમાં પાંડવો અને કૌર રાજ્ય કરતા હતા. એક વખતે રાજા દમદંતને તે પાંડે અને કૌરની સાથે રાજ્યના સીમાડાનો મોટો કલહ ઉત્પન્ન થયો. તે પછી એક દિવસે દમદંત રાજા જરાસંઘ રાજાના પુત્રની સેવા અર્થે ગયો હતો. તે પ્રસંગનો લાગ જોઈ કૌરવો અને પાંડવોએ પાછળથી આવી દમદંતના દેશનો ભંગ કર્યો. આ ખબર જાણી રાજા દમદતને ભારે ક્રોધ ઉત્પન્ન થયો. તત્કાળ તે મોટું સૈન્ય લઈને હસ્તિનાપુર ઉપર ચડી આવ્યું. ત્યાં તે બંનેની વચ્ચે માંહમાંહી મોટું યુદ્ધ થયું. દૈવયોગે પાંડ અને કૌરવો દમદંતથી ભાગી ગયા અને દમદૂતનો જય થયે. દમદંત વિજયને ડંકે વગાડતો પોતાના નગરમાં આવ્યું. તે પછી કેટલાએક કાળ નિગમન થયા પછી એક વખતે રાજા દમદંત સંધ્યાકાળે પોતાના મહેલ ઉપર આકાશ તરફ જોતા હતા, તેવામાં પંચરંગી વાદળાઓ તેમના જેવામાં આવ્યાં. તેઓને ક્ષણવારમાં વીખરાઈ ગયેલાં જોઈ ૧૮ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી આત્મ પ્રબંધ તેમના હૃદયમાં વૈરાગ્ય ભાવના પ્રગટ થઈ આવી. તેમણે આ સંસારના ક્ષણિક સ્વરૂપનો વિચાર કર્યો. પ્રત્યેક બુદ્ધપણાથી તેણે સર્વ સંસારને અસાર જોઈ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી રાજા દમદંત ત્યાંથી વિહાર કરી ચાલી નીકળ્યા. ગામોગામ વિહાર કરતાં તેઓ હસ્તિનાપુરની પાસે આવ્યા. ત્યાં તે નગરના દરવાજા પાસે તેઓ કાયોત્સગ ધ્યાને રહ્યા. તેવામાં પાંડવો રાજવાડીએ જવા નીકળ્યા. તે વખતે તે મુનિ તેમના જોવામાં આવ્યા. પાંડવોએ પોતાના સેવકોને પૂછયું કે, “આ મુનિ કોણ છે?? સેવકોએ તપાસ કરીને કહ્યું, “તે દમદંત રાજર્ષિ છે. તે સાંભળતાં જ પાંડવો તત્કાલ અશ્વ ઉપરથી નીચે ઉતરી ત્યાં આવ્યા અને તે મહર્ષિને ત્રણ પ્રદક્ષિણા કરી નમન કર્યું અને તેમને ઉભય પ્રકારના બળની પ્રશંસા કરી ત્યાંથી આગળ ચાલ્યા. ક્ષણવાર પછી તે માગે કૌરવો નીકળ્યા. તેમાંથી વૃદ્ધ એવા દુર્યોધને તે મુનિને જોઈ સેવક પાસે તપાસ કરાવી. સેવકે દમદંતમુનિનું નામ આપ્યું, એટલે દુર્યોધને કહ્યું કે, અરે ! આ તે આપણે શત્રુ છે. તેનું મુખ પણ જેવું યોગ્ય નથી. ઇત્યાદિ દુર્વાક્યોથી મુનિનો તિરસ્કાર કરી તે સાધુ તરફ એક બીજેરાના ફળનો ઘા કરી તેઓ આગળ ચાલતા થયા. તે પછી તે કૌરવોની પાછળ ચાલતા તેમના સૈનિકોએ “યથા રાજા તથા પ્રજા” એ કહેવત પ્રમાણે લાકડા, ધૂળ અને પાષાણ વગેરે તે મુનિ તરફ ફેંકચા, જેથી કરીને તે મુનિની પાસે માટે એક ઢગલો થઈ ગયો. પાંડવો સ્વેચ્છા પ્રમાણે વનમાં કીડા કરી પાછા ફર્યા, તેવામાં તેમણે તે મુનિની પાસે મોટો પાષાણ વગેરેને ઢગલો જોયા. તે વિષે લોકોને પૂછતાં તેવું કામ કૌરવોએ કર્યું છે, એ તેમના જાણવામાં આવતાં ખેદ પામી તેમણે તે પાષાણ વગેરેના ઢગલાને ત્યાંથી દૂર કરી દીધો અને પછી તે દમદંત મહર્ષિને વિધિપૂર્વક વંદના કરી પછી પિતાને સ્થાને ચાલ્યા ગયા હતા. આવી રીતે પાંડવોએ સત્કાર કરેલા અને કૌરવોએ અપમાન કરેલા પણ તે દમદંત મુનિએ તે બંનેની ઉપર સમભાવને ધારણ કર્યો હતો. કોઈની ઉપર રાગ કે દ્વેષ રાખ્યો ન હતો. તે પછી ચિરકાલ પયત ચારિત્રની આરાધના કરી તે મહામુનિ પ્રાંતે ઉત્તમ ગતિના ભાજન થયા હતા. આ દમદંત મહર્ષિની કથા જાણું દરેક આત્મિક ગુણના ઇછુક પુરૂષોએ સ્થિર પરિણામે સામાયિક આચરવું. અહીં આ પ્રમાણે ભાવના છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દ્વિતીય પ્રકાશ “ધના તે નવ કોઇ કાવર્ષ વાતિ ને સમMI सामाइय विसुद्धं निच्चं एवं विचिंतिजा ॥१॥ कइआणु अहं दिख जावजी जहठिउं समणो । निस्संगो विहरिस्सं, एवं च मणेण चिंतिजा" ॥२॥ જેઓ નિરંતર નિમલ એવું સામાયિક જાવજીવ સુધી કરે છે, તેમને ધન્ય છે. આ પ્રકારે ચિંતવવું. (૧) ક્યારે હું દીક્ષા લઈશ? અને જાવજીવ સુધી સાધુઓના સમુદાયમાં રહીને નિસંગપણે જ્યારે વિચરીશ. આ પ્રમાણે મનથી ચિતવવું.' (૨) આ પ્રકારે પ્રથમ શિક્ષાત્રત સમજવું. દેશાવગાશિક નામે બીજુ શિક્ષાત્રત મેકળા નિયમોને સંક્ષિપ્ત વિભાગે કરી, એટલે દેશથી અવકાશ એટલે છૂટ રાખવી તે દેશાવગાશિક અને તેથી રચાયેલું વ્રત તે દેશાવગાશિક નામે બીજું શિક્ષાત્રત કહેવાય છે. અને બાર વ્રતની ગણનામાં તે દશમું વ્રત કહેવાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે, વ્રત અંગીકાર કરતી વખતે ચાવજીવિત ગ્રહણ કરેલા દિગવતને, પ્રાણાતિપાતાદિક વિરમણને અને બીજા સર્વત્રતોનો પ્રતિદિન જે સંક્ષેપ કરાય છે, તે દેશાવગાશિક વ્રત જાણવું. તેને માટે એ જ ભાવાર્થમાં આ પ્રમાણે લખે છે. "पुव्वं गहिअस्स दिसा-वयस्स सव्व वयाणुदिणं । જે સહેવો તેલ-વાસિયું તે વર્ષ વિરુાં' અહીં વૃદ્ધ પુરૂષો કહે છે કે, દિગંત્રતને જે સંક્ષેપ કરવો તે બીજા ત્રતાનો સંક્ષેપ કરવા બાબત ઉપલક્ષણથી જાણી લેવું. એટલે તેમાં બીજા ત્રતોને સંક્ષેપ પણ આવશ્યક છે. વળી દરેક વ્રત પ્રત્યે દિવસ, અને પક્ષાદિક મર્યાદા કરીને સંક્ષેપ કરવાથી ભિન્ન વ્રત હોવાથી જે બાર વ્રતની સંખ્યા છે. તેમાં વિરેાધ આવે એ પ્રકારે જાણવું કે, દેશાવગાશિક વ્રતમાં દિગત્રતનો જ વિષય છે, તેથી એ શંકા દૂર કરવી. વળી કહ્યું છે કે, " दिसिवयगहियस्स दिसापरिमाणस्स पइदिणं । परिमाण करणं देसागासियंति ।। " - “દિશિત્રત ગ્રહણ કરેલું હોય તેને પ્રતિદિવસ દિશાનું પરિમાણ કરવું તે દેશાવકાશિક છે. એ મૂળ સૂત્રમાં દર્શાવેલું છે. અને જે આ વ્યાખ્યા કરવામાં Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આવી છે, તે ઉપલક્ષણથી છે. વળી અવચૂર્ણી સૂત્રમાં કહ્યું છે કે, 66 एवं सव्ववएस जे पमाणा ठविया ते पुणो पुणो । दिवसओ उसारे देवसिआओ रत्तिओ सारे ।। ,, શ્રી આત્મ પ્રમાધ એ પ્રકારે સવ ત્રતામાં જે જે પરિમાણુ કરેલુ હાય તે વારવાર દિવસે સંક્ષેપે અને દિવસનુ’ રાત્રિએ સક્ષેપે’ આ વ્રત ઉપર દૃષ્ટાંત કહે છે. જેને નરકાવાસ નજીક છે, એવા ક્રૂરતિ ચડકૌશિક સપ દેશાવગાશિક તવડે તત્કાલ આઠમે દેવલાકે ગયા હતા. ચડકૌશિકની કથા કેાઈ ક્ષેપક (તાપસ) મુનિ માસેાપવાસના પારણાને દિવસે શિષ્ય સહિત આહારને માટે માર્ગમાં જતા હતા. તેવામાં તેમના પગ નીચે એક દેડકી ચંપાઈ ગઈ. તે વખતે શિષ્યે કહ્યુ, ‘સ્વામિન્, તમાએ આ દેડકી ચગદી નાંખી, માટે મિથ્યાદુષ્કૃત આપેા. શિષ્યના આવા વચને સાંભળી તે મુનિને કષાય ઉત્પન્ન થઇ આવ્યેા. તેથી તે ક્ષષક તાપસે તે મન કરેલી દેડકી લાકોને અતાવીને શિષ્યને કહ્યુ કે, ‘અરે દુષ્ટાત્મા! આ દેડકી તે મરણ પામી ગઈ, શું તે મેં હણી ?' ત્યારે તે શિષ્ય ગુરુને ક્રાધાયમાન થયેલા જાણી મૌન ધરીને રહ્યો કાંઈ પણ બાલ્યા નહીં. પછી સધ્યા સમયે આલેચના કરતી વખતે તે શિષ્યે મુનિને તે દેડકીની વાત સભારી આપી. તે વખતે મુનિને વિશેષ ક્રોધ ઉત્પન્ન થયા. આથી ગુરુ રજોહરણ ઉપાડી શિષ્યને મારવા દેાડચા. તેવામાં ગુરુનું મસ્તક એક સ્થંભ સાથે જોરથી અથડાયું. આથી ગુરુ કાળધમ પામ્યાને જ્યેાતીષીદેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે કનકખલ નામના વનને વિષે ચડકૌશિક નામે તાપસ થયા, તે ભવમાં પણ પૂર્વ ભવના પરિચયથી તે ઘણા જ કષાયવાક્ થયેા. એક વખતે કેાઈ રાજકુમારે તેના વનમાં ફળાદેિક લેવાને આવ્યા. તેમને જોતાં જ તે તાપસ કુહાડા લઇ તેમને હણવાને પાછળ દાડચો. દાડતાં દોડતાં ભૂલથી તે એક ખાડામાં પડી ગયા ને તત્કાળ મૃત્યુ પામ્યા; પછી તે જ આશ્રમમાં દૃષ્ટિવિષ સરૂપે ઉત્પન્ન થયા. તે વનમાં પૂર્વભવના અભ્યાસથી તે અતિ મૂર્છા—માહ પામી કાઈપણ મનુષ્યના સ'ચાર થવા દેતા નહીં. એક દિવસે શ્રીવીર ભગવાન્ છદ્મસ્થાવસ્થામાં વિદ્યમાન હાઈ વિચરતા વિચરતા તે વનમાં આવી ચચા. ત્યાં જતાં તેમને ગાવાળીયા લોકેાએ વાર્યાં, પણ તેએ લાભ ધારી તે દૃષ્ટિવિષ સપના બિલ પાસે કાયાત્સગ કરીને રહ્યા. Page #240 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૨૧ તે વખતે તે સર્ષ પિતાના બીલમાંથી બહાર નીકળ્યો. પ્રભુને જોતાં જ તેનામાં ઉગ્ર કષાય ઉત્પન્ન થઈ આવ્યો. તત્કાલ કષાયના આવેશથી તેણે પ્રભુના શરીર ઉપર ડંશ માર્યો. વજન સ્તંભની જેમ અચળ એવા શ્રી વીર ભગવાનના શરીરમાંથી દૂધના જેવા ઉજ્વલ રૂધિરની ધારા નીકળી. તે જોતાં જ તે સપના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થઈ આવ્યું. તત્કાળ પ્રભુના સ્વરૂપનું ચિંતવન કરતાં તેને જાતિસ્મરણ શાન ઉત્પન્ન થઈ આવ્યું. પિતાના પૂર્વ ભવ તેના જેવામાં આવ્યા. તત્કાલ તે નિવિષ થઈ પ્રભુને પ્રદક્ષિણા કરી અને નમન કરી સામે ઉભું રહ્યું. પછી પિતે કરેલ જીવહિંસાદિ અકૃત્યને આવી અનશનવ્રત ગ્રહણ કર્યું. તે પછી “મારી દૃષ્ટિથી કોઈ પ્રાણીને ભય ન થાઓ.” એમ વિચારી તેણે દેશાવગાશિક વ્રત અંગીકાર કર્યું. પછી તે પોતાનું મુખ બીલમાં રાખીને રહ્યો હતો. આ સપને વૃત્તાંત સાંભળી ગોવાળીયાઓએ આવી માખણથી તેની પૂજા કરી. તે માખણના ગંધથી કીડીઓ આવી તે સર્ષના શરીરને વળગી પડી અને તેના આખા શરીરને છિદ્રવાળું કરી દીધું. તથાપિ તે ચંડકૌશિક સ મન અને કાયા વડે નિશ્ચલ રહ્યો હતો. તેવી રીતે અનશન વ્રત પાળી મૃત્યુ પામી આઠમા સહસ્ત્રાર નામના દેવલોકમાં મહર્થિક દેવતા થયે હતો. એવી રીતે દશમા દેશાવગાશિક વ્રત ઉપર ચંડકૌશિક સર્ષની કથા કહેવાય છે. એવી રીતે બીજા પણ સંસારભીરૂ પ્રાણીઓએ એ વ્રતને પાળવામાં ઉદ્યમવંત થવું. તેની ભાવના કહે છે – " सव्वे अ सव्व संगेहिं. वजिए साहूणो नमंसिजा । સf 3 fજું સન્ચ સાવ સવા વરં" છે ? એ પ્રમાણે દસમું વ્રત અને બીજુ શિક્ષાત્રત કહેવામાં આવ્યું. ત્રીજુ શિક્ષાત્રત પોષધવત. ઘર્મની પુષ્ટિ કરે તે પોષધ કહેવાય છે. તેને આચરનાર વ્રત તે પિષધત્રિત કહેવાય છે એટલે પર્વને દિવસે અનુષ્ઠાન કરવાને જે વ્યાપાર તે રૂપ જે ત્રિત તે પિષધવ્રત કહેવાય છે. તે આ પ્રમાણે-- ' आहार देह सक्कार-गेह वावार विरइ बंभेहि । पव्वदिणाणुटाणं, तइयं पोसहवयं चउहा" ॥१॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી આત્મ પ્રબંધ આહાર, દેહસત્કાર, તથા ગૃહના વ્યાપારની વિરતિ અને બ્રહ્મચર્ય એ ચાર પ્રકારે જે પર્વના દિવસનું અનુષ્ઠાન તે ત્રીજુ ચાર પ્રકારનું પિષધવ્રત કહેવાય છે.” (૧) અહીં જે નિવૃત્તિ શબ્દ છે, તે આહાર, દેહ અને સત્કાર અને ગ્રહવ્યાપારની સાથે રાખ. એટલે આહારની નિવૃત્તિ, શરીરસત્કારની નિવૃત્તિ અને ઘરના વ્યાપારની નિવૃત્તિ એમ સમજવું અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. (૧) આહારની નિવૃત્તિમાં અશનાદિ આહારને વિશેષે કરી ત્યાગ સમજવો. (૨) શરીર સત્કાર નિવૃત્તિમાં સ્નાન, ઉદ્ધત્તન (શરીરે તેલાદિ ચળવું) અને વિલેપન વિગેરેનો ત્યાગ સમજ. (૩) ગ્રહ વ્યાપારની નિવૃત્તિ, એટલે ઘરના વ્યાપારને નિષેધ સમજ. (૪) બ્રહ્મચર્ય એટલે સ્ત્રી સેવા (સંગ) ને નિષેધ, અહીં વળી આહાર નિવૃત્તિ પિષધ બે પ્રકારે કહેલું છે. એક દેશ થકી અને બીજું સવ થકી. ત્રિવિધ આહારનું પચ્ચકખાણ કરનારને દેશથકી પિષધ હોય છે અને ચતુર્વિધ આહારના પચ્ચકખાણ કરનારને સર્વ થકી પચ્ચકખાણ હોય છે. તે સિવાયના બાકીના ભેદે તો સવ થકી જ છે. તેને માટે આવો પાઠ છે. "करेमि भंते पोसहं आहर पोसहं देसओ, सव्वओ वा, शरीरसकार पोसहं सव्वओ, अव्वावारपोसह सव्वओ, बंभचेर पोसहं सवओ, चउविहे पोसहे सावज जोग पच्चखामि जावदिवसं अहोरत्तिं वा पज्जुवासामि दुविहं तिविहेणमित्यादि " ॥१॥ બીજે ઠેકાણે બીજી રીતે પણ કહેલું છે. આ ચાર પ્રકારનું પૌષધશ્રત દેશ અને સર્વ એમ બે પ્રકારે થાય છે. (૧) તેમાં દેશથી આહાર પોષધ-વિગય વગેરેનો ત્યાગ અને એકવાર બેવાર ભોજન કરવું તે અને સર્વથી આહાર પષધ ચતુર્વિધ આહારનો ત્યાગ કરો તે. (૨)–(૩) દેહ સંસ્કાર અને ગૃહ વ્યાપાર પોષધને વિષે કાંઇક દેહ સત્કાર અને ગૃહવ્યાપાર કરે તે. થોડું કરવું તે દેશથકી અને સર્વથા ન કરવું તે સવ થકી. Page #242 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૨૩ આ ગ્રંથમાં અગિયારમા પિષધવ્રતની બાબતમાં ખરતરગચ્છની સમાચારીમાં અને તપગચ્છની સમાચારીમાં શું તફાવત છે તે બતાવવામાં આવે છે. (૧) ચાર પ્રકારના પિષધવત બતાવેલા છે જેમાં દેશથી આહાર પિષધવિગય વગેરેને ત્યાગ અને એકવાર, બેવાર ભોજન કરવું તે. અને સવથી આહાર પિષધ તે ચતુર્વિધ આહારનો ત્યાગ કરવો તે, આમ કહેલ છે. પરંતુ તપગચ્છ સમાચારી પ્રમાણે દેશથકી પિષધમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ અથવા એકાશન સુધીની માન્યતા છે. ખરતરગચ્છની સમાચારમાં પોષધ પર્વ દિવસના અનુષ્ઠાનનો વ્યાપાર છે એટલે માત્ર પર્વ તિથિએ જ પિષધ કર જોઈએ તેમ માન્યતા છે. વળી તેઓ આવશ્યક વૃત્તિને પાઠ આગળ કરી આવી રીતે કહે છે કે પિષધ તથા અતિથિ-સંવિભાગવ્રત પ્રતિનિયત દિવસે અનુષ્ઠય છે; પરંતુ પ્રતિદિવસ અનુષ્ક્રય નથી, આમ કહે છે; પરંતુ તેમના આ કરેલા અર્થ માટે તપગચ્છાચાર્ય શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી આવશ્યકચૂર્ણિના અન્ય પાકને આગળ કરી કહે છે કે " सव्वेसु कालपव्वेसु पसच्छो जिनमतए तबोजोगो । अठमी चउद्दस्सी सुनियमेणहविद्य पोसहिउं" || ભાવાર્થ-“સવકાળ અથવા સર્વ પર્વોમાં પ્રશસ્ત જિનમતને વિષે તપગ છે, પરંતુ અષ્ટમી આદિ તિથિને વિષે નિયમથી પિષધદ્રત હોય છે. આ ઉપરથી સમજવાનું કે પિષધવ્રત અન્ય દિવસોમાં ન થઈ શકે એ અર્થ કદાપિ નીકળતો નથી, પરંતુ પર્વ દિવસમાં તેની અવશ્ય કરણીયતા સમજવી.. (૩) ખરતરગચ્છીય આચાર્યો પોતાની સમાચારમાં ચાર તિથિઓને પર્વ તિથિઓ તરીકે માને છે, પરંતુ તપગચ્છીય આચાર્યો તેને માટે નીચે પ્રમાણે કહે છે, " बीयपंचमी अहमी एगारसी चउद्दसी पण तिहिउँ । ___ एयाउ सुतिहीउं गोयमगणहारिणाभणिया" ॥ ગૌતમ ગણધર મહારાજે આ પાંચ તિથિ–બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચતુર્દશી એમ કહેલ છે, વળી મહાવીર પ્રભુએ કહ્યું છે કે – भयवं ! बीयपमुहासु पंचसुतिहिसु विहियं धम्माणुठाणं किं फलंहोइ ? गोयमा ! बहुफलंहोइ ! (૧) હે ભગવન્! બીજપ્રમુખ પાંચ તિથિઓમાં વિધાન કરેલા ધર્માનુષ્ઠાનનું ફળ શું હોય? હે ગૌતમ ! બહુ ફળ હોય. તે સિવાય એનપ્રશ્નમાં પૂર્ણિમા અને અમાવાસ્યા મળી બાર તિથિ કહેલ છે. ૧. આ ગ્રંથના વ્યાખ્યાકાર કાંઈક આ વિષય પરત્વે તપાગચ્છની માન્યતાવાળા હોય તેમ લાગે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ २२४ શ્રી આત્મ પ્રોધ (૪) બ્રહ્મચ પાષધમાં બ્રહ્મચર્યાંનું પ્રમાણ કરવુ' એ દેશથકી અને બ્રહ્મ ચય સર્વથા પાળવું, એ સવ થકી, અહીં આ પ્રમાણે સમાચારી છે,– " जो देस पोसह करेइ सो सामाय करेइ वा नवा । जो सव्व पोसहं करेइ सो नियमा सामाइयं करेइ ॥ जइ न करे तो चिज, तं कहं ? चेइघरे साहुमूले । घरे वा पोसहसालार वा उमुकमणिसुवणो पढतो । पुच्छंगं वा वायंतो सुणतो धम्मभाणं झियाइति ॥ અહીં તત્ત્વ શું છે ? તે તેા કેવલી જાણે. *→ જે દેશ પાષધ છે, તે સામાયિક કરે અથવા ન કરે અને જે સ` પેાષધ કરે તે તે નિયમા સામાયિક કરે, એ સર્વ પાપધવાળા સામાયિક ન કરે તે તે લાભથી ગાય છે. તે કચાં કરે ? તેને માટે કહે છે કે, ચૈત્યગૃહે, સાધુ પાસે, પેાતાને ઘેર અથવા પાષધશાળામાં કરે. જેણે મણિ સુવણ વગેરેના ત્યાગ કરેલા છે એવા તે ભણતા, ગણતા, પૂછતે, વાચના લેતા, અને ધમ સાંભળતા ધ ધ્યાનને ધ્યાવે. હવે પૂર્વે જે કહ્યું છે કે, “પાષધ પ દિવસના અનુષ્ઠાનનેા વ્યાપાર છે, તેથી પવ શું તે કહે છે—ચૌદશ, આઠમ, અમાવાસ્યા, પુનમ એટલી તિથિઆના દિવસે ઉપલક્ષણથી કલ્યાણકના દિવસા અને પયુ પણા પ–એ દિવસેામાં પાપના વ્યાપાર મૂકીને પતિ પુરુષા પાષધ વ્રતને કરે. અહીં નામથી પ તિથિએ ચાર છે પણ વસ્તુતાથી છ છે, એક માસે બે આઠમ, બે ચઉદ્દેશ, અમાવાસ્યા અને પુનમ એમ છ થાય છે. અહીં પ્રશ્ન કરે છે કે, “ શ્રાવક પતિથિને દિવસે જ પાષધ કરે તે સિવય ન કરે ? ” તેના ઉત્તરમાં કહે છે કે, કેટલાએક શ્રાવકા સર્વ તિથિને વિષે પાષધ કરે છે, પરંતુ કેટલાએક તેમ ન કરી શકે ત્યારે તેમણે પત્ર તિથિને વિષે તે વ્રત અવશ્ય કરવું, તેથી જ અહીં પનું ગ્રહણ કરેલુ છે. આવશ્યકવૃત્તિને વિષે તે શ્રાવકે દરરોજ પાષધ કરવાના સ્પષ્ટ રીતે નિષેધ કરેલા છે. તત્ત્વ શું છે ? તે તે કેલિગમ્ય છે. હવે પેાષધમાં સર્વ અપહાર-ત્યાગ કરવા દુષ્કર છે, પણ તે કરવાનુ ઘણું પુણ્ય છે, માટે તે અવશ્ય કરવા જોઈએ, તેને માટે કહ્યુ છે કે, Page #244 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૨૫ "नृप निग्रह रोगादिषु, न ह्यशनाय न धर्ममपि लभसे । तत् किं प्रमाद्यसि त्वं, ध्रुवधर्म पोषधे भव्य" ॥ “હે ભવ્ય, રાજાએ નિરાધ કર્યો હોય, કેઈ રોગ થઈ પડ્યો હોય ઇત્યાદિ પ્રસંગે અશનાદિ થતું નથી, પરંતુ તેવા અનશનથી તને ધર્મની પ્રાપ્તિ થતી નથી; તો જેમાં અવશ્ય ધર્મ પ્રાપ્ત થાય છે, એવું પિષધવ્રત લેવામાં શા માટે પ્રમાદ કરે છે?” (૧) આ વ્રત ઉપર દૃષ્ટાંત આપે છે. __" यः पोषधस्थः सुतरां सुरेण, पिशाचनागोरग दुष्पैः । विक्षोभितोऽपि क्षुभितो न किंचित् , સ જામવો નહિ સ્થવર્થઃ ” | II” જે કામદેવ નામના શ્રાવકને પોષધવ્રતમાં રહેલાં છતાં કોઈ દેવતાએ પિશાચ, હાથી અને સંપ વગેરેનાં દુષ્ટરૂપોથી નિરંતર ક્ષેભ પમાડ્યો તે પણ તે જરાપણ ક્ષેભ પાપે નહીં, તે કામદેવ શ્રાવક કેને વર્ણનીય ન હોય ? (૧) તે કામદેવ શ્રાવકની કથા આગળ કહેવામાં આવશે. તેથી અહિં આ પ્રમાણે ભાવના છે. વજ વંતિ સર્ષ, ને gurણં નમો સુFri નિરં ચ સરીરે, વિ સાવ તિમિરન' છે ? .. “જે ઉગ્ર તપ તપે છે અને જે શરીરને વિષે નિઃસંગ છે, એવા સુસાધુને નમસ્કાર થાઓ.” આ પ્રમાણે શ્રાવક મનમાં ચિતવે.” (૧) એવી રીતે ત્રીજુ પિષધ નામે શિક્ષાત્રત કહેવામાં આવ્યું. ચોથું અતિથિસંવિભાગ નામે શિક્ષાત્રત. જેને તિથિ પર્વાદિ લેકવ્યવહાર નથી, તે અતિથિ કહેવાય છે. તેવા અતિથિને જે શુદ્ધ આહાર વગેરે આપવારૂપ વ્રત તે અતિથિસંવિભાગ દ્રત કહેવાય છે. કેટલાએક આ વ્રતને યથાસંવિભાગ એવા નામથી કહે છે. તે નામ પ્રમાણે આ પ્રમાણે અથ કરવો. યથા એટલે પ્રવૃત્તિ અર્થાત્ યથાપ્રવૃત્તિ સ્વભાવે ૧ ઇત્યાદિ શબ્દથી વરણુક અને દુકાળ વગેરે પડ્યો હોય ત્યારે એમ લેવું. Page #245 -------------------------------------------------------------------------- ________________ २२६ શ્રી આત્મ પ્રબોધ નિષ્પન્ન થયેલ જે આહારાદિક તે સાધુપ્રમુખને આપવા તે યથાસંવિભાગ કહેવાય छ. सेवे। व्युत्पत्यथ छे. ગૃહસ્થ પિષધને પારણે પરમ વિનયપૂર્વક ગુરુને જે શુદ્ધ અશનાદિક આપે તે ચોથે શિક્ષાત્રત કહેવાય છે. આ સ્થળે ઉપયોગી હોવાથી ચૂર્ણમાંથી કેટલુંક આપવામાં આવે છે. पोसहं पारंतेणं साहणं अदाउं न वट्टई, पारेइउ सव्वं साहूणे दाउं पच्छा पारेयव्वं । काहे विहीए दायव्वं ? जाहे देसकालो ताहे अप्पणो सव्वं सरीरस्स विभूसं काऊणं साह पडिस्सयगओ निमंतेइ भिख गिण्हवत्ति साहुणं का पडिवत्ति ! । ता हे अन्नोपडलगं अन्नो भायणं पडिलेहेइ, मा अंतरोइ अदोसा हविअगाइ दोसाय भविस्संति. सो जइ पढमाइ पोरिसिए निमंतेइ अथ्थिय नमोकारइत्ता ताहेघिप्पइ जंइ नथ्थि ताहे न घिप्पइ । तं धरिअव्वयं होहि, इसो घणं लगिजा ताहेपिप्पइ सचिरका विजइ जो वा उग्घाड पोरिसीए पारेइ पारणगइत्तो अन्नो वा तस्स विसजिज्जए तेण सावएण सह गम्मइ संघाडओ बच्चइ एगो न बच्चइ, साहु पुरओ सावगो पच्छओ घरं तेऊण आसणेण निमंतिजा, जइवि न निविठो विणओ पइत्तो ताहे भत्तपाणं सयं देहि अहवा भायणं धरेइ भजा देइ अहवा ठिओ अछिइ जाव दिणं सेसं च गिहिव्वं पच्छा कम्माइ परिहरणहा दाऊणं वंदित्ता विसजइ अणुगच्छिा पच्छासयं भुंजइ, जं च फिर साहुणं न दिन्नं तं सावएण न भुत्तव्वं जहि पुण साहनस्थि तथ्य देसकाल वेलाए दिसावलोओ काययो विसुद्धणं भावेण जइ साहूणो हु तो तो नित्थरिओ तोत्ति" ॥ પષધ પારીને સાધુને વહોરાવ્યા વગર પારણું કરવું કલ્પતું નથી માટે સાધુને દાન દઈ પછી પારણું કરવું ચોગ્ય છે. હવે ક્યારે અને કઈ વિધિએ કરવું તે કહે છે – દેશકાલને અનુસારે પોતાના શરીરને વિભૂષિત કરી અર્થાત્ શૃંગાર કરી સાધુ ઉતર્યા હોય તે સ્થાન (ઉપાશ્રય) માં જઈ સાધુને આહારની વિનંતિ કરે. તે વખતે સાધુ શું કરે તે કહે છે–કઈ પડેલા કેઈ પાત્ર વિગેરે Page #246 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ २२७ જુદાં જુદાં ડિલેહે જેથી વખત હિ લાગવાથી અતરાય દ્વેષ તથા સ્થાપના દોષ લાગે નહિ, જો વિનતિ કરનાર પહેલી પેરિસિમાં વિનતિ કરે અને કાઇ સાધુને નમુક્કારસહિનુ' પચ્ચક્ખાણ હેાય તે ગ્રહણ કરે અને જો ન હોય તા ગ્રહણ ન કરે, જેથી આહાર રાખી મૂકવા ન પડે ! જો શ્રાવક ઘણા પાછળ લાગે તે ગ્રહણ કરી સાચવીને રાખે, અથવા જે કાઈ તપસ્વી પારણા નિમિત્તે અથવા બીજો કાઇ ઉધાડપારિસિઐ પારે તેને આપે. આહાર લેવા જતી વખતે એકલા સાધુ ન જાય, પરંતુ સ`ઘાટક એ સાધુએ જાય તેએ પણ વિનતિ કરનારની સાથે જ જાય, તેમાં પણ સાધુ આગળ ચાલે અને શ્રાવક પાછળ ચાલે. આવી રીતે ઘરે લઈ જઈ શ્રાવક આસનની નિમત્રણા કરે. જો કે સાધુ કારણ વિના બેસે નહિ. તથાપિ પેાતાના તરફથી વિનય કર્યો કહેવાય. પછી શ્રાવક પાતે સાધુ મહારાજને આહાર-પાણી વહેારાવે અથવા શ્રાવક પેાતે પાત્ર ધરે અને શ્રાવિકા વહેારાવે, અથવા શ્રાવક પોતે એકતરફ ઉભા રહે અને શ્રાવિકા વિગેરે ખન્ન કાઈ વહેારાવે. સાધુ પણ પશ્ચાત્ કદિ દોષ વજ્ર વા નિમિત્તે જે ચીજ વહેારાવે તે શેષ બાકી રાખીને ગ્રહણ કરે. શ્રાવક શુદ્ધભાવથી દાન દઈ વંદના કરી થાડે દૂર ગુરુ મહારાજને વળાવી ઘરે આવી પોતે આનંદ પામતા ભાજન કરે. પણ જે ચીજ સાધુને દાનમાં ન આપી હાય તે શ્રાવકે રાખવી ન જોઇએ. જો નગરમાં સાધુ ન હેાય તે। ભાજનના સ્થાન અને કાળમાં દિશાવલાકન કરી મનમાં શુ ભાવના ભાવે કે જે આ વખતે સાધુ મહારાજ હોય તે મારો નિસ્તાર થાત.” આથી કરીને ઉત્તમ શ્રાવકે નિર'તર સાધુને દાન દેવું જ જોઇએ; પણ અતિથિ સ વિભાગ ત્રતને ઉચ્ચાર પવ પાષધના પારણાને દિવસે જ હેાય છે. તેને માટે આવશ્યકવૃત્તિમાં કહ્યુ` છે કે, પાષધ અતિથિસ વિભાગ તા પ્રતિનિયત દિવસે અનુષ્ટુય છે, પણ પ્રતિદિવસ અનુષ્ઠેય નથી. તે વિષે બહુ વિસ્તાર કરવાથી અસ થયું. વળી સુશ્રાવકે સાધુને જે એષણીય આહારાદિક આપવા, તે મહાલાભનુ કારણ છે; અને નિર્વાહ થતા છતાં અનેષણીય આહારાદિક સર્વથા દેવા નહીં; કારણ કે, તે અલ્પ આયુબ ધાદિકનું કારણ છે. અહીં કાઈ પ્રશ્ન કરે છે કે, “ કુપાત્રને વિષે એષણીય આહારાદિક દેવાથી તથાપ્રકારના ગુણ ઉત્પન્ન થાય છે કે નહિ ? ” તેને ઉત્તર આ પ્રમાણે છે. કુપાત્રને દેવાતું એષણીય આહારાદિક પણ કેવળ પાપનું જ કારણ છે. તે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી આત્મ પ્રબંધ નિજેરાનું હેતુ નથી. શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે, “શ્રાવક તથા પ્રકારના અસંયતિ, અવિરતિ, તથા પાપકર્મના જેણે પચ્ચખાણ કર્યા નથી તેવા પ્રત્યે ફાસુ, અફાસુ, એષણીય, અનેષણીય, અસણ, પાણ, ખાઈમ અને સાઈમને પ્રતિલાભતા (આપતા) છતાં શું ઉપાર્જન કરે ?” પ્રભુએ કહ્યું, “હે ગૌતમ! તે એકાંત પાપકર્મ ઉપજે, પણ તેને કાંઈ પણ નિર્જરા નથી. હવે એમ છે તો શ્રાવકોએ સાધુ સિવાય બીજા કોઇ ઠેકાણે દાન આપવું નહીં, એમ થયું, ગુરુ કહે છે, “એમ નથી. આગમને વિષે અનુકંપાદાન નિષેધ્યું નથી.” પૂર્વાચાર્યોએ કહ્યું છે કે, “વં પુજા ઢાળ, સંઘ લો વિદિ સમવાળો કg1 ટાળે કુળ, famfટું ન યાવિ પરિસિદ્ધ' ? “જે સુપાત્રદાનના લક્ષણો વિધિ કહ્યો છે તે મોક્ષને અથે કરવામાં આવતા દાનને આશ્રીને છે. પણ જે કમનિજેરાને અણુચિતવીને જ કેવલ કૃપાએ કરીને જ દેવાય તે અનુકંપાદાન કહેવાય છે. તે કૃપાલુ જિનભગવંતે કઈ વખત પણ નિષેધ્યું નથી.” ૧ આ કારણને લઈને શ્રીરાજપક્ષીય ઉપાંગમાં પ્રદેશ રાજાને કેશીગણધરે કહ્યું છે કે, “હે પ્રદેશી ! તું પૂવે રમણિક થઈને અરમણિક ન થઈશ.” તે ઉપરથી પ્રદેશી રાજાએ પોતાના દેશના ચાર ભાગ કરી, તેમાં એક ભાગે દીન –અનાથાદિકને માટે નિરંતર દાનશાળા પ્રવર્તાવી હતી; તે તેટલા માટે પ્રવર્તાવી હતી કે, દાનના ત્યાગથી જિનમતની નિંદા ન થાઓ. એટલે જે તે બીજા દાનનો તદન ત્યાગ કરે તો જિનમતની નિંદા થાય. તેથી શાની મહારાજાએ કેઇ ઠેકાણે અનુકંપાદાન નિષેધ્યું નથી. જે વળી જગદગુરુએ શ્રાવકોને સર્વ ઠેકાણે દાન કરવાની આજ્ઞા ન દીધી હતી તે તંગિકાનગરીના શ્રાવકેના વર્ણનના અધિકારમાં કહેલું છે કે, “જેને વિસ્તારવંત-પ્રચુર ભાત પાણી છે” ઇત્યાદિ વિશેષણો આપ્યા છે, તેવા વિશેષણ ન આપતાં કેવલ સાધુદાનમાં જ પ્રચુર અન્ન આપવું એમ કહેત, આ ઉપરથી નિશ્ચય થયો કે, કમ નિજાને માટે જે દાન દેવું, તે સાધુઓને જ દેવું. સાધુઓને દાન દેવાથી કમની નિર્જરા થાય છે. અને જે અનુકંપાદાન છે, તે બીજા સર્વને દેવું. સુપાત્રદાનને માટે વિશેષ કહે છે " भयेनलोभेन परीक्षयावा, कारुण्यतोऽमर्षवशेन लोके ।। स्वकीर्ति प्रश्नार्थितया च दानं, नाहं ति शुद्धा मुनयः कदापि" ॥१॥ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ દ્વિતીય પ્રકાશ ભયથી, લાભથી, પરીક્ષાથી, દયાથી, ક્રેાધને વશ થવાથી અને લેાકેામાં પેાતાની કીર્તિ પ્રસરે તેવા હેતુથી અને પ્રશ્નના અર્થીપણાથી જે દાન આપવું, તેવા દાનને શુદ્ધ મુનિએ કદિ પણ યાગ્ય થતા નથી.” ૧ ૧. ભયથી એટલે “ આ લેાકેાને જો નહીં આપીએ તે તેએ અસત્ કરનાર હાઇ મને શાપ આપશે અથવા લેાકેામાં મારી વિરૂદ્ધ મેલશે ”—આવા ભયથી. ૨. “ લાભથી એટલે દાન આપવાથી આ જન્મમાં અથવા અન્ય જન્મને વિષે મને સમૃદ્ધિ મળશે” એવા લાભથી. 44 ૩. પરીક્ષાથી એટલે આ સાધુ નિર્લોભી છે, એમ સાંભળ્યુ છે તે આ દાન લેશે કે નહીં” એવી પરીક્ષા કરવાના ઇરાદાથી. ૪. દયાથી એટલે “મારા આપ્યા સિવાય એ બિચારાને શી રીતે નિર્વાહ થશે.” એવી કરુણાથી. ૫. અમથી એટલે “ અમુક માણસે આપ્યું', તે શું હુ` તેનાથી આછે છુ', કે ન આપુ' ?'' એવા વિચારથી. ૬. પેાતાની કીર્તિ લેાકેામાં પ્રસરે તેથી એટલે “ દાન લેનારના અથવા મુખથી પેાતાની પ્રશ'સા સાંભળવાની ઇચ્છાથી.” ૭. પ્રશ્નના અર્થીપણાથી એટલે “દાનથી સત્કાર કરવાને લીધે તે મારા પ્રશ્નોને જ્યાતિષ પ્રમુખથી ખુલાસા કરશે” એવી ઇચ્છાથી. ઉપર કહેલા કારણેાથી શુદ્ધ મુનિએ લાકને વિષે કદિ પણ દાનને યાગ્ય થતા નથી. અર્થાત્ ઉપર કહેલા સાત કારણાને લઈ ને મુનિઓને દાન આપવુ. નહીં. પેાતાની નિસ્તાર બુદ્ધિથી ભક્તિ વડે જ દાન દેવુ' યાગ્ય છે. વળી સુપાત્રને વિષે દાન આપનારા ગૃહસ્થે પાંચ દૂષણા વવા અને પાંચ આભૂષણા ધારણ કરવા. 44 પાંચ દૂષણા. अनादरो fair वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पंचैते, सद्दानं दूषयत्यहो || '' દાન આપવામાં અનાદર કરવા, આપતાં વિલ`બ કરવા, મુખ અવળુ’ કરવું, અપ્રિય વચન ખેાલવું, અને આપ્યા પછી પશ્ચાત્તાપ કરવા, એ પાંચ દાનને દૂષિત કરે છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ 46 પાંચ ભૂષણેા. ગાનાભૂમિ રોમાંચો, વઝુમાન પ્રિય વજ્રઃ । पात्रेऽनुमोदना चैवं दानं भूषणपंचकम् " ॥१॥ ,, " 46 દાન આપતાં આનંદના અશ્રુએ આવે, શરીર રોમાંચિત થઇ જાય, અહુમાન કરે, પ્રિય વચન બેાલે અને પાત્રનુ' અનુમેાદન કરે, એ દાનના પાંચ આષણા છે.” ૧ શ્રી આત્મ પ્રમેાધ સુપાત્રદાનના પ્રસ્તાવમાં ભવ્ય પ્રાણીએએ મનના પરિણામ ચડતા રાખવા. પ‘ચકશેઠની જેમ દીનપિરણામી થવુ' નહીં, પચશેઠની કથા કાન્નુર નામના ગામને વિષે પંચક નામે એક વ્યાપારી શેઠ રહેતેા હતેા. એક દિવસ કાઈ જ્ઞાની મુનિ તેને ધેર ભિક્ષા લેવાને અર્થે આવ્યા, વખતે પ'ચકશેઠ ઉસિતભાવ વડે તે મુનિને અખ`ડ ધારાવડે ધીનુ' દાન આપવા તત્પર થયા. ધીની ધારાથી તેમનુ પાત્ર જરા ઉણુ* રહ્યુ. તે પણ મુનિએ જ્ઞાનના ખળથી તે શેઠના પરિણામની શુદ્ધિવડે ઘણા લાભ જાણી તેના પરિણામના ભંગ ન થાય, એવી બુદ્ધિથી, જેવામાં મુનિ તે શેઠને દાન આપતા નિષેધતા નથી, તેવામાં તે શેઠના પરિણામ ચંચલતાથી પતિત થઈ ગયા. તત્કાલ તેણે ચિંતવ્યું કે, “ અહા ! આ મુનિ લેાભી લાગે છે. પેાતે એકલા છતાં આટલા બધા ધીને શું કરશે? આવુ. ચિતવતાં જ તેના હાથમાં ધીની ધારા હળવે હળવે પડવા લાગી એટલે તે જ્ઞાનીમુનિએ જ્ઞાનના બળથી તેના પરિણામ જાણીને કહ્યું, “ હવે પડે! નહિ પડેા નહિ” ત્યારે શેઠે કહ્યું, “સ્વામી! હુ` તે સારી રીતે દૃઢતાથી સ્થિર રહ્યા છું, હું લગાર માત્ર પણ પડતા નથી, તે છતાં તમે મૃષા વચન કેમ ખાલે છે ? ” ત્યારે મુનિએ કહ્યું, તું દ્રવ્યથી પડતા નથી પણ ભાવથી પડચો છે. તને વધારે શુ કહેવુ... ? પણ અરમા દેવલાકમાં જવા ચેાગ્ય એવા અધ્યવસાયથી પડીને તુ' પહેલા દેવલાકમાં જવા યાગ્ય એવા અધ્યવસાયમાં આવી રહેલા છે.’ મુનિના આ વચને સાંભળી તે પચકશેઠ અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી મુનિ તેા પાતાને સ્થાને ચાલ્યા ગયા. દાન કર્મી ઉપર ભાવનું જ પ્રધાનપણું છે, એ વાત દૃષ્ટાંતથી દેખાડે છે. દ્રવ્યથી નહીં પણ ભાવશુદ્ધિથી જ દાન આપનાર જિનદત્ત (જીરણ) નામે Page #250 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૩૧ શેઠ મહાન્ લાભને પામ્યા હતા, અને પુરણુ નામે શેઠ ભાવ વિના નઠારા ફળને પામ્યા હતા. આગમમાં એમ . સ‘ભળાય છે કે, “ જિનદત્તરશેઠ પ્રભુના સ`યાગ પામી દ્રવ્યથી દાન ન દેતાં છતાં ભાવથી દાન આપી મહાલાભને પ્રાપ્ત થયા હતા અને પુરણોઠ દ્રવ્યથી દાનને દેતે પણ ભાવ વિના જિનદત્તની જેમ મહાલાભને પામ્યા નહિ અર્થાત્ દ્રવ્ય પ્રાપ્તિરૂપ અલ્પલાભને તે ભાગી થયા હતા. કથા એક દિવસે શ્રી વીરપ્રભુ છદ્મસ્થાવસ્થામાં વિચરતા વિચરતા વિશાળા નગરીની બહાર આવેલા ખલદેવના દેહરામાં ચાર માસ સુધી ચતુર્વિધ આહારના પચ્ચક્ખાણ કરી કાયાત્સગે` રહ્યા હતા. તે નગરમાં ઉત્કૃષ્ટપણે જૈન ધર્મોમાં રક્ત એવા જિનદત્ત (જ) નામે શેઠ રહેતા હતા. તે એક વખતે બલદેવના મંદિરમાં આવી ચડી. ત્યાં શ્રી વીર પ્રભુને જોઈ વદના કરી તે પેાતાના મનમાં આ પ્રમાણે ચિતવવા લાગ્યા,—“આ સ્વામીએ ઉપવાસ કરેલ છે. તે સ્વામી પ્રાતઃકાલે અવશ્ય પારણું કરશે તે વખતે હું આ પ્રભુને પડેલાભીશ.—તેમને આહાર પાણી વ્હારાવીશ.” આ પ્રમાણે તે દરાજ તે પ્રભુ પાસે આવતા અને આવી ભાવના ભાવતા હતા. તેમ કરતાં પક્ષ, માસ વ્યતીત થવા લાગ્યા, તેને ગણતા તે શેઠ નિમલ અધ્યવસાયવાલા થતા હતા, તેમ કરતાં ચાર માસ વ્યતીત થઇ ગયા. ચાતુર્માસ્યને અંતે પારણાને દિવસે તે શેઠ શુદ્ધ આહારની સામગ્રી મેળવી અપેારે પેાતાના ઘરના દ્વાર ઉપર બેઠા, પ્રભુના આગમનના માને જોતા તે આ પ્રમાણે ચિંતવવા લાગ્યા—“હમણાં શ્રી વીરસ્વામી અહીં પધારશે ત્યારે હું મસ્તકે અજલિ જોડી પ્રભુની સન્મુખ જઈ તેમને ત્રણ પ્રદક્ષિણા કરી વંદના કરી ઘરમાં લઈ જઇશ, ત્યાં ભક્તિપૂર્વક પ્રધાન પાશુક અને એષણીય અન્ન પાનાદિકથા પ્રભુને પડેલાભીશ, અને પારણુ કરાવીશ. તે પછી પ્રભુને નમી કેટલાંક ડગલાં પ્રભુની પાછળ જઈશ. ત્યારબાદ હું. મારા આત્માને ધન્ય માની બાકી રહેલ અન્નાદિકને આહાર કરીશ.' આ પ્રમાણે શેઠ ભાવનામય મનારથા કરતા હતા, તેવામાં શ્રી વીરપ્રભુ ભિક્ષાને માટે વિચરતા પુરણશેઠના ઘરે પધાર્યા. તે પુરશેઠ મિથ્યાત્વી હતા, તેથી તેણે દાસીને હાથે પ્રભુને અડદના આકુળા વહેારાવ્યા. તત્કાલ સત્પાત્રદાનના માહાત્મ્યથી દેવતાએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. તે સમયે તે નગરને રાજા અને ખીજા ઉત્તમ લેાકેા પુરણોને ઘેર Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી આત્મ પ્રબંધ એકઠા થયા અને તે શેઠની ભારે પ્રશંસા કરવા લાગ્યા. પછી શ્રી વિરપ્રભુ અડદના બાકુળાથી પારણું કરી ત્યાંથી વિહાર કરી બીજે સ્થળે ચાલ્યા ગયા. અહિં જીર્ણ શેઠ આકાશમાં થતા દેવતાના દુંદુભિના નાદને સાંભળી વિચાર કરવા લાગ્યો--“અહા ! મને નિર્ભાગીને ધિક્કાર છે, હું સવ રીતે અન્ય છું, કે શ્રી વીર પ્રભુ મારે ઘેર ભિક્ષા લેવાને પધાર્યા નહીં અને તેમણે બીજે ઠેકાણે પારણું કર્યું. મારા સર્વ મનોરથે નિફળ થઈ ગયા.” આ પ્રમાણે તે શેઠ અફસેસ કરવા લાગ્યો. આ અરસામાં તેજ દિવસે તેજ નગરમાં શ્રી પાર્શ્વનાથના સંતાનિક કોઈ કેવલજ્ઞાની મુનિ મહારાજ સમોસર્યા. તે ખબર જાણું રાજા અને નગરના લેક તેમને વંદન કરવાને ગયા. તે વખતે રાજાએ તે કેવલી ભગવાનને પૂછયું, સ્વામી! અમારા નગરમાં કર્યો વ પુચવાનું છે ?” કેવળી ભગવાને કહ્યું, “ રાજા, આ નગરમાં જીણશેઠના જેવો કોઈ પુણ્યવાન નથી.” રાજાએ કહ્યું, “મહારાજ તે જીર્ણશેઠે શ્રી વીરપ્રભુને પારણું કરાવ્યું નથી. પરંતુ પુરણશેઠે પારણું કરાવ્યું છે, તે તે પુરણશેઠ તેનાથી પુણવાનું કેમ નહીં ?” ત્યારે કેવલી ભગવાને જીર્ણશેઠની ભાવનાનું સ્વરૂપ મૂળથી માંડીને કહી સંભળાવ્યું. પછી વિશેષમાં કહ્યું કે, “પુરણશેઠે પ્રભુને દાન આપ્યું, પણ તે દ્રવ્યથી આપ્યું છે અને જીણશેઠે પ્રભુને ભાવથી દાન આપ્યું છે. વળી તે છણશેઠે ભાવસમાધિને ધારણ કરી બારમા દેવલોકે જવા યોગ્ય એવું કર્મ ઉપાર્જન કર્યું છે. જે તે જીણશેઠે તે વખતે દેવદુંદુભિને શબ્દ સાંભળ્યા ન હોત તો તે તત્કાળ કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરત. અને પુરણશેઠે તે ભાવ શૂન્યપણે દાન આપ્યું છે. તે સુપાત્રદાન કરવાથી સુવર્ણવૃષ્ટિ વગેરેને પ્રાપ્ત થયેલ છે. પણ તેથી કાંઈ અધિક ફળ પામેલ નથી.” આ પ્રમાણે તે કેવલી ભગવાનના વચન સાંભળી રાજા વગેરે સર્વે તે જીર્ણશેઠની પ્રશંસા કરતા પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા હતા. જીર્ણશેઠ ચિરકાળ સુધી શુદ્ધ રીતે જિનેશ્વરને ધમ આરાધી બારમે દેવલોકે ગયે હતો. આ પ્રમાણે દાન આપવામાં ભાવશુદ્ધિને વિષે જીર્ણશેઠની કથા કહેવાય છે, તે ઉપરથી બીજા શ્રદ્ધાળુ શ્રાવકોએ દાનની ક્રિયામાં નિર્મળ ભાવ ધારણ કરે, કે જેથી સવ સમૃદ્ધિ પિતાની મેળે પ્રગટ થાય છે. અહીં આ પ્રમાણે ભાવના છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૩૩ “ધના તે સપુરિસા, ને મામુદ્રી મુદ્રાકુ ! સુદાણા , દ્વિતિ સયા સિદ્ધિા” ? . “જે મનની શુદ્ધિવડે સિદ્ધિ ગતિના હેતુરૂપ એવું શુદ્ધ અશનાદિ દાન શુદ્ધપાત્રને સદા આપે છે, તે પુરુષોને ધન્ય છે. સર્વ ધર્મને વિષે દાનની ગૌણુતાને કહેનારાઓના મતનું નિરાકરણ કરવાને આગમને અનુસરે તેનું પ્રાધાન્ય બતાવે છે.” "सर्वतीर्थकरैः पूर्व, दानं दत्वादृतं व्रतम् । તેને સર્વ ધર્મા, માધ મુઘતો '' છે ?.. “સવ તીર્થકરોએ પૂર્વે દાન આપીને જ વ્રતનો આદર કરેલો છે, તેથી એ દાન સર્વ ધર્મોમાં પ્રધાનપણે મુખ્ય કહેવાય છે.” ૧ તીર્થકરોને દાનવિધિ. પ્રથમ શક ઇંદ્રની આજ્ઞાથી ધનદ નામે લોકપાલ આઠ ક્ષણમાં નીપજાવેલા, સેળ માસા પ્રમાણવાલા, જિનેશ્વરનાપિતાના નામથી અંકિત અને સાંવત્સરિક દાનને ચગ્ય એવા સેનૈયાવડે જિનેશ્વરના ભંડારે પૂરે છે. તે વખતે જિનેશ્વર ભગવાન દાનની પ્રવૃત્તિને અથે સૂર્યોદય પછી છ ઘડીએ જે પ્રહર આવે છે, એટલે છ ઘડી પછી પરિપૂર્ણ પ્રહર સુધી પ્રતિદિન એક કોટી અને આઠ લાખ સેનૈયા આપે છે. આવશ્યકજીને વિષે કહ્યું છે કે, એક સંવત્સરમાં જિનેશ્વર ભગવાન ત્રણ અઠ્યાસી કેટી અને એશી લાખ સોનૈયાનું દાન આપે છે. તે દાન સમયે ઉત્પન્ન થતા છ અતિશય : નિંદ્ર ભગવાન જ્યારે સુવર્ણની મુષ્ટિ ભરીને દાન આપે છે. ત્યારે સૌધર્મેન્દ્ર તે ભગવાનના જમણા હાથમાં મહા શક્તિ સ્થાપન કરે છે; કે જેથી તેમના હાથને જરા પણ ખેદ ઉત્પન્ન ન થાય. અનંત વીર્યવાળા ભગવાનના હાથમાં ઈંદ્ર શક્તિનું સ્થાપન કરે એ અયુક્ત છે, એવી શંકા અહીં કરવી નહીં કારણ કે ભગવાન અનંત બળવાળા છતાં પણ ઇંદ્રને તે ન કરવામાં પોતાની ચિરકાળની સ્થિતિ અને ભક્તિના ભંગને પ્રસંગ આવે, તેથી તે અનાદિ સ્થિતિ પાળવાને માટે અને પોતાની ભક્તિ દેખાડવાને માટે ઈંદ્રનું તે કરવું યુક્ત જ છે, તે વિષે વિશેષ વિસ્તાર કરવાથી સયું. Page #253 -------------------------------------------------------------------------- ________________ २३४ શ્રી આત્મ પ્રબંધ વળી તે સમયે ઈશાનેંદ્ર સુવર્ણરત્નમય લાકડી ગ્રહણ કરી વચમાં ગ્રહણ કરતા બીજા સામાનિક દેવતાને વજેતા છતાં જે દાન પામવાના છે, તેમને જિનેશ્વરના હાથથી દેવરાવતાં છતાં લેકો પાસે શબ્દ કરાવે છે કે, “હે પ્રભુ મને આપો.” ચમરેંદ્ર અને બલીદ્ર લોકોના લાભને અનુસારે પ્રભુના દાનની મુષ્ટિ પૂરે છે અને દેવરાવે છે. ભવનપતિ દેવતાઓ દાન ગ્રહણ કરનારા ભરત ક્ષેત્રના મનુષ્યોને ત્યાં લાવે છે. વ્યંતર દેવતાઓ તે મનુષ્યને પિતાને સ્થાને પહોંચાડે છે. જ્યોતિષી દેવતાઓ વિદ્યાધરને તે દાન ગ્રહણ કરાવે છે. વળી ઈંદ્રો પણ તે પ્રભુના દાનને ગ્રહણ કરે છે. કારણ કે, તે દાનના પ્રભાવથી દેવલાકમાં બાર વર્ષ પચત કોઈ પણ જાતને ફ્લેશ ન થાય. મોટા ચક્રવતી રાજાઓ પણ પોતાનો ભંડાર અક્ષય કરવા માટે તે દાનને ગ્રહણ કરે છે. શ્રેષ્ઠી પ્રમુખ ગૃહસ્થો પિતાની યશ કીર્તિની વૃદ્ધિને માટે અને રોગી પુરુષે પોતાના મૂળ રેગની હાનિ થવાને માટે તેમજ બાર વર્ષ સુધી નવો રોગ ઉત્પન્ન ન થાય તેને માટે એ દાનનું ગ્રહણ કરે છે. વધારે શું કહેવું ? સવ ભવ્ય એ દાનનો યોગ પ્રાપ્ત કરી પોતપોતાના વાંછિત અર્થની સિદ્ધિ થવા માટે શ્રી જિનેશ્વરના હાથથી દાન ગ્રહણ કરે છે. અભવ્ય આત્માઓ કદિ પણ તે દાનને પામતા જ નથી. શાસ્ત્રને વિષે અભવ્યજીને તીર્થકરોના હાથના દાન પ્રમુખ કેટલા એક ઉત્તમ ભાવોની પ્રાપ્તિની અયોગ્યતા કહેલી છે. તે કહે છે. जह अभवियजीवे हिं, न फासिया एवमाइयाभावा । इंदत्तमनुत्तरसुर, सिलाय नरनारयत्तं च ॥ १॥ केवलि गणहरहत्थे, पव्वजा तिथ्थवथ्थरं दाणं । पवयणसुरी सुरतं, लोगंतिय देवसामित्तं ॥२॥ तायत्तीससुरत्तं परमाहम्मिअ जुयलमणुअत्तं । संभिन्नसोय तह पुत्व, धराहारयपुलायत्तं ॥३॥ मइनाणाइसु लद्धि, सुपत्तदाणं समाहिमरणतं । चारणदुगमहुसिप्पय, खीरासव खीणठाणत्तं ॥४॥ तिथ्थयर तिथ्य पडिमा, तणुपरिभोगाइ कारणेवि पुणो । પુરવાર મારવિ, સમગ્ર વાર્દિ નો વર | ક चउदसरयणतंपिय, पत्तं न पुणो विमासणामित्तं । सम्मत्त नाण संयम, तवाइ भावा न भाव दुगे ॥६॥ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ દ્વિતીય પ્રકાશ अणुभव जुत्ता भात्ति, जिणाण साहम्मिआण वच्छलं । न य साहेइ अभव्वो, संविगत्तं न सुप्पखं ॥७॥ जिणजणयजणणिजाया, जिणजखाजरकणि जुगप्पहाणा । आयरियापयाइ दसगं, परमथ्थ गुणट्टमप्पत्तं ॥ ८ ॥ अणुबंधहेउसरूवा, तथ्थअहिंसा तहा जिणुदिठा । दव्वेण य भावेण य, दुहावि तेहिं न संपत्ता ॥ ९ ॥ “અભવી જીવો કેટલા ભાવોને પામતા નથી? તે કહે છે ૧. ઈંદ્રપણું, ૨. અનુત્તર વિમાનવાસી દેવપણું, ૩. ત્રિષષ્ટિશલાકા પુરુષની પદવી, ૪. નારદપણું, ૫. કેવલી અને ગણધરને હાથે દીક્ષા, ૬. તીર્થકરને હાથે વર્ષીદાન, ૭. શાસનના અધિષ્ઠાયક દેવ દેવી૮કાંતિપણું, ૯. દેવતાનું સ્વામિપણું, ૧૧. પરમાધામીપણું, ૧૨. જુગલીયા મનુષ્યપણું, ૧૭. સંભિન્ન શ્રીતાલબ્ધિ, ૧૦. ત્રાયશ્ચિંશત દેવપણુ, ૧૪. પૂર્વધરની લબ્ધિ, ૧૫. આહારક લબ્ધિ, ૧૬. પુલાક લબ્ધિ, ૧૭. મતિજ્ઞાનાદિકની લબ્ધિ, ૧૮. સુપાત્રદાન, ૧૯, સમાધિમરણ, ૨૦. વિદ્યાચારણ તથા અંધાચારણપણું, ર૧. મધુશિલ્પ લબ્ધિ, ર૨. ક્ષીરાશ્રવ લબ્ધિ, ૨૩. ક્ષીણમેહ ગુણઠાણું, ર૪. તીર્થકર અને તીર્થંકરની પ્રતિમાના શરીરના ભાગમાં આવવાના કારણે પૃથિવ્યાદિક ભાવ, ૨૫. ચૌદરત્નમાં ઉપજવું, ર૬. વિમાનનું સ્વામિપણું, ૨૭. સમ્યક જ્ઞાન, ચારિત્ર, તપાદિક ભાવ તથા ઉપશામિક અને ક્ષાયિક તથા પશમક ભાવ પામવાપણું ૨૮અનુભવ યુક્ત ભક્તિ, ૨૯, સાધાર્મિવાત્સલ્ય, ૩૦. સંવેગપણું, ૩૧. શુકલપક્ષપણું, ૩૨. જિનેશ્વરના માતા, પિતા કે સ્ત્રીપણે થવાપણું, ૩૭, જિનેશ્વરના યક્ષ ચક્ષિણુનું થવાપણું, ૩૪. યુગપ્રધાનપણું, ૩૫. આચાર્યાદિ દશ પદમાં થવાપણુ, ૩૬, પરમાથી ગુણાનું પામવાપણું, ૩૭. અનુબંધ, હેતુ અને સ્વરૂપએ ત્રણ દયાનું દ્રવ્યથી અને ભાવથી પામવાપણું. આ પ્રમાણે સાડત્રીશ ભાવ અભવ્ય પ્રાણુને કદિપણ પ્રાપ્ત થતા નથી. અનુબંધ, હેતુ અને સ્વરૂપ એ ત્રણ પ્રકારની દયા ઉપર કહેવામાં આવી તેના લક્ષણો આ પ્રમાણે છે–જે સાક્ષાત્ નો અવિઘાત તે પહેલી સ્વરૂપ દયા કહેવાય છે. જે યતનાપૂર્વક પ્રવૃત્તિ તે બીજી હેતુદયા કહેવાય છે અને જે ૧. આ ત્રણ ભાવ ભાવથી ન હોય પરંતુ દ્રવ્યથી હોય. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી આત્મ પ્રબંધ તે દયાના ફળરૂપે પરિણમે તે ત્રીજી અનુબંધ દયા કહેવાય છે. વળી જિનાજ્ઞાનું અખંડન તે પણ અનુબંધ દયા કહેવાય છે. વળી પ્રભુના દાનના પ્રસંગમાં એમ પણ છે કે, તેમના દાનને અવસરે તેમના માતા પિતા અને ભાઈઓ ત્રણ દાનશાળા કરાવી તેમાં અન્ન, પાણું વસ્ત્ર, અને અલંકાર દેવરાવે છે. તે વિષે હવે વિશેષ વિસ્તાર કરવાથી બસ છે. - એ પ્રકારે પ્રસંગ ચોથું શિક્ષાત્રત કહેવામાં આવ્યું, હવે તેનું નિગમન કહે છે. " इत्थं व्रतद्वादशकं दधाति, गृही प्रमोदेन प्रतिव्रतं हि । ___पंचातिचारान् परिवर्जयश्च, ध्रुवंयथाशक्त्यपि भंगषट्के " ॥ १ ॥ “ગૃહસ્થ એ પ્રકારે હથી શક્તિ પ્રમાણે છે ભાંગાએ કરી બાર વ્રતને ધારણ કરે છે. અને પ્રત્યેક વ્રતના પાંચ અતિચારોને વજે છે. વિસ્તાર થવાના ભયથી અહીં અતિચાર દર્શાવેલા નથી. તે ગ્રંથાતરથી જાણું લેવા. અહીં બાહુલ્યપણાને આશ્રીને અતિચારની પાંચ પાંચ સંખ્યા કહી છે. પરંતુ ભેગોપભેગમાં વીશ અતિચાર છે એમ જાણવું. જે ઉપર છ ભાંગ કહેવામાં આવ્યા, તે આ પ્રમાણે ૧. એકવિધ એકવિધ–એ પહેલે ભાંગે. એટલે મને કરીને, વા વચને કરીને વા કાયાએ કરીને ન કરે અથવા ન કરાવે. ૨. એકવિધ દ્વિવિધ—એ બીજો ભાંગે તે કહે છે. જેમ મન વચને કરીને અથવા મન કાયાએ કરીને અથવા વચન કાયાએ કરીને ન કરે અથવા ન કરાવે. ૩. એકવિધ ત્રિવિધ –એ ત્રીજો ભાંગે છે. જેમ મન વચન કાયાએ કરીને ન કરે અથવા ન કરાવે. ૪. દ્વિવિધ એકવિધ–એ ચોથે ભાંગે છે. જેમ મન અથવા વચન અથવા કાયાએ કરીને ન કરે અને ન કરાવે. પ. દ્વિવિધ દ્વિવિધ–એ પાંચમો ભાંગે છે. જેમ મન વચને કરીને, તથા મન કાયાએ કરીને અથવા વચન કાયાએ કરીને ન કરે અને ન કરાવે. ૬. દ્વિવિધ ત્રિવિધ–એ છઠો ભાંગે છે. મન, વચન કાયાએ કરીને ન કરે અને ન કરાવે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ દ્વિતીય પ્રકાશ આ પ્રકારે એકવીશ ભાંગાયુક્ત એવી ભંગીને શ્રાવકને ઘણું કરીને અનુમતિ અને નિષેધ નથી, તેથી તેના બીજા ભેદે (ભાંગા) બતાવ્યા નથી. અહીં બાર વ્રતને આશ્રીને ભેદને કહેવાની ઇચ્છાને વિષે તે અંગીકાર કરનારની કામના ક્ષાપશમની વિચિત્રતા હોવાથી ઘણા ભેદો ઉપજી શકે છે. તે કહે છે–૧૩ અબજ ૮૪ કરોડ, ૧૨ લાખ, ૮૭ હજાર, ૨૦૦ ને ૨ ભાંગા થઈ શકે છે. એ રીતે શ્રી જિનેશ્વરે શ્રાવકને અભિગ્રહના ભેદની સંખ્યા દર્શાવી છે. એ ભાંગાને માટે શ્રી સારદ્વારનું બસે છત્રીસમું દ્વાર જેવું. વળી બાર વ્રતમાં પ્રથમના આઠ વ્રતો એક સાથે અંગીકાર કરેલા જાવજીવ સુધી હોય છે, તેથી તે યાવસ્કથિક કહેવાય છે, જે ચાર શિક્ષાત્રતો તેને મુહુર્તાદિ અવધિથી લઈને તેમનું વારંવાર અંગીકાર કરવાપણું છે તે અ૫કાલભાવિ છે માટે તે ઇત્વર કહેવાય છે. તેમ વળી તે બાર વ્રતને વિષે પહેલા પાંચ વ્રત ધર્મરૂપી વૃક્ષના મૂળભૂત હોવાથી તે મૂળ ગુણ કહેવાય છે. બાકીના સાત વ્રતે ધમરૂપી વૃક્ષની શાખારૂપ હોવાથી ઉત્તરરૂપે હોઈ અણુવ્રતોને ગુણ કરવાથી તે ઉત્તર ગુણ કહેવાય છે. પૂ એક એક વ્રતને આશ્રીને દષ્ટ બતાવેલા છે. હવે બાર ત્રતોને આશ્રીને શ્રી વીરશાસનના સર્વ શ્રાવકોમાં ગુણેથી વૃદ્ધ અને ઉપાશક દશાંગસૂત્રમાં પ્રસિદ્ધ એવા દશ શ્રાવકેના દૃષ્ટાંત અનુક્રમે લેશ માત્ર દર્શાવેલા છે. પ્રથમ તે દશના નામ કહે છે–૧. આનંદ, ૨. કામદેવ, ૩. યુદ્ધની પિતા, ૪. સુરાદેવ, પ. ચુલ્લશતક, ૬. કુંડલિક, ૭. સદાલપુત્ર, ૮. મહાશતક, ૯. નંદિની પિતા, ૧૦. તેલીપિતા. એ દશ ઉત્કૃષ્ટ શ્રાવકે કહેવાય છે. આનંદ શ્રાવકનું વૃત્તાંત, વાણિજ્યગ્રામ નામના નગરમાં બાર કટી સેનૈયાને સ્વામી આનંદ નામે એક શ્રાવક રહેતું હતું. તેણે ચાર કેટી સોનૈયા નિધાનમાં વાટેલા હતા, ચાર કેટી વ્યાજમાં અને ચાર કેટી વ્યાપારમાં રેકેલા હતા. તેને પ્રત્યેકમાં દશ હજાર ગાવાળા ચાર ગેલ હતાઉત્કૃષ્ટ શીલ તથા સૌભાગ્ય વગેરે ગુણેને ધારણ કરનારી શિવાનંદા નામે તેને સ્ત્રી હતી. તે વાણિજ્ય ગામની બહાર ઈશાન ખૂણામાં છેલ્લાગ નામના એક પરામાં તે આનંદ શેઠને જ્ઞાતિ કુટુંબીઓ અને ઘણાં મિત્રો રહેતા હતા. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી આત્મ પ્રબંધ એક વખતે તે વાણિજ્ય ગામની સમીપે આવેલા કતપલાશ નામના ચૈત્યને વિષે શ્રી મહાવીર પ્રભુ સેમેસર્યા તે સમયે ત્યાં મોટી પાર્ષદા એકઠી થઈ હતી, આ ખબર સાંભળી આનંદ શ્રાવક સ્નાનપૂર્વક શુદ્ધ વસ્ત્રો પહેરી પિતાના ઘણું પરિવાર સાથે પરવરી પ્રભુની પાસે આવ્યો, તે પ્રભુને વંદન કરી યોગ્ય સ્થાને બેઠા તે સમયે પ્રભુએ દેશના આપી તે પ્રભુની દેશના સાંભળી આનંદે શુદ્ધ શ્રદ્ધાન પ્રાપ્ત કરી પ્રભુને કહ્યું, “ભગવાન તમારે કહેલ ધમ મને રૂચે છે, માટે હું તમારી સમક્ષ બાર વ્રત લેવાને ઇચ્છું છું, ત્યારે પ્રભુએ કહ્યું – યથા, વાસુકિ, મા ઉતર્ધાઃ ” હે દેવાનુપ્રિય, જેમ સુખ ઉપજે તેમ કરે, પણ વિલંબ કરશે નહીં” તે વખતે આનંદ પ્રભુ સમીપે બાર વ્રત અંગીકાર કર્યા તેના વિશેષ વિાધનો વિચાર ઉપાસક દશાંગ સૂત્રથી જાણી લે. વ્રત ગ્રહણ કર્યા પછી આનંદ શ્રાવક ભગવાનને નમીને આ પ્રમાણે બા–“ભગવાન ! આજથી અન્ય તીર્થીઓ, અન્ય તીર્થના દેવો અને અન્યતીથીઓએ પિતાના દેવ તરીકે ગ્રહણ કરેલ અરિહંતની પ્રતિમા તેમને હું વંદન કરીશ નહીં અને નમસ્કાર પણ કરીશ નહીં; તેમણે પ્રથમ ન બેલાવ્યા તે હું તેમની સાથે આલાપ તથા સંલાપ કરીશ નહીં. અર્થાત્ મારે હરેક કાર્યને માટે તેમને બોલાવવા નહીં. જે પહેલાં તે બેલાવે તે માટે બેલવું. તેમ વળી તેમને ધર્મબુદ્ધિએ અશનાદિ આપીશ નહીં. રાજાભિયેગાદિ છ આગારને વજી બીજે સવ ઠેકાણે મારે નિયમ છે. આજથી હું શ્રમણ નિને પ્રાસુક તથા એષણય આહારાદિ વડે પ્રતિલાભિત કરતો વિચરીશ. આ પ્રમાણે અભિગ્રહ લઈ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા ફરી વંદન કરી તે આનંદ શ્રાવક પોતાને ઘેર ગયે હતે. તેની સ્ત્રી શિવાનંદા પણ પતિના મુખથી આ પ્રમાણે પ્રવૃત્તિ સાંભળી પિતે પ્રભુની સમીપે આવી અને તેણીએ ત્યાં બાર વત ગ્રહણ કર્યા. તે પછી આનંદ શ્રાવકને ચડતા ભાવથી પૈષધ ઉપવાસાદિ ધમ કૃત્ય વડે આત્માને ભાવ યુક્તિ કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયાં. જ્યારે પંનરમા વર્ષને પ્રવેશ થયે એટલે તે આનંદ શ્રાવકે એક દિવસે અગીયાર પ્રતિમા (પડિમા) અંગીકાર કરવાની ઈચ્છાથી પોતાના જ્ઞાતીય, સ્વજન અને મિત્રોને એકઠા કરી સરસ ભેજનથી તૃપ્ત કરી સત્કાર કર્યો. પછી તેમની સમક્ષ પોતાના જ્યેષ્ઠ પુત્રને Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ દ્વિતીય પ્રકાશ કુટુંબના સ્વામિત્વ ઉપર સ્થાપી, તે સર્વને અને પુત્રને પૂછી પતે કલ્લાક સંનિવેશમાં પિતાની પિષધશાળામાં આવ્યા. ત્યાં ભૂમિને પ્રમાઈ, અને ઉચ્ચાર તથા પ્રશ્રવણની ભૂમિને પડીલેહી દર્ભના સંથારા ઉપર તે આરૂઢ થયા. ત્યાં તેણે શ્રાવકની પહેલી પડિમા અંગીકાર કરી. તેને સૂત્રોક્ત વિધિપૂર્વક આરાધી અનુક્રમે અગીયાર શ્રાવકની ડિમા આરાધી, તે પછી તપથી જેણે શરીરને સુકાવી દીધું છે એવા આનંદ શ્રાવકને એક દિવસે નિર્મલ અધ્યવસાયથી અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. તેવામાં એક દિવસે તે વાણિજ્ય ગામની બહાર શ્રી વિરપ્રભુ સસર્યા. ત્યારે પ્રભુને પૂછીને ઇંદ્રભૂતિ (ગૌતમસ્વામી) ગણધર ત્રીજી પિરસીમાં તે વાણિજ્ય ગામમાં યથારુચિ આહાર ગ્રહણ કરી ગામની બહાર નીકળતાં કલ્લાક સંનિવેશની અતિ નજીક નહીં તેમ અતિ દૂર નહીં તેમ વિચરતાં લેકના મુખથી આનંદ શ્રાવકની તપની પ્રવૃત્તિ તેમના સાંભળવામાં આવી. તત્કાલ પોતે તે પ્રત્યક્ષ જેવા કલ્લાક સંનિવશમાં આવેલી પૈષધશાળામાં આવ્યા. ત્યારે આનંદ શ્રાવક તે ભગવાન ગૌતમને આવતા જોઈ ઘણા જ ખુશી થયા અને તેમને વંદના કરી આ પ્રમાણે બેલ્યો-“હે સ્વામી ! તપસ્યાને લઈને જેના શરીરમાં માત્ર નાડી અને અસ્થિ રહેલા છે એ હું આપની સમીપે આવવાને શક્તિમાન નથી; માટે આપ મારી ઉપર કૃપા કરીને પધારે. તે વખતે ગૌતમસ્વામી જ્યાં આનંદ શ્રાવક રહેલા છે, ત્યાં આવ્યા. સ્વામીને આવેલા જોઈ આનંદ શ્રાવકે તેમને મસ્તક વડે ત્રણવાર ચરણમાં નમી આ પ્રમાણે પૂછયું-“હે સ્વામી ! ગૃહસ્થને ઘરમાં રહેતાં છતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય કે નહીં ? ” ગૌતમસ્વામીએ કહ્યું, “હા ઉત્પન્ન થાય,” ત્યારે આનંદે કહ્યું, “મહારાજ! મને પણ અવધિજ્ઞાન થયું છે. તેનાથી હું પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પાંચ પાંચસે જન ક્ષેત્ર રૂ૫ લવણસમુદ્ર પર્યત હું દેખી શકું છું અને ઉત્તર દિશામાં હિમવંત વર્ષધર પયત જાણી શકું છું. ઊઠવલેકે સૌધમ દેવલેક યાવત્ અને અધેભાગે રત્નપ્રભા પૃથ્વીના લેલુચ્ચય નામના નરકવાસ પર્યત જાણું છું –દેખું છું. આનંદના આ વચન સાંભળી ગૌતમમુનિ બેલ્યા, “ભદ્ર! ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, પણ એટલું બધું મોટું ન થાય, માટે આ સ્થાનનું આલેચન– નિંદનાદિક કરે.” આનંદે કહ્યું, “હે સ્વામી! જિનવચનમાં સાચા અર્થની આલેયણા હોય છે? ત્યારે ગૌતમે કહ્યું, “એમ ન હોય” આનંદ બેલ્યા, “મહારાજ! જે એમ છે તો પછી તમારે જ એ સ્થાનકની આલોચના નિંદના Page #259 -------------------------------------------------------------------------- ________________ २४० શ્રી આત્મ પ્રબંધ કરવી.” આનંદના આ વચન સાંભળી ગૌતમ હદયમાં શંકિત થઈ ગયા. પછી તત્કાલ ત્યાંથી નીકળી તૂત પલાશ ચેત્યમાં જ્યાં શ્રી વીરપ્રભુ રહેલા છે. ત્યાં આવી ગમનાગમન પ્રતિક્રમણાદિપૂર્વક સ્વામીને નમી સવ વૃત્તાંત નિવેદન કરી આ પ્રમાણે પૂછ્યું, “ ભગવન! તે સ્થાનક આનંદને આલોચવા યોગ્ય છે કે મારે આલેચવા યોગ્ય છે?” પ્રભુએ કહ્યું, “તું જ તે સ્થાનને આલેવ અને તેને માટે આનંદને ખમાવ.” ભગવાનના આ વચનને વિનયથી અંગીકાર કરી પોતે ગૌતમે તે સ્થાનકની આલેચનાદિ લઈ પછી આનંદ શ્રાવક પાસે આવી તે અથને ખમાવ્યો હતો તે પછી આનંદ શ્રાવક બહુ પ્રકારના શીલત્રતાદિ ધમ કૃત્ય વડે પિતાના આત્માને ભાવી, વિશ વર્ષ પચત શ્રાવક પર્યાય પાલી છેવટે એક માસની સંલેખણ કરી સમાધિપૂર્વક કાલ કરી સૌધર્મ દેવલોકમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચવીને તે મહાવિદેહને વિષે સિદ્ધિપદને પ્રાપ્ત થશે. એ પ્રકારે આનંદ શ્રાવકનું વૃત્તાંત છે. કામદેવ શ્રાવકનો વૃત્તાંત ચંપાનગરીમાં કામદેવ નામે એક ગૃહસ્થ રહેતો હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. એ અઢાર કેટી સેનૈયાના દ્રવ્યનો સ્વામી હતો. તેટલા દ્રવ્યમાંથી છ કેટી સુવણ દ્રવ્ય નિધાનમાં, છ કેટી વ્યાજમાં અને છ કોટી વ્યાપારમાં એમ ત્રણ ભાગે તેનું દ્રવ્ય રહેલું હતું. તે સિવાય દશ દશ હજાર ગાયોવાળા છે ગોકુલે તેની પાસે હતા. એક વખતે તે નગરની સમીપે આવેલા પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં શ્રી વીરપ્રભુ સમોસર્યા. આ ખબર સાંભળી કામદેવ તેમને વંદના કરવા ગયો અને આનંદ શ્રાવકની જેમ તેણે પ્રભુ પાસે બાર વ્રત અંગીકાર કર્યો. અનુક્રમે એ ત્રિતનું પાલન કરતાં કામદેવે એક સમયે પિતાના જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી પતે પિષધશાળામાં આવી પિષધ વ્રત લઈ બેઠો. અદ્ધ રાત્રિનો સમય થતાં કોઈ એક માયાવી મિથ્યાત્વી દેવ પ્રગટ થઈ તેની પાસે આવ્યા. તે વિકરાળ પિશાચનું સ્વરૂપ વિકવી હાથમાં તીક્ષ્ણ ધારવાળું ખડ્ઝ લઈ તેની પાસે ઉભે રહ્યો. તેણે કામદેવને આ પ્રમાણે કહ્યું, “અરે કામદેવ! તું નહીં પ્રાથવા ગ્યની પ્રાર્થના કરનાર, બુદ્ધિ લજ્જા અને લક્ષ્મી વગરને અને ધમ પુણ્યવડે સ્વર્ગ તથા મોક્ષની વાંછના રાખનારે છે. પણ હવે તારા શીલ ત્રતાદિ તથા ઔષધો Page #260 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૪૧ પવાસાદિને સત્વર ત્યાગ કરી દે. જે તું ત્યાગ નહીં કરે તે હમણાં જ આ તીર્ણ ખડગવડે તારા શરીરને ખંડ ખંડ કરી નાંખીશજેથી પીડા પામતો મરણને શરણ થઇશ.” પિશાચે આ પ્રમાણે કહ્યું તો પણ કામદેવ તેથી ભય પામ્યું નહીં; તે અધિક ક્ષેભ પામ્યા સિવાય, અચલિત, મૌનધારી અને ધમયાનથી યુક્ત થઈને રહ્યો. તે મિથ્યાત્વી દેવે તેને નિશ્ચલ જાણું તે પ્રમાણે બે ત્રણ વખત કહ્યું, પરંતુ ધમવાનું કામદેવ તેનાથી જરા પણ ચલાયમાન થયો નહીં. તેથી તે દેવને ભારે કેપ થઈ આવ્યો. ભૃકુટી ચડાવી તેણે તેની પર ખડ્ઝ ઉગામ્યું. તો પણ કામદેવ જરાએ ડગે નહીં. પછી તેણે ખગને ઘા કરી તેના શરીરના ખંડ કરી નાંખ્યા, તથાપિ કામદેવે તે પીડા સહન કરી અને તે પિતાના ધર્મને વિષે નિશ્ચલ રહ્યો. જ્યારે કામદેવ પોતાના પિશાચના રૂપથી ચલિત થયે નહીં એટલે મિથ્યાત્વીદેવ હૃદયમાં ખેદ પામતો હળવે હળવે પિષધશાળામાંથી બહાર નીકળે અને તેણે તે પિશાચના રૂપને છોડી દીધું. પછી તેણે હસ્તિનું રૂપ વિકુવ્યું. એક મહાન શુંઢા દંડને ઉછાળતો, મદોન્મત્ત થઈને મેઘની જેમ ગુલગુલાયમાન શબ્દ કરતે, અને ભયંકર આકારને ધારણ કરતો તે પાષધશાળામાં આવ્યો. તેણે ગર્જના કરીને કહ્યું, “અરે કામદેવ, જો તુ મારુ કહેલ નહીં માને તો હમણા આ મારી શુંઢ વડે ગ્રહણ કરી તને આકાશમાં ફેંકીશ; અને મારા તીક્ષ્ણ દ રૂપ હળવડે તને ભેદી નાંખીશ. વળી નીચે નાંખી પગવડે કરી મસળીશ. તેણે આ પ્રમાણે કહ્યું, તે પણ કામદેવ જરા પણ ભ પામે નહિ, ત્યારે તે દેવતાઓ જેમ કહ્યું હતું તેમ કરી બતાવ્યું તે પણ તે શ્રાવકે તે મહાવેદના સહન કરી અને તે ધમ ધ્યાનમાં સ્થિર રહ્યો. જ્યારે તે દેવ હસ્તીરૂપે પણ તે કામદેવને ક્ષેભ પમાડવા અશક્ત થયે, એટલે તે હળવે હળવે પાછે સરીને પૈષધશાળામાંથી બહાર ગયો અને ત્યાં જઈ હસ્તિના રૂપનો ત્યાગ કર્યો. પછી તેણે સપનું રૂપ વિકવ્યું. મહા વિષ અને કેધથી પૂર્ણ, કાજળના પુજના જેવા વણવાળ, અતિ ચંચળ જિલ્લાને ધરનાર, ઉત્કટ, પ્રકટ અને વક્ર જટાધારી, અને કઠિન ફણું ટોપ કરવામાં દક્ષ એવો ભયંકર સર્પ બની તે પૌષધશાળામાં આવ્યા. અને તેણે કામદેવને આ પ્રમાણે કહ્યું, “અરે કામદેવ ! જે તું મારું વચન નહીં માને તો હમણાં જ હું સરસર શબ્દ કરતે તારી કાયા ઉપર ચડીને પશ્ચિમ ભાગવડે ત્રણવાર આંટા દઈ તારી ગ્રીવાને વીંટી ભરડો લઇશ અને તીણ વિષથી વ્યાસ એવી દાઢ વડે તારા ઉરસ્થળને ૩૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ २४२ શ્રી આત્મપ્રબોધ ભેદી નાંખીશ.” તેના આવા વચનોથી પણ કામદેવ ચલિત થયે નહીં, ત્યારે તેણે અતિ ક્રોધાયમાન થઈને તે જ ઉપસર્ગ કર્યો. પરંતુ કામદેવે અક્ષુબ્ધ થઈ તેની તીવ્ર વેદનાને ધયથી સહન કરી. તેણે જૈન ધર્મને પોતાના ચિત્તથી ક્ષણવાર પણ દૂર કર્યો નહીં. આ પ્રમાણે તે દેવ સપરૂપે પણ કામદેવને ધમથી ચલાયમાન કરવાને અસમર્થ થયો, એટલે તે પાછો હળવે હળવે ઓસરીને તે પૌષધશાળાથી બહાર નીકળ્યો અને તેણે સપના રૂપનો ત્યાગ કર્યો. પછી તેણે અતિ મનોહર, શીતળ–-સૌમ્ય આકૃતિવાળું દેદીપ્યમાન દેવનું સ્વરૂપ વિકવ્યું. પછી તે પૌષધશાળામાં આકાશ મા રહી કામદેવ પ્રતિ આ પ્રમાણે બોલ્યો–“હે કામદેવ, તમને ધન્ય છે, તમે જ પુણ્ય કર્યું છે અને જૈન ધર્મને અંગીકાર કરી પિતાના જન્મને સફલ કર્યો છે. હમણાં એક વખતે સુધર્મા ઇંદ્ર પોતાની સભામાં તમારી પ્રશંસા કરતા હતા કે, કામદેવ નામે શ્રાવક દેવ દાનવથી પણ અભ્ય છે.” આ સાંભળી મેં ઇંદ્રના વચનને માન્યું નહીં. હું તત્કાલ અહિં આવ્યો. મેં તમારી પરીક્ષા કરી, તેમાં સુધર્મા ઇંદ્ર જેવી વર્ણવી હતી, તેવી તમારી શક્તિ મારા જોવામાં આવી. હવે હું તમને ખમાવું છું. મારો કરેલો અપરાધ તમારે ક્ષમા કરો. હું હવે આજથી તેવું કાર્ય નહીં કરું. આ પ્રમાણે કહી તે દેવ કામદેવના ચરણમાં નમી અંજલિ જેવી વારંવાર પિતાનો અપરાધ ખમાવી પિતાને સ્થાને ચાલ્યો ગયો. તે દેવ ગયા પછી કામદેવે ઉપસર્ગનો અભાવ જાણી કાર્યોત્સર્ગને પાર્યો. આ સમયે શ્રી વીર પરમાત્મા ત્યાં આવીને સમોસર્યા. તે વાર્તા સાંભળી કામદેવે પોતાના મનમાં ચિતવ્યું કે, “હું શ્રી વીરપ્રભુને વંદન કરી પછી પૈષધ પારું તો વધારે સારું.” આવું ચિતવી તે ઘણા લેકાથી પરિવૃત થઈ શ્રી વીરપ્રભુની પાસે આવ્યા. ત્યાં પ્રભુને વંદના કરી યોગ્ય સ્થાને બેઠો. તે પછી શ્રી વીરપ્રભુએ તે કામદેવને ઉદ્દેશીને તેને રાત્રે વીતેલા ઉપસર્ગોને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી વિશેષમાં જણાવ્યું કે, “હે કામદેવ, આ હકીકત સત્ય છે ?" ત્યારે કામદેવે કહ્યું “હે સ્વામી, એમજ છે. તે સમયે ભગવાને ઘણા નિર્ચાને અને સાધવીઓને બોલાવી આ પ્રમાણે કહ્યું-“હે આર્યો, આ કામદેવ તો ગૃહસ્થ શ્રાવક છે તે ગૃહાવાસમાં રહીને જ્યારે આ પ્રમાણે દેવ તથા મનુષ્યના કરેલા ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કરે છે, તે દ્વાદશાંગીને ભણેલા એવા તમારે તેવા ઉપસર્ગો સહન કરવાને વિશેષ સમથ થવું જોઈએ.', પ્રભુના આ વચનેને તે સાધુઓએ અને સાદવીઓએ અતિ વિનયથી અંગીકાર કર્યા. આથી Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ દ્વિતીય પ્રકાશ કામદેવ વિશેષ આનંદ પામતે પ્રભુને વંદના કરી પિતાને સ્થાને આવ્યો. તે પછી તેણે આનંદ શ્રાવકની પેઠે શ્રાવકની અગીઆર પડિમાને અનુક્રમે સમ્યક વિધિથી આરાધી. અને વીશ વર્ષ પર્યત શ્રાવક પર્યાય પાલી એક માસની સંલેખના વડે કાલ કરી તે કામદેવ શ્રાવક સૌધર્મદેવને અરુણાભ નામના વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયું. ત્યાંથી યવી તે મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે. એ રીતે કામદેવ શ્રાવકનો વૃત્તાંત છે. ત્રીજા શ્રાવક યુદ્ધની પિતાનો વૃત્તાંત. વારાણસીનગરીમાં યુદ્ધની પિતા નામે એક ગાથાપતિ-ગૃહસ્થ રહેતો હતું. તેને સમા નામે સ્ત્રી હતી. તે ચોવીશ કોટી દ્રવ્યનો સ્વામી હતો તે દ્રવ્ય આઠ કેટી નિધાનમાં, આડ કોટી વ્યાજમાં અને આઠ કોટી વ્યાપારમાં એમ ત્રણ ભાગે વહેચાએલું હતું. પ્રત્યેક દશ દશ હજાર ગાયવાલા આઠ ગોકુલ તેની સત્તામાં હતા, તેણે એક વખતે આનંદ અને કામદેવની જેમ શ્રી વીર પ્રભુ પાસે બાર વ્રત ગ્રહણ કર્યા. અવસર આવતાં પિતાના જ્યેષ્ઠ પુત્રને કુટુંબ ઉપર સ્થાપી પતે પૌષધશાલામાં જઈને પૌષધ લઈને રહ્યો. ત્યાં અધ રાત્રે કઈ દેવે હાથમાં તીહણ ખગ લઈ તે યુદ્ધનીપિતા શ્રાવકને આ પ્રમાણે કહ્યું, “અરે યુદ્ધની પિતા, તું આ ધર્મને ત્યાગ કર. જો નહીં કરે તો તારા યેષ્ઠ પુત્ર વગેરેને આ ખડગથી હણીશ. તેણે આ પ્રમાણે કહ્યું, તે છતાં પણ તે યુદ્ધની પિતા જરા પણ ક્ષેભ પાપે નહીં, ત્યારે અતિ ક્રોધાયમાન થયેલો તે દેવ તેના જ્યેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ–ત્રણ પુત્રોને ત્યાં લાવ્યો. તે ત્રણેને તેની સમક્ષ ખથી હણી નાંખ્યા. અને પછી તેમને એક તપેલી કડાહની અંદર નાંખી તેના માંસ અને રુધિરથી તે યુદ્ધની પિતાના શરીર ઉપર સિંચન કર્યું. તથાપિ તે ક્ષેભ પાપે નહીં. પછી તે દેવતાએ તેને ચારવાર આ પ્રમાણે કહ્યું, “અરે યુદ્ધની પિતા, જે તું મારૂં વચન નહિ માને તે હમણાંજ તારી માતા ભદ્રા સાર્થવાહીને અહિં લાવી તારી સન્મુખ હણી તપેલી–કડાહમાં નાંખીશ અને તેણીનાં માંસ તથા રુધિરથી તારા શરીરનું સિંચન કરીશ. જેણના દુઃખથી પીડિત એ તું અકાલે મૃત્યુને પામીશ. આ પ્રમાણે કહેવા છતાં પણ જ્યારે તે યુદ્ધની પિતા ક્ષેભ પાપે નહીં. એટલે તેણે ફરીવાર કહ્યું. તે પછી તે શ્રાવકના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયા–“અહો ! આ કઈ અનાર્ય પુરુષ લાગે છે, તે અનાર્ય બુદ્ધિથી ન આચરવા યોગ્ય એવા પાપકમને આચરે છે જેથી તેણે મારા ત્રણ પુત્રોને મારી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી આત્મપ્રબોધ નાંખ્યા અને હવે માતાને મારવા તે તત્પર થયા છે. તો હવે હું આ દુષ્ટ પુરુષને ગ્રહણ કરું તે ઠીક આવું વિચારી તે શ્રાવક શીઘ્રતાથી જોવામાં તેને ગ્રહણ કરવા હાથે પ્રસારે છે, તેવામાં તે દેવ ઊડીને આકાશમાં ચાલ્યો ગયો. અને યુદ્ધનીપિતાના હાથમાં એક સ્તંભ આવ્યું. પછી તે શ્રાવકે મોટા શબ્દોથી કોલાહલ કર્યો, તેવામાં તેની માતા ભદ્રાસાર્થવાહી પોતાના પુત્રનો શબ્દ સાંભળીને તેની પાસે આવી અને તેણુએ કોલાહલ કરવાનું કારણ પૂછયું. યુદ્ધનીપિતાએ પોતે જે અનુભવેલો હતો તે સર્વ વૃત્તાંત માતાને કહી સંભળાવ્યો. માતા તે વૃત્તાંત સાંભળી આ પ્રમાણે બેલી “વત્સ, કોઈ એ પુરુષ નથી, અને તેણે તારા પુત્રીને હણ્યા નથી, આ કોઈ પુરુષ તને ઉપસર્ગો કરે છે, માટે તું હમણાં ભગ્ન ત્રત થયો છું-તારા પાષધ વ્રતનો ભંગ થઈ ગયા છે. માટે તું એ સ્થાનકની આલોચના વગેરે કર.” માતાના આ વચનો સાંભળી તે ચુદ્ધની પિતાએ તેણુના વચનનો અંગીકાર કરી તે સ્થાનકની આલોચનાદિ ગ્રહણ કર્યા. તે પછી તે આનંદ શ્રાવકની જેમ અનુક્રમે શ્રાવકની અગીઆર પડિમાને આરાધી છેવટે સમાધિવડે કાલ કરી પહેલા દેવલેકે અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિપદને પ્રાપ્ત થશે એવી રીતે યુદ્ધની પિતાની કથા છે. શ્રાવક સુરાદેવનો વૃત્તાંત. વારાણસીનગરીમાં સુરાદેવ નામે એક ગૃહસ્થ શ્રાવક રહેતો હતો. તેને ધન્યા નામે એક સ્ત્રી હતી. તેને કામદેવના જેવી દ્રવ્યની સંપત્તિ અને કલો હતા. તેણે પણ કામદેવ શ્રાવકની જેમ વત ગ્રહણ કર્યું હતું, અને તેમાં ઉપસર્ગો પણ થયા હતા. તે સરાદેવને ત્રણ પુત્રો હતા. પૂર્વની જેમ કાઈ મિથ્યાત્વી દેવે તેના ત્રણ પુત્રો હણવાનો ઉપસિગ કરે તે પણ તે સુરાદેવ મનનાં જરા પણ ક્ષેભ પામ્યો ન હતું. તેને વ્રતમાં દઢતાવાલે જોઈ તે દેવતાએ કહ્યું, “અરે સુરાદેવ, જો તું આ જૈનધર્મનો ત્યાગ નહીં કરે તો તને સોળ જાતના મહા રેગ ઉત્પન્ન કરી અકાળે તારા પ્રાણને નાશ કરીશ. તે ઉપરથી તેણે કોલાહલ કરતાં તેની ધન્યાસ્ત્રી આવી અને તેણીએ તેનું સમાધાન કર્યું. તે પછી પૂર્વવત્ વૃત્તાંત બન્યો હતો. મરણ પામી તે શ્રાવક સૌધર્મ દેવેલેકે અરૂણાભ વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયે હતો. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે. એવી રીતે સુરદેવનો વૃત્તાંત છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૪૫ પાંચમા ચુદ્ધશતક શ્રાવકનું દૃષ્ટાંત. આલબિકાનગરીમાં યુદ્ધશતક નામે એક ગૃહસ્થ રહેતો હતો. તેને બહુલા, નામે સ્ત્રી હતી. તેને દ્રવ્યની સંપત્તિ અને કુલ કામદેવ શ્રાવક પ્રમાણે હતા. વ્રત વગેરે ગ્રહણ કરવાનો પ્રસંગ તેને ત્રીજા શ્રાવકની જેમ બન્યા હતા. વિશેષમાં એટલું કે. પરીક્ષા કરવા આવેલા દેવતાએ તેના પુત્રને ઉપસર્ગ કરતાં તે ક્ષોભ પામ્યો નહીં, ત્યારે કહ્યું કે, “જો તું તારા ધર્મનો ત્યાગ નહીં કરે તો અઢાર કેટી સેનૈયા તારા ઘરમાંથી કાઢી આ નગરીના નિકમાગે ચાટામાં એકદમ વિખેરી નાંખીશ, જેથી આત્ત તથા રોદ્ર સ્થાનમાં પડેલે તું અકાલે મૃત્યુ પામીશ” ઈત્યાદિ પ્રસંગ બનતાં કોલાહલ કર્યો એટલે તેની સ્ત્રી બહુલા આવી તેણે પૂર્વવત્ કર્યું. તે પછી તે શ્રાવક મૃત્યુ પામી સીધમ દેવલેકે અરૂણભવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવી તે મહાવિદેહક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે, એવી રીતે યુદ્ધશતક શ્રાવકનું દૃષ્ટાંત છે. છઠ્ઠા કડકાલિક શ્રાવકને વૃત્તાંત. કાંપિયનગરને વિષે કંડકાલિક નામે એક ગૃહસ્થ રહેતે હતો. તેને પુષ્પમિત્રા નામે સ્ત્રી હતી. તેની સમૃદ્ધિ અને ગેકલ કામદેવ પ્રમાણે હતા. અને વ્રત ગ્રહણ વગેરેનો વિધિ પણ એજ પ્રમાણે હતો. એક દિવસે તે કંડકલિક શ્રાવક મધ્યરાત્રે પોતાની અશાક વાડીમાં પૃથ્વી પર રહેલી શિલાના પટ ઉપર આવ્યો. ત્યાં આવી પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્રને રાખી તે ધર્મયાન કરતો રહ્યો હતો. તે વખતે એક દેવ પ્રગટ થઈ તેની મુદ્રા અને વસ્ત્રાદિ ત્યાંથી ઉપાડી આકાશે રહી આ પ્રમાણે બેલ્યો-“અરે શ્રાવક કુંડલિક, ગોશાલેમખલીપુત્રે કહેલા ધમની પ્રજ્ઞપ્તિ સુંદર છે, કારણ કે જેમાં ઉદ્યમાદિક કાંઈ પણ નથી. જીવોનો પુરુષાકાર છતાં પુરૂષાર્થની સિદ્ધિનું પાળવાપણું નથી, તે કારણ માટે સર્વ ભાવ નિયત છે. અને શ્રી વિરપ્રભુની પ્રશક્તિ સારી નથી, કારણકે તેની અંદર ઉદ્યમાદિક વતે છે. તેથી કરી તેમાં સવ ભાવ નિયત છે. તે દેવના આ વચન સાંભળી તે કુંડલિક આ પ્રમાણે -“હે દેવ, જે, એમ હોય તે, તું આ દેવની ઋદ્ધિ ઉદ્યમાદિકથી પાપે કે ઉઘમાદિક વિના ?” દેવ બોલ્યો-“હું આ દેવઋદ્ધિને ઉદ્યમાદિક વિના પામ્યું છું.” કુંડલિકે કહ્યું, “જો તું ઉઘમાદિક વિના દેવઋદ્ધિ પામ્યો છે તે જે જીવને ઉદ્યમાદિક નથી તે સર્વે જીવો દેવપણું કેમ પામ્યા નહીં? અને ઉદ્યમાદિક Page #265 -------------------------------------------------------------------------- ________________ २४६ શ્રી આત્મપ્રબંધ વડે આ ઋદ્ધિ પ્રાપ્ત થઈ, એમ કહે તે ગોશાલાના ધર્મની પ્રજ્ઞપ્તિ સુંદર છે, ઇત્યાદિ તેં જે કહ્યું, તે મિથ્યા છે. જ્યારે તે શ્રાવકે આ પ્રમાણે કહ્યું, એટલે તે દેવ શંકા પામી તે શ્રાવકને પ્રત્યુત્તર આપવાને સમર્થ થઈ શક્યો નહીં. પછી તેની મુદ્રા અને ઉત્તરાસંગવસ્ત્ર પૃથ્વીની શિલાના પટ ઉપર મૂકી તે દેવ પિતાને સ્થાને ચાલ્યો ગયો. તેવા અવસરમાં શ્રી વીરપ્રભુ તે સ્થલે સમોસર્યા. તે ખબર જાણી કંડોલિક પ્રાતઃકાલે પ્રભુની સમીપે ગયો. તે પછી બધે વૃત્તાંત કામદેવ શ્રાવકની પ્રમાણે જાણી લેવો. વિશેષમાં એટલું કે અથ હેતુના પ્રશ્નાદિકથી અન્ય તીથીઓને નિરૂત્તર કરવાથી શ્રી વિરપ્રભુએ તે કુંડલિક શ્રાવકની પ્રશંસા કરી, ત્યારે કુંડલિકે ચૌદ વર્ષ પછી પૂર્વના શ્રાવકની જેમ જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થાપી પોતે પિષધશાળામાં રહી શ્રાવકની અગીઆર પડિમા આરાધી હતી. તે પછી એક માસની સંલેખનાથી સમાધિપૂર્વક કાળ કરી તે પહેલે દેવલેકે અરૂણભવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી વીને તે મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિ પદને પામશે. એ રીતે કુંડલિકને વૃત્તાંત છે. સાતમા સાલપુત્ર શ્રાવકને વૃત્તાંત. પિલાસપુરનગરને વિષે સદાલપુત્ર નામે એક કુંભકાર શ્રાવક રહેતો હતો. તે શાલાનો સેવક હતો. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી હતી. તેની પાસે ત્રણ કોટી નૈયાનું દ્ર હતું. તેમાં એક કોટી દ્રવ્ય નિધાનમાં, એક કેટી વ્યાજમાં અને એક કટી વ્યાપારમાં રહેતું હતું. તેને દશહજાર ગાયોવાળું એક ગોકુલ હતું તેના તાબામાં કુંભારની પાંચસો દુકાન હતી. એક વખતે સદાલપુત્ર મધ્ય રાત્રે અશક વાડીમાં આવી ગેમશાલાએ કહેલા ધર્મધ્યાનનું ધ્યાન કરતો હતો તે વખતે એક દેવે પ્રગટ થઈને તેને આ પ્રમાણે કહ્યું–“હે દેવાનુપ્રિય, અહિં મહામાહણ, જેને જ્ઞાન દશન ઉત્પન્ન થયું છે તેવા, શાનદશનના ધરનાર અને ત્રિકાલને જાણનાર અરિહંત પ્રભુ આવશે, તેમને તારે વંદના કરવી અને તેમની પ્રતિષત્તિ કરવી." આ પ્રમાણે દેવતા બે ત્રણવાર કહી પિતાને સ્થાને ચાલ્યો ગયો. તે દેવતાનું આ વચન સાંભળી તે સદાલપુત્ર પિતાના મનમાં ચિંતવ્યું કે આ દેવતાએ જે ગુણો કહ્યા, તેવા ગુણવાળા તો મારા ધર્માચાય ગોશાલો છે. તે નિત્યે પ્રાતઃકાલે અહિં આવશે, તે વખતે હું તેમને વંદન કરીશ.” આ પ્રમાણે તે શેઠ વિચાર કરવા લાગ્યો. પ્રાતઃકાલ થતાં શ્રી વીરભગવાન ત્યાં સમોસર્યા. તે ખબર જાણી સદાલ પોતાના પરિવાર સાથે Page #266 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ २४७ પ્રભુની પાસે આવ્યો. ત્યાં પ્રભુને વંદન કરી યોગ્ય સ્થાને બેઠો. પ્રભુએ ધર્મદેશના આપી. પછી ભગવંતે તે સદાલને બોલાવી રાત્રે બનેલે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે પછી આ પ્રમાણે પૂછ્યું, હે સદાલપુત્ર, આ વૃત્તાંત સત્ય છે કે કેમ?” તેણે કહ્યું, “હા એમ જ છે. પછી ભગવાને કહ્યું, “હે સદાલપુત્ર, તે દેવતાએ શાલાને આશ્રીને કહ્યું ન હતું.” પ્રભુનું આ વચન સાંભળી તે સદાલપુત્રે ચિતવ્યું કે, “પૂર્વે કહેલા ગુણેથી સંપન્ન એવા તો આ શ્રી મહાવીર સ્વામી છે માટે હું આ પ્રભુને વંદના કરી પીઠફલકાદિ વડે નિમંત્રણ કરું.” આ પ્રમાણે ચિંતવી તેણે વંદન કરી પ્રભુને કહ્યું, “હે ભગવાન, આ નગરની બહાર કુંભકારની પાંચ દુકાને છે, તેને વિષે તમે પીઠફલક શય્યા સંસ્મારકાદિ ગ્રહણ કરીને વિચરે.” આ પ્રમાણે ગોશાલાના એટલે આજીવિકા મતના શ્રાવકના વચન સાંભળીને તે સ્થળે પીઠફલકાદિક ગ્રહણ કરીને પ્રભુ રહ્યા હતા. એક વખતે તે સદાલપુત્ર શાલામાંથી ઘડે (પાત્રોને બહાર લઈ જઈ તાપમાં મુક્યા ત્યારે પ્રભુએ પૂછયું, હે સદાલપુત્ર, આ ઘડે (ઠામ) કેમ ઉત્પન્ન થાય છે?” ત્યારે તેણે મૃત્તિકાથી આરંભી ઘડાની નિષ્પત્તિનું સ્વરૂપ પ્રભુની પાસે કહી સંભળાવ્યું. ત્યારે પ્રભુએ કહ્યું, “તે ઘડો ઉદ્યમાદિકવડે કરાય છે કે, અનુદ્યમાદિક વડે ?” ત્યારે સદાલપુત્ર બાલ્યો-“હે સ્વામી, તે અનુમાદિકવડે કરાય છે, ઉદ્યમાદિકવડે નહીં. તેથી ઉદ્યમાદિક નથી. માટે સર્વ ભાવ નિયત જ છે.” સ્વામીએ કહ્યું, “જે કોઈ પુરૂષ આ તારા ઘડાને અપહરે અથવા વિનાશ કરે અથવા તારી સ્ત્રીની સાથે ભેગ ભેગવતે વિચરે તો તે પુરૂષને તું શું દંડ આપે?” સદાલપુત્રે કહ્યું-“સ્વામી, હું તેને હણવાદિક કરૂં” આ પ્રમાણે સદ્દલપુત્રને પોતાના વચને પુરૂષાકાર અંગીકાર કરાવી પ્રભુ બેલ્યા––“જે નિચે કરી તારા ઘડાને હરે નહીં અથવા તેને નાશ કરે નહીં તે તેનું હણવાદિક તું ન કરે. વળી જે ઉદ્યમાદિક નથી અને સવ ભાવ નિયત છે, તેમ અપરાધી પુરૂષને તું હણવાદિક કરે છે, તો તેં જે કહ્યું કે ઉદ્યમાદિક નથી, એ વાત મિથ્યા થાય છે. પ્રભુના આ વચનો સાંભળી સાલપુત્ર પ્રતિબંધ પામ્યો. તત્કાલ તેણે પ્રભુને વંદના કરી અને તેમના મુખથી ધર્મ સાંભળી આનંદ પામી પ્રભુ પાસે બાર વ્રતો અંગીકાર કર્યા. તેની પાસે પૂર્વના શ્રાવક જેટલું દ્રવ્ય હતું. તે પછી પોતાને ઘેર આવ્યો અને તેણે પિતાની સ્ત્રીની આગલ તે સર્વ વૃત્તાંત જણવ્યો. અને તેને પણ વ્રત ગ્રહણ કરાવ્યા. ત્યારથી તે શ્રાવક થયો હતો. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી આત્મપ્રબંધ એક વખતે આ વૃત્તાંત સાંભળી ગે શાલ તે સાલપુત્રને જૈનધર્મમાંથી. ચલિત કરવા અને પોતાના ધર્મમાં લાવવા આજીવિક સંઘથી પરિવૃત્ત થઈ છે. નગરમાં આવ્યો. તે નગરની અંદર આજીવિકની સભામાં પોતાના ઘડાઓ મુકી કેટલાએક નિયતવાદી મતવાલાઓને સાથે લઈ તે સદાલની સમીપે આવ્યો. સદાલપુત્રે ગોશાલાને આવતો જોયો પણ તેને આદરસત્કાર કર્યો નહીં. તે મૈનધરીને જ બેસી રહ્યો. સદાલપુત્રે પોતાનો આદર કર્યો નહીં, તે છતાં પીઠફલકાદિકને માટે તે શ્રાવકની આગલ શ્રી વીરપ્રભુને ગુણેનું કીર્તન તેણે કરવા. માંડયું. તેણે કહ્યું, હે દેવાનુપ્રિય, અહિ મહામાહણ, મહાપ, મહા સાથે વાહ, મહાધર્મકથક, અને મહાનિર્ધામક આવ્યા હતા ? ” સદાલપુત્રે કહ્યું, “હે દેવાનુપ્રિય, એવા કોણ છે?" ત્યારે શાલે કહ્યું, “તેવા શ્રી શ્રમણ ભગવંત મહાવીરસ્વામી.” શ્રાવક સદાલપુત્રે કહ્યું, “તે એવી ઉપમાના ધારક કેમ છે? " ત્યારે ગોશાલે કહ્યું, “હે સદાલપુત્ર, શ્રી વીરસ્વામી અનંત જ્ઞાનાદિકના ધારક હાવાથી અને ચોસઠ ઇંદ્રિોને પૂજવા યોગ્ય હોવાથી મહામાહણ કહેવાય છે. આ સંસાર રૂપ અટવીમાં ત્રાસ પામતા એવા બહુ જીવોને ધર્મમય દંડે કરી રક્ષણ કરનાર અને નિર્વાણ પાદરૂપ મોટા વાડાને પમાડનાર હોવાથી તે મહાપ કહેવાય છે. આ સંસારરૂપ અટવીમાં ઉન્માગે પડતાં જીવોને મુક્તિના નગરમાં લઈ જનાર હોવાથી તે મહાસાર્થવાહ કહેવાય છે. સન્માગથી ભ્રષ્ટ થયેલા ને અનેક પ્રકારના અથ–હેતુવડે સન્માર્ગે લાવી સંસારથી વિસ્તાર કરનાર હોવાથી તે ધર્મકથક કહેવાય છે. આ સંસાર સમુદ્રમાં ડુબતા એવા પ્રાણીઓને ધમમચી નાવિકાવડે નિર્વાણરૂપ નગરના કાંઠાની સન્મુખ કરવાથી તે મહાનિર્ધામક કહેવાય છે.” ગોશાલાના આવા વચન સાંભળી સદાલકે કહ્યું, હે દેવાનુપ્રિય, નિપુણ, નયવાદી અને વિજ્ઞાનવાન એવા મારા ધર્માચાર્ય શ્રી વિરપ્રભુની સાથે તમે વિવાદ કરવા સમર્થ છે?” ગે શાલે કહ્યું, “હું સમર્થ નથી.” સદાલપુત્રે કહ્યું, “તમે કેમ સમર્થ નથી?' શાલે બોલ્યા–“મહાવીરસ્વામી મારી પ્રત્યે અથ–હેતુ પક્ષે કરી જ્યાં જ્યાં ગ્રહણ કરે છે, ત્યાં ત્યાં મને નિરૂત્તર કરે છે, તેથી હું તેમની સાથે વિવાદ કરવાને સમર્થ નથી.” સદાલપુત્રે કહ્યું, “દેવાનુપ્રિય, તું મારા ધર્માચાર્યનું આ પ્રમાણે ગુણાત્કીર્તન કરે છે, માટે હું પીઠફલાદિવડે તને નિમંત્રણ કરું છું, પરંતુ ધર્મને માટે નિમંત્રણ કરતો નથી. તમે મારી કુંભકારની દુકાને જાઓ અને પીઠાદિક ગ્રહણ કરીને વિચરે.” તે શ્રાવકના આવા વચનથી ગેશા પીઠાદિક ગ્રહણ કરીને ત્યાં રહ્યો હતો. Page #268 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ २४८ પરંતુ જ્યારે તે સદાલપુત્રને કોઈ પ્રકારે પણ જિન પ્રવચન થકી ચલાવવાને શક્તિમાન ન થયા ત્યારે પોતે ખેદ પામ્યો થકો પલાસપુરનગરથ પાછો નીકળીને બીજે ઠેકાણે ચાલ્યો ગયો. સદાલપુત્ર સમ્યગ્ર પ્રકારે ધમને પાળતો થકે ચૌદ વર્ષ પ્રતિક્રમે થેકે આનંદાદિકની પેઠે પૈષધશાળામાં આવીને રહ્યી. ત્યાં ચુલની પિતાની જેમ તે શ્રાવકને ઉપસર્ગ થયા પણ આટલું વિશેષ કે ચોથી વાર અગ્નિમિત્રા ભાર્યાને હણવાના વચન દેવે કહ્યા. ત્યારે તે દેવને ગ્રહણ કરવાનું આરંભતે છતે દેવ આકાશમાં ઉડી ગયે. અને કોલાહલ ર્યા પછી અગ્નિમિત્રા ભાર્યા આવી તે વૃતાન્ત પૂર્વવત્ બન્યું. પછી સદાલપુત્ર એક માસની સંલેખના કરી કાલધર્મને પામી પહેલા દેવલેકે અરૂણાભ વિમાનમાં ઉત્પન્ન થયો તે પછી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે એવી રીતે સદાલપુત્રને વૃત્તાંત છે. આઠમા શ્રાવક મહાશતકનું વૃત્તાન્ત રાજગૃહી નગરીમાં મહાશતક નામે ગાથાપતિ રહેતું હતું. તેને રેવતિ પ્રમુખ તેર સ્ત્રીઓ હતી. તેની પાસે ચોવીશ સેનૈયા દ્રવ્ય હતું. નિધાન વ્યાપાર અને વ્યાજમાં - આઠ આઠ કોટી દ્રવ્ય રહેલું હતું. અને આઠ ગોકુળ હતા. તેની મુખ્ય સ્ત્રી રેવતિના પિતા તરફથી આઠ કરોડ સોનૈયા અને આઠ ગોકુલે મળ્યા હતા. બીજી વાર સ્ત્રીઓના પિતાના ઘર તરફથી બાર બાર કોટી સેનૈયા અને બાર બાર ગોકુલે આવ્યા હતા. એક દિવસ તેણે પણ આનંદ શ્રાવકની પેઠે શ્રી વિરપ્રભુ પાસે બાર ગ્રહણ કર્યા. વિશેષમાં એટલું કે તેણે પોતાની નિશ્રામાં ચોવીશ કેટી સેનૈયા અને આ ગેલો રાખી બાકીના રેવતિ પ્રમુખ તેર સ્ત્રીઓના દ્રવ્યનો ત્યાગ કર્યો. તેમજ રેવતી પ્રમુખ સ્ત્રીઓ સિવાય બીજી સ્ત્રી સાથે વિષય ભાગ કરવાનો પણ ત્યાગ કર્યો હતો. તેથી તે મહાશતક શ્રાવક સુખે કરી શ્રાવક ધમને પાળતે વિચરતો હતો. એક વખતે રેવતિના મનમાં એવો વિક૯૫ ઉત્પન્ન થયો કે મારી બાર શક્યોના વ્યાઘાતથી હું મારા પતિ સાથે એકલી બેગ ભેગવવાને શક્તિમાન થતી નથી. માટે કોઈ ઉપાયથી તે શક્યો ને મારી નાખું તો હું મારા ભર્તારની સાથે એકલી બેગ ભાગવું અને તેમ વળી તે સ્ત્રીના દ્રવ્યની પણ હું એકલી જ સ્વામીનિ થાઉં. આ વિચાર કરી તે પાપિણી રેવતિએ કઈ છલ કરી પોતાની છ શેક્યોને શસ્ત્રથી અને છ શેક્યને વિષ પ્રયોગથી મારી નાખી અને તેમના દ્રવ્યની પોતે જ સ્વામીનિ થઇ આ પ્રમાણે ૩૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી આત્મપ્રબોધ શક્યો વિનાની રેવતિ પિતાના પતિ સાથે એકલી બેગ ભોગવવા લાગી. તે ભેગથી આસક્તિથી માંસ અને મદિરાની પણ લાલુપ બની ગઈ. એક દિવસે તે નગરીમાં અમારિ ઘેષણ થઈ. આથી રેવતિને માંસ મદિરા મળવું દુર્લભ થયું. પછી તેણુયે પોતાના પિતાના ઘરના ખાનગી પુરૂષો બોલાવી કહ્યું કે, “તમારે દરરોજ ગાયના બે બે વાછરડા મારીને અહિ લાવવા” રેવતિના આ વચન પ્રમાણે તે પુરુષો તેમ કરવા લાગ્યા. રેવતિ આ વાછરડાનું માંસ ખાઈ મદિરાપાન કરતી વિચારવા લાગી. શ્રાવક મહાશતકે તે પછી ચૌદ વર્ષ અતિક્રમણ કરી પૂર્વની જેમ પુત્રને કુટુમ્બ ઉપર સ્થાપી પાષધશાળામાં આવી ધમ ધ્યાન કરવા માંડ્યું. આ વખતે તેની સ્ત્રી રેવતિ મદિરાનું પાન કરી મદોન્મત્ત બની વિખરેલા કેશવાળી અને મસ્તક ઉપરથી ઉત્તરાસંગ વસ્ત્ર ઉતારતી તે પૈષધશાળામાં આવી. ત્યાં આવી પોતાના ભર્તારને ઉમાદ ઉત્પન્ન કરાવવા હાવભાવ દેખાડતી શૃંગારના વાક્યો બોલવા લાગી. “હે મહાશતક શ્રાવક! તમે ધર્મથી સ્વર્ગ તથા મોક્ષાદિકના વાંછક થયા છો. આ તમારી ધર્મકરણથી શું થવાનું છે. તમે શા માટે મારી સાથે ભેગ ભેગવતા નથી?” તેણીએ આ પ્રમાણે કહ્યું, તો પણ તે મહાશતક શ્રાવક મૌન ધારીને રહ્યું. તેણીના એ વચનોનો તેણે અનાદર કર્યો. તે તો ધર્મ ધ્યાનમાં તત્પર થઈને રહ્યો હતો. રેવતિએ આ પ્રમાણે બે ત્રણ વાર કહ્યું. પણ તેણુનો અનાદર કરવામાં આવ્યો. પછી તે પોતાને સ્થાનકે ચાલી ગઈ. તે પછી શ્રાવક મહાશતક શ્રાવકની અગ્યાર પડિમા આરાધી અને બહુ પ્રકારના તપ કરી શરીરને સુકવી તે આનંદશ્રાવકની જેમ માત્ર નામી તથા અસ્થિવાળા શરીરને ધારણ કરનારે થયો હતો. એક દિવસે શુભ અધ્યવસાયે કરી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. તેનાથી પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશાના લવણસમુદ્રમાં એક એક હજાર યોજન પ્રમાણ ક્ષેત્રને જાણનાર અને જેનાર થયો. બાકીની દિશાઓને પણ આનંદ શ્રાવકની જેમ દેખાવા લાગ્યો. એક વખતે રેવતિ પૂર્વની જેમ મહાશતકને ઉપસર્ગ કરવા આવી ત્યારે તે ગાથાપતિ કોપાયમાન થઈ ગયા. અવધિજ્ઞાન પ્રયોજી તેણે રેવતિને આ પ્રમાણે કહ્યું, અરે રેવતિ! તું નહિ પ્રાર્થના કરવા યોગ્યને પ્રાર્થના કરનારી છે. તું સાત દિવસમાં અલસક....વ્યાધિથી પરાભવ પામી અસમાધિ વડે કાળ કરી Page #270 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૫૧ પહેલી નરકે લેલુચ્ચય નામના નરકાવાસમાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિએ નારકી પણે ઉત્પન્ન થઈશ. રેવતિ આ તેના વચન સાંભળી ભય પામી મનમાં આ પ્રમાણે ચિતવવા લાગી “આજે આ મહાશતક મારી ઉપર રૂછમાન થયું છે. તેથી તે કોઈ કદથનાથી મને મારશે. આવું ચિતવી તે હળવે હળવે ત્યાંથી પાછી ઓસરીને પોતાને ઘેર આવી અને દુઃખે રહેવા લાગી. તે પછી તેણી સાત દિવસની અંદર કાળ કરી પહેલી નરકે લુચ્ચય નામના નરકાવાસમાં ઉત્પન્ન થઈ. આ અરસામાં શ્રી વીર પરમાત્મા સમોસર્યા. ત્યાં એકઠી થયેલી પર્ષદાને પ્રભુએ ધર્મદેશના આપી. તે સાંભળી પર્ષદા પોતપોતાના સ્થાને ગયા પછી શ્રી વીરપ્રભુ ગૌતમસ્વામીને બેલાવી શ્રાવક મહાશતકને કૌધ ઉત્પન્ન થવા વગેરે બધો વૃત્તાન્ત જણાવી આ પ્રમાણે કહ્યું.ગૌતમ ! પિષધશાળામાં છેલ્લી સંલેખને કરી જેણે પોતાના શરીરને દુર્બળ કર્યું છે અને જેણે ભાત પાણીના પચ્ચકખાણ કર્યા છે. એવો મહાશતક શ્રાવક બીજા પ્રત્યે સાચા હોય તો પણ અપ્રીતી કારી વચનો બોલે તે ઘટિત નથી માટે તમારે મહાશતક પાસે જવું અને તેને કહેવું કે “હે મહાશતક તમે રેવતિ પ્રતિ સત્ય વચન કહ્યા પણ તે અનિષ્ટ વચન હોવાથી અઘટિત હતા માટે તેની આલોચના કરે.” પ્રભુના આ વચનથી ગૌતમ મહાશતકને ઘેર ગયા તે ગૌતમ મુનિને આવતા જોઈ શ્રાવક મહાશતક ખુશી થયો. અને તેણે તેમને ભાવપૂર્વક વંદના કરી. પછી ગૌતમે શ્રી વીર ભગવાનના વચનો તેમના નામથી કહ્યા. એટલે તે મહાશતકે ગૌતમસ્વામીના વચનને અંગિકાર કરી તે સ્થાનકની આલોચના લીધી. પછી ગૌતમસ્વામી ત્યાંથી નીકળી શ્રી વીર પ્રભુની પાસે આવ્યા. તે પછી મહાશતક શ્રાવક સમ્યક પ્રકારે શ્રાવકધર્મને પાળી ખાતે અનશન કરી અરૂણવતંસક વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયે ત્યાંથી ચવીને તે મહાવિદેહક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે એવી રીતે મહાશતક શ્રાવકનો વૃત્તાન્ત છે. નવમા નંદિનીપિતા શ્રાવકને વૃત્તાન્ત શ્રાવસ્તીનગરમાં નંદિનીપિતા નામે એક ગાથાપતિ શ્રાવક રહેતો હતો. તેને અશ્વિની નામે સ્ત્રી હતી. તેની પાસે દ્રવ્ય અને ગોકુળ આનંદ શ્રાવક જેટલા હતા. અને બાર ત્રત પણ તેણે આનંદ શ્રાવકની પેઠે ગ્રહણ કર્યા હતા. તે ચંદ વર્ષ અતિક્રમણ કરી અનુક્રમે પુત્રને કુટુંબ ઉપર સ્થાપી પૈષધશાળામાં આવી અનેક પ્રકારને ધમકૃત્યથી આત્માને ભાવી શ્રાવકની અગીયાર પ્રતિમા આરાધી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી આત્મપ્રબંધ પ્રાન્ત અરૂણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. અનુક્રમે તે મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિપદને પ્રાપ્ત થશે એવી રીતે નંદિનીપિતાનો વૃત્તાન્ત છે. દશમા તેલીપિતા શ્રાવકને વૃત્તાન્ત શ્રાવસ્તિનગરમાં તેલીપિતા નામે એક ગાથાપતિ રહેતો હતો. તેને ફાલ્ગની નામે સ્ત્રી હતી. તેની સમૃદ્ધિ અને બાર વ્રત પૂર્વની જેમ સમજવો. તે પોતાના જ્યેષ્ઠ પુત્રને કુટુંબ ઉપર સ્થાપી તેની આજ્ઞાથી પૈષધશાળામાં આવ્યો અને શ્રાવકની અગીયાર પ્રતીમા આરાધી ખાતે સાધમ દેવલોકે અરૂણાભવિમાનમાં ચાર પલ્યોપમની આયુષ્ય દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે. એ પ્રમાણે દશમા તેતલીપિતા શ્રાવકનો વૃત્તાન્ત છે. આ દશે શ્રાવકોને પનરમા વર્ષમાં ગૃહત્યાગ કરવાને અધ્યવસાય થયે હતો. અને તે સર્વેએ વીશ વર્ષ સુધી શ્રાવક પર્યાય પાળ્યા હતા. તેમજ તેઓ સવે સૌધર્મ દેવલેકે સમાન આયુષ્ય ઉત્પન્ન થયા હતા. તે દશ શ્રાવકેમાં પહેલા, છઠા, નવમા અને દશમા શ્રાવકને ઉપસર્ગો થયા નથી. બાકીના છે શ્રાવકોને ઉપસર્ગો થયેલા છે. પહેલા શ્રાવને શ્રી ગૌતમસ્વામી સાથે પ્રશ્નોત્તર થયા અને છઠા શ્રાવકને દેવની સાથે ધમચર્ચા થઈ હતી. આ દશ શ્રાવકના બાર ત્રત ઉપરના દૃષ્ટાંતો શ્રી ઉપાસકદશાંગ સૂત્રને અનુસરે લખેલા છે. આ વૃત્તાન્ત સાંભળી બીજા પણ સમ્યગદષ્ટિ જીવોએ એવી રીતે બાર ગત પાળવા તત્પર રહેવું. શ્રાવકની અગિયાર પ્રતિમાનું સ્વરૂપ " १ देसण २ वय ३ सामाइय ४ पोसह ५ पडिमा ६ अबंभ । ७ सचित्ते ८ आरंभ ९ पेस १० उद्दिष्ट ११ वजए समणभूए य ॥१॥" ૧ દર્શન સમ્યકત્વ પ્રતિમા, ૨ વ્રત અણુવ્રતાદિ, ૩ સામાયિક, ૪ પિષધ, પ કાત્સગ પ્રતિમા. આ પાંચ પ્રતિમાને વિષે વિધાન રૂપે કરીને અભિગ્રહ વિશેષરૂપ પ્રતિમા જાણવી. ૬ અબ્રહ્મ ૭ સચિત્ત એ બે પ્રતિમા ત્યાગરૂપે જાણવી. ૮ આરંભ પોતાની જાતે પાપક્રિયા કરવી તે, ૯ પૃષ્ય એટલે બીજાને પાપ કમને વ્યાપાર કરાવવો. ૧૦ ઉદિષ્ટ એટલે કે તે તે શ્રાવકને ઉદેશીને સચેતન અથવા અચેતન અથવા પદ્ધ આહારદિક તે ત્રણેને વર્જક તથા આઠમી આદિ પ્રતિમાને ધારક. ૧૧ શ્રમણભૂત એટલે સાધુ તુલ્ય–એ અગીચાર પ્રતિમા કહેવાય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ દ્વિતીય પ્રકાશ આ ગાથાર્થ થયે હવે ભાવાર્થ–આ પ્રમાણે છે - ૧ એક માસ પયત શંકાદિ દોષ તથા રાજાભિયોગ આદિ છ આગાર વજતપણે કરી કેવલ શુદ્ધ સમ્યકૃત્વને ધારણ કરવાથી પહેલી પ્રતિમા થાય છે. ૨ બે માસ પર્યત અતિચાર રહિત અને અપવાદ વર્જિત વ્રતને અને સમ્યકૃત્વને ધારણ કરવાથી બીજી પ્રતિમા થાય છે. ૩ ત્રણ માસ પયત સમ્યક્ત્વ અને વ્રત સહિત પ્રતિદિન ઉભય સંદયા સામાયિક કરવાથી ત્રીજી પ્રતિમા થાય છે. ૪ ચાર માસ સુધી પ્રત્યેક માસે ૬ પવને વિષે ચાર પ્રકારે પિષધ કરવાથી ચોથી પ્રતિમા થાય છે. પ પાંચ માસ પયત સ્નાન રહિત દિવસે પ્રકાશવાળા ભાગમાં ભેજન કરતા અને રાત્રે સર્વથા ભેજનનો ત્યાગ કરતા પેહરવાના વસ્ત્રો કચ્છ નહિ બાંધતા દિવસે બ્રહ્મચારી અને રાત્રે અપવતિથિમાં સ્ત્રીઓનું અને તેના ભેગનું પરિમાણ કરતા અને પવતિથિએ રાત્રે ચટાદિકને વિષે કાત્સગ કરતા પાંચમી પ્રતિમા થાય છે. અહિં રાત્રિભેજન વજેવા માટે સૂચવ્યું છે. શ્રાવકોએ તો કેશવાદિકની પેઠે કોઈ કાલે પણ રાત્રિભેજન ન કરવું જોઈએ. પરંતુ જે કોઈ શ્રાવક તે નિયમ કરવાને શક્તિમાન ન હોય તેને પણ પાંચમી પ્રતિમાથી આરંભીને અવશ્ય રાત્રિ ભેજનનો ત્યાગ કરવો તે કેશવનું વૃત્તાન્ત આગળ કહેવામાં આવશે. ૬ છ માસ ચાવતું દિવસ અને રાત્રિને વિષે સર્વથા બ્રહ્મચર્ય ધારણ કરવાથી છઠી પ્રતિમા થાય છે. ૭. સાત માસ પર્યત અચિત્ત અનાદિક ભેગવનારને સાતમી પ્રતિમા થાય છે. ૮ આઠ માસ પયત આરંભનો ત્યાગ કરવાથી આઠમી પ્રતિમા થાય છે. ૯ નવ માસ પયત બીજા પાસે પણ આરંભ નહિ કરાવનારને નવમી પ્રતિમા થાય છે. ૧૦ દશ માસ પયત મુરમુંડ અને શિખાને ધારણ કરતા અથવા ઉદિષ્ટ આહારનો ત્યાગ કરતા દશમી પ્રતિમા થાય છે. ૧૧ અગિયાર માસ પયત મુરમુંડ અથવા લેચે કરીને લુપ્તકેશ એટલે કેશ રહિતપણે રજોહરણ તથા પાત્રાદિ સાધુના ઉપકરણે ગ્રહણ કરી સાધુની Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી આત્મપ્રબોધ જેમ એષણીય અશનાદિકને ગ્રહણ કરતા અદ્યાપિ સ્વજનને વિષે અવ્યવછિન્ન સ્નેહવાળે તથા ગોચરીને અવસરે જેણે પ્રતિમા અંગીકાર કરેલી છે. એવા શ્રાવકને ભિક્ષા આપે એ પ્રકારે બેલનારને અગીયારમી પ્રતિમા હોય છે. આ કાળનું માન ઉત્કૃષ્ટથી કહ્યું છે. જાન્યપણે તો તે પ્રત્યેક અગીયાર પ્રતિમા અંતમુહૂર્ત પ્રમાણ વાળી છે તે મરણ સમયે અથવા દીક્ષા લેવામાં સંભવે છે તે સિવાય સંભવતી નથી. અહીં પ્રથમની સાત પ્રતિમા કઈ પ્રકારતરે કહેલી છે તે વિષે વિચાર પ્રવચનસારેદ્દાર ગ્રંથમાંથી જાણી લે. પૂર્વે સૂચવેલું કેશવનું દષ્ટાંત કંડિનપુરનગરને વિષે ચરોધના નામે એક વણિક રહેતે હતે. તેને રંભા નામે સ્ત્રી હતી, તેણુના ઉદરમાંથી હંસ અને કેશવ નામે બે પુત્રા ઉત્પન્ન થયા, તે બન્ને પુત્રો અનુક્રમે વૈવન વયને પામ્યા. એક વખત તેઓ કીડા કરવા વનમાં ગયા. ત્યાં ધમધેષ નામે એક મુનિ તેમના જોવામાં આવ્યા, તેમને જોતા જ તેઓને વિવેક ઉત્પન્ન થયે. તત્કાલ વંદના કરી તેમની સમીપે બેઠા. ગુરૂએ ધર્મોપદેશ આપ્યો. તે ઉપદેશમાં રાત્રિ ભોજનને માટે આલોક તથા પરલોક સંબંધી ઘણા દોષ બતાવ્યા તે આ પ્રમાણે રાત્રિને વિષે કીડા કરવાને માટે નિશાચર-રાક્ષસ દેવતાઓ સ્વેચ્છાથી ભુતલ ઉપર ભમે છે. તેઓ રાત્રિ ભેજન કરનારાઓને તત્કાલ છલ કરે છે. જો ભેજન કરવા યોગ્ય અન્નાદિકમાં કડીઓ આવે તો ભક્ષણ કરનારની બુદ્ધિનો નાશ કરે છે. જે મક્ષિકા આવે તો વમન થાય છે. જે જૂ આવે તો જલેદારને રેગ થાય છે. જે કરેલીયે આવે તો કોઢ રોગ નીકળે છે. જે વાળ આવે તે ગળે વળગવાથી સ્વરને ભંગ કરે છે. કાંટે અથવા લાકડાને કટક આવે તો ગળે પીડા કરે છે. જે વીછી આવે છે અથવા ઉપર થી સપનું ગરલ પડે તો મરણાંત કષ્ટ ઉત્પન્ન કરે છે. તે વખતે ભાજન–પાત્ર વગેરેને ધોવાથી લધુ જીવોની હિંસા થાય છે. ઈત્યાદિ આલોક સંબંધી દોષ છે. અને નરક પામવા રૂપ પરલોક સંબંધી ઘણા દોષો રહેલા છે. તેથી તે રાત્રિ ભેજનને ઘણું ઘણું દોથી દુષ્ટ માની સંસાર ભીરૂ પ્રાણુંઓએ તેને ત્યાગ કરવામાં ઉદ્યમ કરો. આ પ્રમાણે જેમને ગુરૂના ઉપદેશ વચન સાંભળી પ્રતિબંધ થયે છે. એવા બન્ને ભાઈઓએ ગુરૂની સાક્ષીએ હર્ષપૂર્વક રાત્રિ ભેજનના ત્યાગનો નિયમ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ દ્વિતીય પ્રકાશ ગ્રહણ કર્યો. તે પછી ગુરૂને વંદના કરી તેઓ પિતાને ઘેર આવ્યા, મધ્યાહ્નકાલે ભજન કરી બન્ને ભાઈ વેપાર-ધંધા માટે દુકાને ગયા. જ્યારે બે ઘડી દિવસ બાકી રહ્યા ત્યારે તેઓ ઘેર આવ્યા. અને તેમણે માતાની પાસે ભેજન માંગ્યું. ત્યારે માતાએ કહ્યું, “અત્યારે કાંઈ ભેજન તૈયાર નથી. રાત્રે થશે. તેથી ચાર ઘડી સુધી ખમ” માતાના આવા વચન સાંભળી હંસ અને કેશવ બેલ્યા, “માતા તમે જે કહ્યું તે સત્ય છે પણ અમોએ રાત્રિભેજનનો ત્યાગ કરેલ છે. માટે જ અમોને ભેજન કરાવવું હોય તે હમણું જ આપે.” તેમના આ વચનો ઘરમાં છાનાં રહેલા યશોધને સાંભળ્યા. તત્કાલ તેના મનમાં ક્રોધ ઉત્પન્ન થઈ આવ્યો. તેણે મનમાં આ પ્રમાણે ચિતવ્યું–“અરે કઈ પૂતે જરૂર મારા પુત્રોને ઠગ્યા લાગે છે નહિ તે કુલકમથી આવેલા રાત્રિભેજનને ત્યાગ શા માટે કરે? હવે હું તેમને બે ત્રણ દિવસ ભૂખ્યા રાખી તેમના રાત્રિ ભજનના ત્યાગના કદાગ્રહને ત્યજાવી દઉં તો જ ઠીક.” આ પ્રમાણે ચિતવી તે જ વખતે કાંઈ ભેજન આપવા થાળ ગ્રહણ કરવાને ગર્ભગૃહમાં આવેલી પિતાની સ્ત્રી રંભાને તેણે ગુપ્ત રીતે આ પ્રમાણે કહ્યું –“તારે મારી આજ્ઞા સિવાય પુત્રોને ભેજન આપવું નહિ.” પતિની આવી આજ્ઞા થતા તેણે ઘરમાંથી પાછી આવીને આ પ્રમાણે પુત્રોને કહ્યું “પુત્રો, હાલ ઘરમાં કાંઇ પણ પક્વાન્ન વિગેરે ખાવાનું નથી. માટે રાત્રે તમારે પિતાની સાથે ભેજન કરવું” નીતિમાં કહ્યું. છે કે, “જેઓ પિતાના માર્ગને અનુસરે તે જ પુત્રી કહેવાય છે.” આ વખતે તે બન્ને પુત્રોએ જરા હાસ્ય કરીને કહ્યું-“માતા, જે સત્યુત્ર હોય તે પિતાને સન્માગ થાય છે. પણ કૂવામાં પડતા પિતાની પછવાડે શું ગમન કરાય?–“પુત્રોના આવા વચન સાંભળી માતાએ કહ્યું કે “તમને જે રૂચે તે કરે. પણ આ વખતે તે તમને ભજન નહિ મળે. “માતાના આવા વચન સાંભળી તેઓ બન્ને મૌન ધરીને રહ્યા. પછી તેઓ ઘરની બહાર ચાલ્યા ગયા. તે પછી તેના મિથ્યાદષ્ટિ પિતાએ અતિ કીધાતુર થઈ રંભાને આ પ્રમાણે કહ્યું – “તારે એ પુત્રોને રાત્રિને વિષે જ ભેજન આપવું. દિવસે કદિ પણ આપવું નહિ. પતિની આશા રંભાએ સ્વીકારી. જ્યારે રાત્રિ પડી ત્યારે બન્ને ઘરે આવ્યા. તે વખતે માતાએ તેમને ભજન કરવાનું કહ્યું પણ તે બન્ને પૈવાળા પુત્રોએ ભજન કરવાની ના કહી. બીજે દિવસે તેમને મૂર્ખ પિતાએ તે સરલ ચિત્તવાળા બન્ને પુત્રીને કય-વિક્રયના મેટા વ્યાપારમાં જેડી દીધા. તે વેપારમાં આખો દિવસ તેમનો વ્યતીત થઇ ગયે. તથાપિ એ વ્યાપારનો Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી આત્મપ્રબોધ અંત આવ્યો નહિ. જ્યારે રાત્રિ પડી ત્યારે તેઓ ઘેર આવ્યા. તેઓ બન્ને પિતાના નિયમને અનુસરી ભજન કર્યા સિવાય સુઈ ગયા. આ પ્રમાણે તેના દ્રષી પિતાએ તેમને એ વ્યાપારમાં એવા જોડી દીધા કે જેથી તેમને આહાર વિના પાંચ રાત્રિઓ પસાર થઈ ગઈ. તે પછી છઠે દિવસે રાત્રે કુટિલમતિ પિતાએ આ પ્રમાણે સારા વચનેથી કહ્યું. વત્સ, જે કાચ મને અનુકૂળ અને સુખદાયિ હોય તે તમારે ઈષ્ટ હોવું જોઈએ. આવી પ્રતીતિ ધારણ કરી હું તમને જે કહ્યું તે પ્રમાણે તમારે કરવું. વળી તમે રાત્રિભોજનને ત્યાગ કર્યો છે. તે વાત મારા જાણવામાં નથી. નહીં તો હું તમને એવા કુલેશકારી વ્યાપારમાં કેમ જોડું, તમે આટલા દિવસ ભૂજન કર્યું નહિ, તેથી તમારી માતાએ પણ ભેજન કર્યું નહિ. તેણીને પણ આજે છઠ ઉપવાસ થયો છે. તે છ ઉપવાસ છ માસ જેવા થઈ પડયા છે. તમારી આ નાની બેન પણ અન્ન ન પામવાથી અતિ ગ્લાન શરીરવાળી થઈ ગઈ છે. મેં જ્યારે તેણીના શરીરની ગ્લાનિ થવાનું કારણ પૂછયું ત્યારે તમારી માતાએ તમારે સર્વ વૃત્તાન્ત મને જણાવ્યો. માટે તમારે હવે આ બાલિકા ઉપર દયા લાવી ભોજન કરવું જોઈએ. એટલે તમારી માતા પણ જમે. વળી પંડિત પુરુષે રાત્રિના પહેલા અર્ધા પહોરને પ્રદોષ કહે છે. અને પાછલા અર્ધ પહારને પ્રત્યુષ કહે છે. અને તે જ કારણથી રાત્રિ લોકોમાં ત્રિયામાં કહેવાય છે. તે અપેક્ષાએ રાત્રિને મુખે ભજન કરવું. તે નિશાભેજન કહેવાતું નથી. આ પ્રમાણે પિતાની વાણીથી જેને ભારે સુધા લાગી છે તેવો વિહેલ થયેલો હંસ કેશવની સન્મુખ જોવા લાગ્યા. પોતાના મોટાભાઈ હંસને કાયર થયેલ જોઈ તે નિશ્ચલ ચિત્તવાલે થઈ પિતા પ્રતિ આ પ્રમાણે બે-પિતાજી જે કાંઈ તમને સુખદાયક હોય તે હું કરું પણ જે મને પાપરૂપ હોય તે તમને સુખને માટે કેમ થાય ? વળી જે તમે માતાના વાત્સલ્ય વિષે કહો છે તે વાત્સલ્ય ધમકાર્યમાં શલ્યરૂપ છે. કારણ કે સર્વ લેક પિોતાના કરેલા કમને ફળને ભેગવે છે. તે કારણે કોણ કોને માટે પાપ કર્મ કરે? વળી જે તમે ત્રિયામાનું સ્વરૂપ કહ્યું તે તે કથનમાત્ર છે. તત્ત્વથી તે દિવસના મુખે અને અને રહેલું જે મુહૂત રાત્રિના સમીપવતી હોવાથી રાત્રિ તુલ્ય જ છે. માટે તેમાં ઉત્તમબુદ્ધિવાળાએ ભજન ન કરવું જોઈએ. અને હમણા તે રાત્રિ છે. તેથી તેમાં તે કદિ પણ ભેજન થાય નહિ. પિતાજી તમારે મને તે વિષયમાં વારંવાર કહેવું નહિ. આ પ્રમાણે Page #276 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૫૭ કેશવનું વચન સાંભળી યશેધને ક્રોધાતુર થઈને કેશવને આ પ્રમાણે કહ્યું“અરે દુર્વિનિત જે તું મારૂ વચન ઉલંઘે છે તે મારી દૃષ્ટિથી દૂર જા. પિતાના આવા વચન સાંભળી મહાધેયવાન કેશવ તત્કાલ દ્રવ્યાદિક મમતાનો ત્યાગ કરી ઘરની બહાર નીકળ્યોતે વખતે હંસ તેની પછવાડે જવા લાગ્યો. એટલે યશોધને તત્કાલ તેને પકડ, અને ઘણાં વચન કહી તેને લોભાવી દીધા આથી હંસ રાત્રિ જોજન કરવા બેઠો. હવે કેશવે ત્યાંથી નીકળી દેશાંતરે જવા વિચાર કર્યો. માગમાં ઘણા ગામ, નગર તથા આરામ વિગેરે ઉલ્લઘંતે સાત દિવસ નિરાહારપણે એક મોટી અટવામાં આવી પહોંચ્યા. તે અટવીમાં રાત્રિ પડી. એટલે આમ તેમ ભમતા ઘણા યાત્રાળુઓથી યુક્ત એક ચક્ષાયતન જોવામાં આવ્યું. ત્યાં કેટલાએક યાત્રાળુઓ રઈ કરતા તેને જોવામાં આવ્યા. તેઓએ આ કેશવને આવતો જોઈ હર્ષથી આ પ્રમાણે કહ્યું–“હે પાંથ! અહીં આવો અને અમને પુણ્યનું ફળ આપે. અમોએ પારણું કરવાનો આરંભ કરતા તમો અમોને અતિથિ તરીકે પ્રાપ્ત થયા છે. અમે અતિથિની ગવેષણા કરતા હતા. યાત્રાળુઓના આવા વચન સાંભળી કેશવે કહ્યું “હે યાત્રાળુઓ! આ કેવા પ્રકારનું વ્રત કે જેમાં રાત્રિએ પારણું થાય છે? ” યાત્રાળુઓ બેલ્યા- “હે પાંથ! આ માણવા નામે મહાપ્રભાવિક યક્ષ છે આજે તેને યાત્રાને દિવસ છે. અહીં આવેલા લોકો દિવસે ઉપવાસ કરીને રાત્રિને વિષે કોઈ અતિથિને જમાડીને પારણું કરે છે. આમ કરવાથી મહા પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે તમે અમાર અતિથિ થાઓ.” યાત્રાળુઓના આ વચન સાંભળી કેશવ બોલ્યો રાત્રે અશન કરવાથી પાપના કારણરૂપ એવા આ પારણમાં હું ભજન કરીશ નહિ. જેમાં રાત્રે પારણું કરવામાં આવે તે ઉપવાસ કહેવાય જ નહિ. ધર્મશાસ્ત્રમાં આઠ પ્રહર સુધી ભેજનને ત્યાગ કરવો. તે ઉપવાસ કહેવાય છે. વળી જેઓ ધર્મશાસ્ત્ર વિરૂદ્ધ તપ કરે છે. તે દુબુદ્ધિ લોકો દુગર્તિમાં જાય છે. કેશવના આવા વચન સાંભળી તે યાત્રાળુઓ આ પ્રમાણે બેલ્યો-“ અરે ભાઈ! આ દેવના બતમાં આવો જ વિધિ છે. માટે અહીં શાસ્ત્રોક્ત વિધિની યુક્તાયુક્ત વિચારણા કરવાની નથી. અમારે અતિથિની શોધ કરતાં ઘણી રાત્રિ ગઈ છે. માટે એ વિચાર મૂકી દઈ તત્કાલ આ પારણું કરવાને તૈયાર થાઓ.” આ પ્રમાણે કહી તેઓ સર્વે ઊભા ૩૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી આત્મપ્રબોધ થઈ તેને ચરણમાં પડ્યા. તે પણ કેશવે તેમનું વચન માન્યું નહીં, આ સમયે યક્ષના શરીરમાંથી એક ભયંકર રૂપવાળા પુરૂષ બાહર નીકળે. તે હાથમાં મુગર લઈ વિકરાળ નેત્રવાળે થઈ તીક્ષણ અને રૂક્ષવાણુ વડે કેશવને આ પ્રમાણે કહેવા લાગ્યો-“અરે! દુષ્ટાત્મા તું મારા ધર્મને દુષિત કરે છે. અને મારા ભક્તોની અવગણના કરે છે? તું હમણા જલદી ભેજન કર. જે નહિ કરે તે તારા મસ્તકના સો ખંડ કરી નાંખીશ. આ વખતે કેશવ હસીને બેલ્યો-“હે યક્ષ ! તું મને શા માટે ક્ષેભ પમાડે છે? ભવાંતરે ઉષાજિત કરેલા પ્રધાન ભાગ્યની ઋદ્ધિએ કરી મને મરણનો ભય જરા પણ નથી.” તેના આ વચન સાંભળી તે યક્ષે પોતાના ભક્તોને કહ્યું-“હે ભક્તી આ માણસના ધર્મગુરૂઓને પકડી લાવે. તેને આની આગળ મારે હણવે છે. કારણ કે તેણે આ કેશવને આવો ધર્મોપદેશ દીધો છે. આવું કહેતા જ તે સેવકોએ જેને કેશપાશ પકડયો છે જે આર્તનાદ કરે છે. એવા ધમધોષ મુનિને ત્યાં લાવવામાં આવ્યા, અને તેમને યક્ષની આગળ મૂક્યા. ત્યારે યક્ષે કહ્યું “અરે મુનિ ! આ તારા શિષ્ય કેશવને અહિં જમાડ, નહિ તે હમણું તને મારી નાખીશ.” ત્યારે તે મુનિએ કેશવને કહ્યું કે-“ભદ્ર! દેવગુરૂ અને સંઘને માટે અકૃત્ય પણ કરવું માટે તું ભેજન કરીલે. અને મને હણવાને તૈયાર થયેલા એવા આ યક્ષથી તું મારું રક્ષણ કર. તેના આવા વચન સાંભળી કેશવ ચિતવવા લાગ્યું. “જેઓ મહાધર્યાદિ ગુણોથી સંપન્ન એવા ધર્મઘોષમુનિ સ્વનને વિષે પણ આવું બેલે નહિ, તેઓ મૃત્યુના ભયથી આવા પાપકામાં અનુમતિ કેમ આપે? માટે નિચ્ચે આ મારા ગુરુ જ નથી. આ યક્ષની કોઈ માયા લાગે છે. આ પ્રમાણે ચિંતવી કેશવ મિાન ધરીને રહ્યો. ત્યારે યક્ષે મુનિ ઉપર મુદગર ઉપાડીને કહ્યું-“અરે કેશવ! તું ભજન કરે, નહિ તો તારા ગુરુને હણું છું. કેશવે નિઃશંકતાથી જણાવ્યું-“અરે માયાવી ! આ મારા ગુરુ નથી. તેવા ચારિત્રના પાત્ર ગુરુ તારી આવી શક્તિને વશ કદાપિ ન થાય.” તે વખતે કલ્પિત મુનિએ કહ્યું-“અરે કેશવ ! હું જ તારે ગુરુ છું. મારું રક્ષણ કર, રક્ષણ કર.” આ પ્રમાણે પિકાર કરતા તે મુનિને યક્ષે મુગરના પ્રહારથી હણું નાંખે. પછી તેણે કેશવને કહ્યું-“અરે ! જો તું ભજન કરીશ તે આ તારા મરેલા ગુરુને પાછે સજીવન કરીશ. અને મેટું અર્ધરાજ્ય આપીશ, નહીં તો હું આ મુદ્દેગરના ઘા વડે તને પણ યમરાજનો અતિથિ કરીશ.” ત્યારે કેશવ હસતે હસતે બે -“અરે યક્ષ! આ મારા ગુરુ હાય જ નહીં. અને હું તેના વચને કરી મારા નિયમનો ભંગ નહીં કરું, અને Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ દ્વિતીય પ્રકાશ જે તું મરેલાને જીવતા કરતો હોતે આ તારા ભક્તોના પૂર્વજોને કેમ જીવતા કરતો નથી ? તેમ વળી તારામાં જે રાજ્ય દેવાનું સામર્થ્ય હોય તો તારા ભક્તોને રાજ્યધારી કેમ કરતો નથી? વળી તું મને વારંવાર મૃત્યુનો ભય બતાવે છે, પણ મારામાં જે આયુષ્યનું બલ હશે તે કોઈપણ મને મારવાને સમર્થ થવાનો નથી. કેશવની આ વાણી સાંભળી અને તેની દઢતા જોઇ યક્ષ ખુશ થઈ ગયે. તત્કાળ તે કેશવને આલિંગન કરીને આ પ્રમાણે બે "अहो मित्र धियां पात्र न स्यादेप गुरुस्तव । ___मृता मया न जीव्यते, नैव राज्यं च दीयते ॥१॥" અહો બુદ્ધિના પાત્ર મિત્ર ! આ તારા ગુરુ નથી, મરેલા (પ્રાણુઓ) મારાથી જીવતા થતા નથી. અને મારાથી રાજ્ય આપી શકાતું નથી.” ૧ આ પ્રમાણે જ્યારે યક્ષે કહ્યું ત્યારે મુનિરૂપે ભૂમિ પર પડેલો તે યક્ષને કિંકર હાસ્ય કરતો ઉઠી અને મુનિના રૂપનો ત્યાગ કરી આકાશમાર્ગે ચાલી ગયે. આવી વિચિત્ર માયાથી વિસ્મય પામેલા કેશવને યક્ષે આ પ્રમાણે કહ્યું“હે મિત્ર! તું સાત ઉપવાસે કરી ખિન્ન થઈ ગયે છે, અને ઘણા માર્ગનો વિહાર કરી થાકી ગયેલો છે. માટે આ રાત્રે અહીં વિશ્રાંત થા અને પ્રાત:કાલે આ મારા ભક્તોની સાથે પારણું કરજે,” આ પ્રમાણે કહી તે યક્ષે પિતાની માયા શક્તિથી એક શમ્યા ઉપજાવી તેને બતાવી. પછી યક્ષની આજ્ઞાથી ભક્તજનો જેના પગ ચાંપે છે એવો કેશવ તે શાને વિષે સુઈ ગયો. તે થાકી ગયેલ હોવાથી તત્કાલ નિદ્રાને વશ થઈ ગયો. ચાર ઘડી પછી પ્રભાત વિકર્વી નિદ્રાથી જેના લંચન વ્યાપ્ત છે એવા કેશવને યક્ષે કહ્યું : “ભદ્ર! રાત્રિ ચાલી ગઇ, પ્રભાત થયેલ છે, માટે નિદ્રાનો ત્યાગ કરી, જાગ્રત થાઓ.” તત્કાલ કેશવ જાગ્રત થયો. દિવસના અજવાળાને અને સૂર્યથી મંડિત એવા આકાશને તેણે જોયું. ત્યારે તે આ પ્રમાણે ચિતવવા લાગ્યો-“હું રાત્રિના પાછલા પહોરે સુતો હોઉં, તે પણ બ્રાહ્મ મુહૂર્તમાં સ્વતઃ જાગી જાઉં છું અને આજે તો અધરાત્રે સુતો હતો, તે પણ આ અધ પ્રહર દિવસ ચ તે છતાં કેમ જાગ્યો નહીં? તેનું શું કારણ હશે? વલી હજુ મારા નેત્રો નિદ્રાથી વ્યાપ્ત કેમ હશે ? તેમ જ મારા શ્વાસનો પવન હજુ સુગંધી કેમ નથી ?” આ પ્રમાણે ચિતવતા કેશવને યક્ષે કહ્યું: “હે સપુરુષ! તમે ધીઠપણું છેડી ઘી, અને પ્રભાતના કૃત્ય કરી પારણું કરે.” કેશવ બે “હે યક્ષ ! તારા યક્ષપણાથી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી આત્મપ્રબંધ હું ઠગાયો નથી. મને ખાત્રી થાય છે કે હજુ રાત્રિ છે. આ દિવસને પ્રકાશ તારી માયાથી ઉત્પન્ન થયેલો છે.” આ પ્રમાણે કેશવ બેલતો હતો, તેવામાં તેના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને જય જય શબ્દ પ્રગટ થયો. ત્યારે કેશવે પિતાની સન્મુખ એક કાંતિવાલા દિવ્ય પુરુષને જોયો અને યક્ષાયતન, યક્ષ અને યક્ષના ભક્તો જોવામાં આવ્યા નહીં. તે દેવે કેશવને કહ્યું : “હે મહાધીરજવાન! હે પુણ્યવાનોમાં શિરમણિરૂપ! તમારા જેવા પુરુષોની ઉત્પત્તિથી આ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. હમણાં ઈન્ડે પિતાની સભાને વિષે રાત્રિભેજનના ત્યાગના વિષયમાં તમારા પૈર્યનું અત્યંત વર્ણન કર્યું, તે મારાથી સહન થઈ શક્યું નહીં. હું વહિ નામે દેવ છું. પછી તમારી પરીક્ષા કરવાને માટે હું અહીં આવ્યો, પણ નિયમને વિષે દઢ ચિત્તવાળા એવા તમારું એક પણ રોમ ચલિત કરવાને હું સમથ થયે નહીં. હવે હું તમને ખમાવું છું. તમે મારે અપરાધ ક્ષમા કરે. વળી દેવનું દર્શન નિષ્ફલ ન હોય, તેથી મારી પાસે કંઈક વર માગી લ્યો. અથવા તમારા જેવા સન્દુરુષને કોઈ જાતની ઈચ્છા હોતી નથી, પણ મારે પિતાને પોતાની ભક્તિ દેખાડવી જોઈએ, તેથી હું તમને બે વરદાન આપું છું. “આજથી જે કોઈ રેગી પુરુષ તમારા અંગને લાગેલા જળવડે પિતાના શરીરનું સિંચન કરશે, તે તત્કાલ નીરોગી થશે, બીજુ તમે કદાચિત્ આતુરતાથી જે કાંઈ ચિતવશે, તે કાર્ય સત્વર સિદ્ધ થશે આ પ્રમાણે બે વરદાન આપી તે કેશવને સાકેતપુરની પાસે મુકી તે દેવ અદૃશ્ય થઈ ગયો. કેશવે પોતાના આત્માને કેઈ નગરની પાસે રહેલે જોયે. તે પછી સૂર્યોદય થતાં કેશવ પિતાનું નિત્યકૃત્ય કરી તે નગર જેવાને અંદર ગયો. જતાં ભાગમાં કોઈ પ્રદેશના મધ્ય ભાગે રાજાદિ લેકેને ધર્મોપદેશ આપતા કોઈ આચાર્ય તેના જેવામાં આવ્યા. તેને મહામાંગલ્યરૂપ માનતે કેશવ તત્કાલ ત્યાં ગયા અને તે ગુરુના ચરણમાં નમી પડે અને પછી તેમની આગળ બેઠો. ગુરુએ ધર્મદેશના આપી. દેશનાના અંતે તે નગરના રાજા ધનજરે ગુરુને વિનંતિ કરી – “ભગવન્! હું જરાથી વ્યાપ્ત થયા છું. માટે હું વ્રત ગ્રહણ કરું તો ઠીક, પણ હું અપુત્ર છું, તો મારા રાજ્ય ઉપર કાને સ્થાપિત કરું ? આવું ચિતવન કરતો હું રાત્રે સુઈ ગયો. તેવામાં કઈ દિવ્ય પુરુષે સ્વપ્નમાં આવી મને કહ્યું- “કાલે પ્રભાતે દેશાંતરથી તારા ગુરુ સમીપે કોઈ પુરુષ આવશે. તે સત્પરુષને તારા રાજ્ય ઉપર સ્થાપી તું Page #280 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૬૧ તારા મનારથ પૂર્ણ કરજે. '' આ સ્વપ્નથી તત્કાલ હું જાગૃત થઇ ગયા. પ્રભાતનાં મૃત્યા કરી. અહીં આવ્યા. ત્યાં આ પુરુષને મેં આપની પાસે જોયા છે. ” રાજાના આ વચન સાંભળી તે ગુરુએ તે કેશવનેા રાત્રિભાજનના ત્યાગ સ'અ'ધી સ` વૃત્તાંત કહી સભળાવ્યેા. આ વખતે રાજાએ પૂછ્યું : ‘ ભગવન્ ! મને જે પુરુષે સ્વપ્નમાં કહ્યુ હતુ. તે પુરુષ કાણુ હશે ! ' ત્યારે ગુરુ મેલ્યાઃ “ આ કેશવની પરીક્ષા કરનાર વિદ્ધ નામે દેવતાએ તને સ્વપ્નમાં કહ્યું હતુ.... તે પછી રાજા ગુરુને નમી કેશવ સહિત પાતાના નગરમાં ગયા અને મેટા ઉત્સવ કરી કેશવના રાજ્ય ઉપર અભિષેક કર્યો, પછી પાતે ગુરુ પાસે વ્રત લઈ ચાલી નીકળ્યા હતા. ,, કેશવ રાજા થયા પછી પ્રતિદિન ચૈત્યપૂજા કરતા હતા અને દીનજનાને દાન આપતેા હતેા તેણે પેાતાના પ્રતાપથી સીમાડાના રાજાને તાબે કરી લીધા હતા. તે ન્યાયમાગે પ્રેમથી પેાતાની પ્રજાને પાળતા હતા. 17 એક વખત કેશવ પેાતાના મહેલના ગેાખ ઉપર બેઠા હતા. તેવામાં તેને પેાતાના પિતાનુ` સ્મરણ થઇ આવ્યું. પિતાનાં દર્શન કરવાની તીવ્ર ઈચ્છા પ્રગટ થઇ આવી. આ સમયે ભૂમિ ઉપર તે જ માર્ગે ચાલતા પિતાને તેણે જોયા, કેશવે તત્કાલ પેાતાના પિતાને એળખી લીધા. તે જ વખતે તે મહેલ ઉપરથી નીચે ઉતર્યાં. તેની પાછળ ઘણા સેવકા દેાડતા ચાલ્યા, કેશવ માગમાં આવી પાતાના પિતાના ચરણમાં નમી પડયા. કેશવને આલેખીને આશ્ચય પામી ગયા, કેશવે કહ્યું : “ હે પિતા ! તમે એવા સમૃદ્ધિવાન્ હતા, તે આજે રાંકના જેવા કેમ દેખાએ છે। ? ” યશેાધન પુત્રના રાજ્યની સમૃદ્ધિ જોઇ હૃદયમાં આનંદ પામતા અને દુઃખાશ્રુ વર્ષાવતા આ પ્રમાણે બેલ્યા : “ હે પુત્ર ! તુ* ગયા પછી મે' તારા ભાઈ હંસને રાત્રે ભાજન કરવા બેસાર્યાં, અ` ભાજન કર્યાં પછી તેને અકસ્માત્ ભ્રમ ઉત્પન્ન થઈ આવ્યા અને તે મૂર્છા ખાઈ પૃથ્વી ઉપર પડી ગયા. તત્કાલ ‘આ શું થયું” એમ ચિતવતી અને દુઃખાતુર થયેલી તારી માતા દીવા લાવી અને તેણીએ ત્યાં જોયુ, ત્યાં તુલાપટ્ટ (મેાભ ) ઉપર રહેલા સપ જોવામાં આવ્યેા. આવી રીતે રાત્રિભાજનનુ ફુલ જોઇ અમે બધા કુટુંબે તને ધર્મીના જ્ઞાતા જાણી માટેા આક્રંદ કરવા માંડયા, તેથી ઘણા લેાકેા ત્યાં એકઠા થઈ ગયા, તેવામાં કાઈ એક વિષવૈધ ત્યાં આવી ચઢયા, અમેએ તે વૈદ્યને પૂછ્યુ* કે “આ વિષ કાઇપણ પ્રયાગથી સાધ્ય છે કે નહીં? ” ત્યારે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી આત્મપ્રબંધ તેણે કહ્યું કે શાસ્ત્રમાં તિથિ, વાર, નક્ષત્ર આદિ આશ્રયીને સાધ્ય અસાધ્યપણાનો વિચાર કહે છે. તે આ પ્રમાણે तिथयः पञ्चमी षष्टयष्टमी नवमिका तथा । चतुर्दश्यप्यमावास्या-ऽहिना दष्टस्य मृत्युदा ॥१॥ । शेषास्तु नैवमित्यर्थः । दष्टस्य मृतये वारा, भानुभौम शनश्चराः । प्रातः संध्याऽस्तसंध्या च, संक्रांतिसमयस्तथा ॥२॥ भरणी कृत्तिकाश्लेषा, विशाखा मूलमश्विनी । रोहिण्यार्दा मघापूर्वात्रयं दष्टस्य मृत्यवे ॥३॥ वारिश्रवंतश्चत्वारो दंशाश्च यदि शोणिताः । वीक्ष्यते यस्य दष्टस्य स प्रयाति भवान्तरम् ॥४॥ रक्तवान् दंश एको वा छिद्री काकपदाकृतिः । शुष्कः श्याम स्त्रिरेखो वा दष्टे स्पष्टयति व्ययम् ॥५॥ संवत्तः सर्वतः शोफो वृत्तः संकुचिताननः । दंशः शंसति दष्टस्य विनष्टमिह जीवितम् ॥६॥ केशान्ते मस्तके भाले भ्रू मध्ये नयने श्रुतौ । नासाग्र ओष्ठे चिबुके कंठे स्कंधे हृदि स्तने ॥७॥ कक्षायां नाभिपने च लिंगे संधौ गुदे तथा । पाणिपादतले दष्टः स्पृष्टोऽसौ यमजिह्वया ॥८॥ પાંચમ, છઠ, આઠમ, નવમી, ચૌદશ અને અમાસ એટલી તિથિઓ સપે કસેલા માણસને મૃત્યુ આપનારી છે, તે સિવાયની તિથિઓ મૃત્યુ આપનારી નથી. રવિવાર, મંગળવાર અને શનિવાર એટલી વાર સેપે ડસેલા માણસને મૃત્યુ આપનારા થાય છે. પ્રાતઃકાલ, સાયંકાલ, સંક્રાંતિને સમય પણ મૃત્યુ આપનાર થાય છે. નક્ષત્રોમાં ભરણું, કૃતિકા, અલેષા, વિશાખા, भूत, अश्विनी, शहिली, याद्री, भया, पूर्वा (पूर्वाशगुनी, पूर्वाषाढा પૂર્વાભાદ્રપદ) એટલા નક્ષત્રો સાપે ડસેલા માણસને મૃત્યુ આપનારા છે. સપે ડસેલા માણસના જખમના ચાર ભાગમાંથી જે પાણું કરતાં અને રુધિરવાળા દેખાય તો તે માણસ અવશ્ય મૃત્યુ પામે છે. જ્યાં સાપે દંશ માર્યો હોય તે Page #282 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ २६३ ભાગ રુધિરવાળે , છિદ્રવાળે, કાગડાના પગ જેવી આકૃતિવાળે, શુષ્ક, શ્યામ અથવા ત્રણ રેખાવાળે હોય તે તે ડસેલા માણસનો નાશ કરે છે. જે ડંશ આવર્ત ઘુમરીવાળે, સવ તરફ સેજાવાળે, ગળાકાર, અને સંકુચિત મુખવાળ હોય તે તે જીવિતનો નાશ સૂચવે છે. કેશને અંતે, મસ્તક ઉપર, લલાટ, બે ભકટીની વચ્ચે, આંખ, કાન, નાસિકાના અગ્રભાગે, હોઠે, હડપચીએ, ગળે, કાંધે, છાતીએ, સ્તન, કાખ ઉપર, નાભિ, લિગે, સાધા ઉપર, ગુદા ઉપર અને હાથ પગને તલીયે ડસાચેલે પુરુષ યમરાજની જિહાથી સ્પર્શ કરાયેલો છે, અર્થાત્ મૃત્યુ પામે છે. શાસ્ત્રમાં આ પ્રમાણે લખે છે, પણ આ હંસ પે સેલો નથી, પરંતુ તેના ઉદરમાં ગરલને પ્રવેશ થયેલ છે, તેથી તેમાં સાધ્યઅસાધ્યને વિચાર કરવો શા કામનો છે?” આવા તે વિષવૈદ્યના વચન સાંભળી મેં તેને પૂછયું કે-“ત્યારે આ હંસ શા ઉપાયથી જીવે ?” ત્યારે તેણે મંત્રનું આહ્વાન કરીને કહ્યું: “તમારે કેઈપણ ઉપાય ચાલશે નહીં, તેથી તેને માટે શ્રમ કરવો નહીં. કારણ કે આ સપનું વિષ તેના શરીરમાં હળવે હળવે વ્યાપી જશે, અને આ બાલકની કાયા તેનાથી એક માસ સુધી ગળતી જશે. પછી એક માસે તેનું મરણ નીપજશે." આવા તેનાં વચન સાંભળી સર્વ લોકોને વિસર્જન કરી તારા ભાઈ હંસને એક શસ્યામાં સુવાડી હું પાંચ દિવસ સુધી તેની શી સ્થિતિ થાય છે તે તો ઘરમાં રહ્યો. તેટલા વખતમાં તેના શરીરમાં રોમ રોમ છિદ્રો પડવા લાગ્યા. તેથી તે મૃત્યુ પામી ગયે. પછી હું તારી શેધ કરવાને ઘરમાંથી બાહર નીકળ્યો. હું ઘણ માગ ઉલંઘન કરી અહીં આવ્યા, ત્યારે તારો અચાનક મેલાપ થઈ આવ્યો. ઘેરથી નીકળ્યા અને આજે માસ પૂર્ણ થાય છે. આજે તે હંસનું મૃત્યુ થયું હશે અથવા હમણાં થશે.” પિતાના આવાં વચન સાંભળી કેશવ અતિશય ખેદાતુર બની ગયો. તે પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો-“અહીંથી તે નગર સે જન દૂર હશે, હવે મારા જીવતા બાંધવનું મુખ જોવા શી રીતે જાવું?' આ પ્રમાણે જેવો પોતે વિચાર કરે છે, તેવામાં કેશવે પોતાના આત્માને પિતા સહિત હંસની પાસે રહેલે જે. હંસનું શરીર અત્યંત કેહવાઈ ગયું હતું. તેની દુર્ગધ ચારે તરફ પ્રસરતી હતી. તેથી સર્વ પરિવારે તેને છોડી દીધો હતો. અતિરુદન કરવાથી જેના નેત્ર શુન્ય થઈ ગયા છે એવી માતા તેની પાસે બેઠી હતી. નરકની પીડાથી પીડિત અને મૃત્યુ જેની નજીક છે એ હંસ પૃથ્વી ઉપર નાંખેલે Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી આત્મપ્રધ જોવામાં આવ્યો. તેને જોતાં જ “હું અહીંઅકસ્માતુ શી રીતે આવ્યા?” એમ વિચાર કરતાં કેશવે તે જ વખતે પિતાની સમીપે રહેલા વહિદેવને ઉભેલો જોયો. તત્કાલ તે દેવ છે – મિત્ર! અવધિજ્ઞાનથી તારી પીડા મારા જાણવામાં આવતાં તને આપેલું વરદાન સત્ય કરવાને હું ઉતાવળે આવ્યો અને તને અહીં મૂકી તારા મનોરથો મેં પૂરા કર્યા છે. આ પ્રમાણે કહી તે દેવ તત્કાલ અદશ્ય થઈ ગયા. તે પછી હર્ષ પામેલા કેશવે પોતાના હસ્તના સ્પેશવાળું જલ લઈ હંસના શરીર ઉપર તેનું સિંચન કર્યું. એટલે તત્કાળ હંસ રોગથી મુક્ત થઈ બેઠો થયો અને તેનું સ્વરૂપ પૂર્વના જેવું થઈ ગયું. હંસને આવો નરેગી અને સુંદર જઈ સર્વ પરિવાર આનંદિત થઈ ગયે. સર્વે સાનંદાશ્ચય થઈ કેશવના ગુણેની પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે બીજા રોગી અને વિશ્વની પીડાથી પીડાતા એવા ઘણા લોકો આવી કેશવના અંગને સ્પશેલા જળવડે પોતાના શરીરનું સિંચન કરી નરેગી થવા લાગ્યા. ધમને આ પ્રત્યક્ષ પ્રભાવ જોઈ તેના સંબંધીઓએ અને બીજાઓએ રાત્રિભેજનના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું. પછી કેશવરાજા પોતાના કુટુંબને પોતાની રાજધાની સાકેતનગરમાં લઈ ગયો. ત્યાં કેશવ ચિરકાળ રાજ્ય ભોગવી ઘણા લેકેનેધમમાગમાં લાવી અને પોતે શ્રાવકધમને પાળી છેવટે સદગતિનું ભાજન થ. એ પ્રકારે રાત્રિભોજનના ત્યાગ વિષે કેશવનું વૃત્તાંત કહ્યું. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેકથી આ હંસ અને કેશવનું દૃષ્ટાંત સાંભળી વિવેકી પુરુષોએ રાત્રિભેજનના ત્યાગમાં ઉદ્યમવંત થવું. એવી રીતે શ્રાવકની ડિમાનું સ્વરૂપ કહેવામાં આવ્યું. શ્રાવકને નિવાસ કરવા યોગ્ય સ્થાનકનું સ્વરૂપ ર ચૈત્ર સાધર્મિલાપુ ત્રાતિ તલ્લામપુરારિ પુતેશ્વર બાપુઃ અ વાપિ બાગની વસત્તિ છે ? ” “જ્યાં ચૈત્યો, સાધર્મિક અને સાધુઓનો વેગ હોતું નથી, તેવા ગામ તથા નગર વગેરે બીજા ઘણા ગુણોથી યુક્ત હોય તો પણ તેમાં શ્રાવક લોકો વસતા નથી. ૧ અહીં બીજા ગુણ એટલે સારું રાજ્ય, જળ, ઇંધણાં, ધન ઉપાર્જન કરવાના વ્યાપારાદિક સાધન, કુટુંબીઓ, ઘર, હાટ અને સારાં સ્થાને વગેરે સમજવાં. જે નગરમાં જિનાલયે હોય, સાધર્મિક બંધુઓ અને ઉત્તમધર્મને Page #284 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૬૫ ઉપદેશ આપનારા સાધુઓ હોય, તેવા ગામ કે નગરમાં શ્રાવકો વસે છે. તે વિષે બીજે સ્થલે પણ કહ્યું છે કે – " बहुगुणआईणे वि हु, नगरे गामे य तत्थ न वसेइ । तत्थ नवि जइ चेइय साहम्मि य साहु सामग्गी" ॥१॥ તેને ભાવાર્થ ઉપર પ્રમાણ છે. તે નગરાદિકમાં વસનારા શ્રાવકોએ કેવા પડોશમાં ન રહેવું ? તે કહે છે “વાવડિ–ારવારિવા–ર–નિર્વેદ-શત્ર-તં-fપશુનના ચૌરાત્રિનાં ૨ ગ્રામ્ય – વસત્તિ ,શ્રાદ્ધ” મારા પાખંડી, વ્યભિચારી, નટ, નિર્દય, શત્રુ, ધૂતારા, ચાડીયા અને ચોર વગેરેના ઘરના પડોશમાં ઉત્તમ શ્રાવકોએ રહેવું નહીં. ૨” અહીં આદિ શબ્દથી ક્ષમા વગરના, અભિમાની, દાસી, ગોલા, જુગારી અને વિદૂષક વગેરે જાણવા. આવા પડોશમાં રહેવાથી અનુક્રમે સભ્યત્વને નાશ થાય, પરસ્ત્રીગમનની ઈચ્છા થાય, તેમની કલાની અભિલાષા થાય, કર પરિણામ ઉત્પન્ન થાય, પ્રાણનો નાશ થઈ જાય, દ્રવ્યની હાનિ થાય, રાજદંડાદિકના કષ્ટ ઉપજે, કલહની વૃદ્ધિ થાય, ઇત્યાદિ ઘણું દેષ થવાનો સંભવ છે, માટે તે વજવા યોગ્ય છે. કેવો શ્રાવક ઉત્તમ ગણાય? “मातापित्रोक्तः, कुलशीलसमैश्च विहितविवाहः ॥ दीनातिथिसाधूनां, प्रतिपत्तिकरो यथायोग्यम् ॥ १॥" જે માતા-પિતાનો ભક્ત હોય, કુલ-શીલમાં સરખાઓની સાથે વિવાહ કરનાર હાય અને યોગ્યતા પ્રમાણે દીન, અતિથિ અને સાધુઓની સેવા કરનાર હોય.” (આ શ્રાવક ઉત્તમ ગણાય છે.) ૧ આ ઉપરથી શ્રાવકે સમજવાનું કે-તેણે સમાન કુલ-શીલવાળાની સાથે વિવાહસંબંધ જોડવો. વિરુદ્ધ કુલ-શીલવાળાની સાથે વિવાહ સંબંધ જોડવાથી નિરંતર ઉદ્વેગ રહેવાને લીધે ધમની હાનિ થાય છે. વળી તેણે દીન-પુરૂષોને દાન આપવું અને ઉત્તમ મુનિરાજની ભક્તિ કરવી. વળી કહ્યું છે કે "परिहरति जनविरूद्धं दीर्घ रोषं च मर्मवचनं च । { શણૂor giftવવો મત છે ? ” ૩૪ Page #285 -------------------------------------------------------------------------- ________________ २६६ શ્રી આત્મપ્રબંધ ઉત્તમ શ્રાવક લેકવિરુદ્ધ, દીર્ધકાલને રોષ અને મમવચનનો ત્યાગ કરે છે અને શત્રઓને પણ ઇષ્ટ હોય છે તેમ જ પરનિંદાને ત્યાગ કરનાર હોય છે.” ૧. વળી કહ્યું છે કે " सव्वस्स चेव निंदा विसेसओ तह य गुणसमिद्धाणं । उज्जुधम्माणं हसणं रीढा जणपू यणिज्जाणं ॥ १ ॥ बहुजणविरुद्धसंगो, देसाचारस्स लंघणा चेव ।। एमाइयाई इच्छउं, लोगविरुद्धाइं नेआइंति ॥ २ ॥" “સવ પ્રાણીઓની નિંદા – વિશેષ કરીને ગુણવડે સમૃદ્ધ થયેલા જનની નિંદા, સરળ સ્વભાવી પ્રાણુઓની મશ્કરી, પૂજ્ય જનોની અવહેલના, બહુજનાના વિરોધી મનુષ્યનો સંસર્ગ, દેશાચારનું ઉલ્લંઘન કરવું વગેરે અહીં આ સર્વ લેકવિરુદ્ધ જાણવા. વળી શ્રાવકે પાસત્કાદિકના અબ્રહ્મસેવા વગેરે દુરાચાર જઇને ધમની વિમુખતા કરવી નહીં, કહ્યું છે કે " पासत्थाईणं फुडं अहम्मकम्मं निरिक्खए तहवि । सिढिलो होइ न धम्मे एसो चिय वंचिओत्ति मई ॥ १ ॥" આ ગાથાનો અર્થ ઉપર પ્રમાણે છે, માત્ર ચોથા પદનો અર્થ એવો છે કે – તે બિચારો-રાંક કર્મો કરીને ઠગાણો છે, એટલે કે- જેણે કલ્પવૃક્ષના માહાભ્યને નીચું કરેલું છે તથા જે સમસ્ત સુખ આપવાને સમથ છે તેવું આ અપાર સંસારસમુદ્રને તારવાને યાનપાત્ર સમાન અતિનિર્મળ ચારિત્ર પામીને ઉપર કહ્યા પ્રમાણે પ્રવર્તે છે – માટે તે કમવડે ઠગાયો છે. વળી કોઈ મુનિને ખલિત જોઈને તેની ઉપર નિનેહપણું રાખે નહીં, પરંતુ તે એકાંતપણે તે મુનિને માતાપિતાની જેમ શિખામણ આપે છે. તે માટે " साहूस्स कहवि खलिअं दट्टण न होइ तत्थ निन्ने हो । પુvi સન્મા–વિશ્વ વોઝ ડે છે ? ” આ ગાથાનો અર્થ ઉપર આવી ગયું છે. આથી કરીને શ્રાવક સાધુના માતાપિતા સમાન છે એમ સૂચવ્યું છે. ઠાણાંગસૂત્રમાં ચાર પ્રકારના શ્રમણોપાસક-શ્રાવકે કહ્યા છે -૧ માતાપિતા સમાન, ૨ ભાઈ સમાન, ૩ મિત્ર સમાન, ૪ શેવ સમાન. તે ચાર પ્રકારના શ્રાવકેને માટે આ પ્રમાણે ગાથા છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ 66 મુનિનુ` કા` ચિંતવે, મુનિને સ્ખલિત જોઈ સ્નેહરહિત ન થાય અને મુનિ ઉપર એકાંતે વાત્સલ્ય રાખે, તેથી શ્રાવક મુનિને માતા-પિતા સમાન થાય છે.” ૧ હવે શ્રાવક ભાઈ સમાન કેવી રીતે થાય છે? તે કહે છે- 44 चिंतs मुणिकजई न दिट्ठ खलिओ वि होइ निहो । एगंत वच्छलो मुणि- —નળય નળીમમો સૌ । ? ।। 17 મારો વિળયÀ { મુસદ્દાબો ॥ ?” મુનિને માટે હૃદયને વિષે સ્નેહવાળા, વિનયકામાં મંદ આદરવાળા અને પરાભવમાં સહાયભૂત થનારા શ્રાવક મુનિને ભાઈ સમાન છે. ૧ શ્રાવક મિત્ર સમાન કેવી રીતે? તે કહે છેઃ “ યિણ સસિદ્દોષિય, મુળિળ માણસમો સામૂળ, પામવું દ્દો 46 ૨૬૭ " मित्तसमाणो माणाइहिं रूस अपुच्छिउं कजे । मन्तो अप्पार्ण मुणीण सयणाउ अब्भहियं ॥ १ ॥ ,, “મુનિને પેાતાના કુટુંબથી અધિક માનતા અને માનાદિકને વિષે રાષ કરનારો અને પુછ્યા વગર કાય કરનારા, તે શ્રાવક મુનિને મિત્ર સમાન છે.” ૧ શ્રાવક મુનિને શાક્ય સમાન કેવી રીતે થાય છે? તે કહે છે “थो छिप्पेही पमायखलियाण निच्चमुच्चरइ | 22 सड्ढो सवकिकप्पो साहुजण तणसमं गणइ ॥ १ ॥ 46 સ્તબ્ધ, મુનિના છિદ્ર જોનારા, આ મુનિ પ્રમાદી અને સ્ખલિત છે એમ નિત્ય ખેલનારે અને સાધુજનને તૃણસમાન ગણનારા શ્રાવક મુનિને શાક્ય સમાન છે.” ૧ રાત્રિના આઠમે ભાગે એટલે ચાર ઘડી રાત્રિ માકી રહે ત્યારે શ્રાવકે જાગીને ઉજ્જ્વળ એવા પ્`ચનમસ્કારનું સ્મરણ કરવું'. પછી બીજા કામમાં જોડાયા વગર – એટલે ગૃહકાર્યમાં લાગ્યા સિવાય શુદ્ધ હૃદયવાળા થઇ ધર્મોજાગરિકા કરવી.” ૧ તે ધમ જાગરિકા શી રીતે કરવી? તે કહે છેઃ શ્રાવકનુ સક્ષિપ્ત આનિક (=દિનકૃત્ય) 46 प्रबुध्य दोषाष्टमभागमात्रे, स्मृत्वोज्ज्वलां पंचनमस्कृर्ति च । अव्यापृतोऽन्यत्र विशुद्धचेता, धर्मार्थिकां जागरिकां स कुर्यात् ॥ १ ॥ " Page #287 -------------------------------------------------------------------------- ________________ २१८ શ્રી આત્મપ્રબોધ "कोऽहं का मेऽवस्था, किं च कुलं के पुनर्गुणा निगमाः । किं न स्पृष्ट क्षेत्रं, श्रृंत न किं धर्मशास्त्रं च ॥ १ ॥" હું કોણ છું? મારી શી અવસ્થા છે? મારું કુલ શું છે? મારામાં કેવા ગુણે છે? મેં કેવા નિયમો કર્યા છે? મેં ક્યા ક્ષેત્રને સ્પર્શ્વ નથી ? અને મેં શું ધર્મશાસ્ત્ર સાંભળ્યું નથી?” - તે વિષે વિશેષ કહે છે–રાત્રે નિદ્રાથી મુદ્રિત એવા લોચનવાળા શ્રાવકે પ્રથમ ઉઠી ચિત્તની પટુતા પ્રાપ્ત કર્યા સિવાય ચિતવવું કે – હું કોણ છું? હું મનુષ્ય છું કે દેવતા છું? હું મનુષ્ય છું તો મારી શી અવસ્થા છે? હું બોલ્યાવસ્થામાં છું કે યૌવન અવસ્થામાં છું? જે યૌવન અવસ્થામાં હોઉં તો મારામાં બાલચેષ્ટાઓ અને વૃદ્ધ ચેષ્ટાઓ ન થાઓ. હું યુવાવસ્થાવાળો છું. તે પછી મારું કુલ શું છે? શ્રાવકુલ છે કે બીજું કુલ છે? જે મારું શ્રાવક કુલ છે, તે મારામાં કેવા ગુણો છે? મૂલગુણો છે કે ઉત્તરગુણો છે? વળી મેં કેવા નિયમ અભિગ્રહો ધારણ કરેલા છે? છતે વૈભવે ૧ જિનભવન, ૨ બિંબ, ૩ પ્રતિષ્ઠા, ૪ પુસ્તક, ૫-૬-૭-૮ ચતુર્વિધ સંઘ અને ૯ શત્રુંજયાદિ તીર્થયાત્રા આ નવ લક્ષણવાળા નવ ક્ષેત્રોને વિષે મેં કયા ક્ષેત્રો સ્પર્ધા નથી? ધર્મશાસ્ત્રમાં દશવૈકાલિક વગેરેમાં શું શું નથી સાંભળ્યાં? માટે હું ક્ષેત્ર સ્પર્શવાને માટે તથા ધર્મશાસ્ત્ર સાંભળવાને માટે ઉદ્યમ કરું. વળી તે શ્રાવક કે જેને આ સંસારને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. તે દીક્ષા લેવાના થાનને મુકતો નથી. જેને તે સમયે બીજો વ્યાપાર નથી એટલે તે દીક્ષાના અભિલાષથી આ પ્રમાણે ચિતવે છે-“તે વજસ્વામી પ્રમુખને ધન્ય છે કે જેમણે બાલ્યાવસ્થાને વિષે સમગ્ર દુઃખે જેથી નિવારણ થાય તેવા સંસારના કારણોનો ત્યાગ કરી શુદ્ધ હૃદયથી સંયમની માગ સેવ્યો છે અને હું તો અદ્યાપિ ગૃહસ્થાવાસરૂપી પાશમાં પડેલા તે માર્ગ સેવવાને શક્તિમાન થયે નથી, તેથી મારે તેવો શુભ દિવસ ક્યારે આવશે કે જ્યારે હું મારા આત્માને ધન્ય માનતે સંયમ માગને અંગીકાર કરીશ.” (ઈત્યાદિ બ્લેકમાં કહ્યું નથી તે પણ જાણી લેવું.) આ પ્રકારે રાત્રિને શેષભાગે ચિંતવન કરી પછી શ્રાવક શું કરે છે, તે કહે છે – " विभाव्य चेत्थं समये दयालुरावश्यकं शुद्धमनोऽङ्गवस्त्रः । जिनेन्द्रपूजां गुरुवन्दनं च, समाचरेन्नित्यमनुक्रमेण ॥ १ ॥" “દયાળુ એવા શ્રાવકે પૂર્વોક્ત પ્રકારે એટલે રાત્રિ મુહૂર્તમાત્ર બાકી રહે Page #288 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૬૯ ત્યારે સામાયિકાદિ પ્રત્યાખ્યાન પર્યંત લેાકેાત્તર ભાવપૂર્વક આવશ્યક કરવા, જે તે વ્યાકુલપણાને લઈને પડાવશ્યક કરવાને અશક્ત હેાય તે તે નિશ્ચે કરી યથાશક્તિ પ્રત્યાખ્યાન આવશ્યક ચિતવે, તે માટે કહ્યું છે કે-‘શ્રાવકે જધન્ય થકી નમસ્કારસહિત પ્રત્યાખ્યાન તેા કરવું જ.” તે પછી સૂર્ય'નુ' અભિષ્મ જોવામાં આવે ત્યારે શુદ્ધ અને મનેાહર વજ્ર અંગે ધારણ કરી જિનેન્દ્રની પૂજા આચરે છે. તે પૂજાને માટે પ્રથમ યતનાએ કરીને વિધિપૂર્વક ઘર દેરાસરની પૂજા કરી પછી પૂજાના ઉપકરણ ગ્રહણ કરી મહાત્સવપૂર્વક શ્રી જિનાલયમાં જઇ મુખકાશ માંથી દત્રિક, પાંચ અભિગમ ઈત્યાદિ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક જિનપૂજન કરે છે. (પૂજાના ભેદેાનુ વ્યાખ્યાન શ્રી જ્ઞાતાધકથા આદિ સિદ્ધાંતને અનુસારે પ્રથમ પ્રકાશમાં આપેલુ' છે, ત્યાંથી જાણી લેવું.) S પ્રથમ જે કહ્યું છે કે- ‘શુદ્ધમનો વસ્તુઃ ” તે આ પ્રકારે પ્રથમ સ સાવદ્ય અધ્યવસાયનુ' વવું, તે મનની શુદ્ધિ. તે પછી નિર્જીવ એટલે કચરા રહિત તથા પેાલાશ વિનાની ભૂમિને વિષે અલ્પજલ અને હસ્તના અહુ વ્યાપારવડે સર્વાંગ સ્નાન કરવું તે અગશુદ્ધિ. તે પછી પવિત્ર, શ્વેત, અખંડિત વસ્ત્ર ધારણ કરવા તે વસ્ત્રશુદ્ધિ. આ પ્રમાણે મન, અંગ અને વસ્ત્રની શુદ્ધિ કરવી. સ્નાનવડે દેહશુદ્ધિ કર્યા સિવાય દેવપૂજા કરાય, એમ કદિપણું માનવું નહીં. કારણ કે તેમ કરવાથી આશાતના થવાના પ્રસ`ગ આવે છે. જન્મપર્યંત નિમ ળ શરીરધારી દેવતાએ પણ વિશેષ શુદ્ધિને માટે સ્નાન કરીને જ દેવા અર્થે પ્રવર્તે છે તેા જેને નવ અને અગીયાર પ્રવાહ નિર'તર સવતા છે અને જે દુર્ગંધી મળવાળા છે એવા મનુષ્યાથી સ્નાન કર્યા વિના જિનપૂજા કેમ કરાય? એ કારણને લઇને દેવપૂજા કરનારને સિદ્ધાંતમાં ઠેકાણે ઠેકાણે “ઢાયાયજિમ્ના” “ન્ડાઇને જેણે પૂજા કરી છે” એમ વિશેષણ આપેલું છે. 64 અહીં પ્રશ્ન કરે છે કે-“યતનામાં તત્પર એવા શ્રાવકાને બહુઆર‘ભ પણું હાવાથી સ્નાન કરવુ. અનુચિત છે.” તેના ઉત્તરમાં કહે છે કે- એમ કહેવું નહીં, કારણ તેા પછી જલ, ધૂપ, પુષ્પ વગેરે આરભના હેતુ હેાવાથી, તેમને પણ નિષેધ આવી પડશે.” માટે પડિતાએ તેને નિષેધ કરવા ઇષ્ટ નથી, કહ્યુ છે કે "छञ्जीवकायसंजमा दव्वत्थए सोवि सुज्झइ कसिणो । તો ઋશિળસંગમવિલો, પુખ્તાર્ ય ન રૂōતિ || ||’ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી આત્મપ્રબોધ “છ જીવનિકાયની યતનાવંત હોય તે દ્રવ્યસ્તવથી વિરામ પામે, તેથી સંપૂર્ણ યતનાવંત હોય તે પુષ્પાદિકને ઈચ્છતા નથી.” અથવા " अकसिणपवत्तयाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे दव्वत्थए कूवदि₹तो ॥ १ ॥" “અસંપૂર્ણ ચારિત્રને વિષે પ્રવર્તનારા એવા વિરતાવિરત શ્રાવકોને સંસાર પાતળો–લઘુ કરવા માટે કૂવાના દષ્ટાતે કરી દ્રવ્યસ્તવમાં પ્રવર્તન યુક્ત જ છે.” ૧ - ઈત્યાદિ આગમ પ્રમાણે છે, માટે હવે તે વિષે વિશેષ વિસ્તાર કરવાની જરૂર નથી. દેવપૂજા કર્યા પછી શ્રાવક વિનયપૂર્વક ગુરુવંદન આચરે, તે કહે છે- "श्रृंगी यथा क्षारजले पयोनिधौ वसन्नपि स्वादुजलं पिबेत् सदा। तथैव जैनामृतवाणीमादराद् भजद् गृही संसृतिमध्यगोऽपि सन् ॥ १ ॥" જેમ ઇંગી જાતને મત્સ્ય ખારા જળવાળા સમુદ્રમાં વસવા છતાં પણ સદા મીઠું' જળ પીવે છે, તેમ સંસારના મધ્યમાં રહેલે પણ ગૃહસ્થ શ્રાવક જૈન આગમની અમૃત જેવી વાણુને આદરથી સેવે છે.” ૧ - તે પછી શ્રાવકે બાલ તથા ગ્લાનાદિક સાધુઓને પ્રભાતે ખાવા ગ્ય એવા આષધાદિ લાવી દેવા યત્નવાન થવું. આ વાત દર્શાવી નથી તો પણ જાણું લેવી. તે પછી શ્રાવકે શું શું કરવું જોઈએ? તે કહે છે – ५ " द्रव्यार्जनं सद्व्यवहारशुद्धथा, करोति सद्भोजनमादरेण । " જ્ઞાઢિવાનિ વિધાર પૂર્વ, નિકોચિતં મુત્તવિશેષ સૌરાઃ I ? ” તે પછી શ્રાવક વ્યવહારશુદ્ધિવડે દ્રવ્યાપાર્જન કરે છે. ત્યારબાદ પહેલા મધ્યાહ્નકાલ સંબંધી દેવપૂજા કરીને, મુનિ મહારાજાઓને દાન આપીને અને વૃદ્ધ, આતુર, અતિથિ અને પશુ વગેરેની ચિંતા કરીને વિશેષ લાલુપતાનો ત્યાગ કરી શ્રાવક પોતાને યોગ્ય એવું ભેજન આદરથી કરે છે. યંગ્ય એવું ભેજન એમ કહેવાનો આશય એ છે કે, સુતકવાળું ભેજન લોકવિરુદ્ધ હોવાથી, અનંતકાયાદિકે વ્યાપ્ત એવું ભોજન આગમવિરુદ્ધ હોવાથી અને મઘમાંસાદિકનું ભોજન ઉભયલોક શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી શ્રાવક કરતો નથી, તેમ લોલુપતાથી પિતાને જઠરાગ્નિના બલને વિચાર કર્યા વિના શ્રાવક અધિક ભેજન કરે નહીં, કારણ કે Page #290 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ર૭૧. અધિક ભજન કરવાથી વમન, વિરેચન આદિ રેગની ઉત્પત્તિ અને તેમાંથી મરણપ્રમુખ બહુ અનર્થ ઉત્પન્ન થાય છે, તેથી જે મિતભેજન કરે છે. તે પછી ધર્મશાસ્ત્રને પરમાર્થ ચિતવી યોગ્ય વ્યાપારમાં દિવસના ત્રીજા પહોરનું નિર્મમન કરે છે. સૂર્ય અસ્ત થતા પહેલા સંધ્યાકાળે જિનપૂજા કરે છે. જે દ્વિભક્ત, (બીયાસણા)નું પ્રત્યાખ્યાન કર્યું હોય તો ચાર ઘડી દિવસ બાકી રહે ત્યારે વ્યાલુ કરે છે. એ લેકમાં કહેલ નથી તે પણ જાણી લેવું. - ત્રિકાલ જિનપૂજા વિધિ “પ્રાત: પ્રદૂષયarશૈ– કુમુર્નિનમ્ | संध्यायां धूपनैर्दीपे-स्त्रिधा देवं प्रपूजयेत् ॥ १॥" પ્રાતઃકાલે જિનેશ્વરને વાસક્ષેપથી પૂજવા, મધ્યાહુને પુષ્પોથી પૂજવા અને સંધ્યાકાલે ધૂપદીપથી પૂજવા–એમ જિનદેવને ત્રિકાલ પૂજવા.” ૧ इति श्रावक दिनकृत्य. શ્રાવક રાત્રિકૃત્ય સંક્ષેપ " कृत्वा षडावश्यकधर्मकृत्यं करोति निद्रामुचितक्षणे च । હૃઢ માનું વચનમઝુર્તિ સ, પ્રાયઃ વિજાત્રહ્મ વિવર્કચ ? ” તે પછી શ્રાવક પડાવશ્યકરૂપ ધર્મકૃત્ય (પ્રતિક્રમણ) કરીને યોગ્ય અવસરે નિદ્રા કરે છે. (તે વખતે શું કરે છે? તે કહે છે.) તે સમયે હૃદયને વિષે પંચ પરમેષ્ટિ નમસ્કારનું સ્મરણ કરે છે. અને પ્રાયઃ કરીને અબ્રહ્મને પરિહાર કરે છે. અને તેમ કરતાં નિદ્રા કરે છે. અહીં પ્રાયઃ કરીને કહ્યું છે, તેનો હેતુ એ છે કે, ઋતુકાળે, સંતાનને અર્થે તથા વેદોદય શમાવવાને અર્થે તેમજ પોતાની વિવાહિત સ્ત્રીને અબ્રહ્મ સેવાનો અનિયમ હાઈને અબ્રહ્મ સેવા બની આવે છે. તેમ વળી શ્રાવક મૈથુનભાવમાં અત્યંત લોલુપ ન થાય, તે પણ સૂચવ્યું છે. એ રીતે શ્રાવકના અહોરાત્રના કૃત્યો સંક્ષેપમાં કહેવામાં આવ્યા છે. હવે ઉપર કહેલ દેવપૂજાના વિષયમાં વિશેષ કહેવામાં આવે છે, કારણ કે વારંવાર જિનપૂજાનું વિધાન મોટા પુણ્યના લાભનું કારણ છે. તેને માટે કહ્યું છે કે “विसेसइड्ढीजणणी, दुग्गइदालिद्ददुक्खनिदलणी ।। दंसणसुद्धिनिमित्तं, पुणो पुणो कीरए पूआ ॥ १ ॥" Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી આત્મપ્રબંધ ' “સમસ્ત વિશેષ દ્ધિને ઉત્પન્ન કરનારી અને દુર્ગતિ, દારિદ્ર તથા દુઃખને દળનારી એવી જિનેશ્વરની પૂજા દશનશુદ્ધિને માટે વારંવાર કરાય છે.” ૧ - હવે સ્થાનાંગ નામના ત્રીજા અંગના ચોથા ઠાણામાં કહેલી શ્રાવક સંબંધી ચાર વિશ્રામભૂમિઓ દેખાડે છે. જેમકે – વ્યવહારમાં. : जत्थणं अंसाओ अंसं साहरइ १, जत्थ वियणं उच्चारं पासवणं वा परिठवेइ २, सुवण्णकुमारावाससि वा जत्थ वियणं नागकुमारावासंसि वासं उवेइ ३, जत्थ वियणं आवकहाए चिट्ठइ ४. અર્થ : (૧) જે અવસરે એક સ્કંધ ઉપરથી બીજા સ્કંધ ઉપર સ્થાપન કરે, (૨) જે સ્થાને મળમૂત્ર પરઠવે. (૩) જે સ્થાને નાગકુમાર અથવા સુવર્ણકુમાર અસુરેના વાસમાં વાસો લે–રાત્રિ રહે. (૪) જે સ્થાને ચાવજછવ રહે. એ પ્રકારે શ્રાવકને ચાર વિશ્રામ (વિસામા) કરેલા છે, કહ્યું છે કે" जत्थणं सिलव्वयगुणव्वय वेरमण पञ्चक्खाण पोसहोववासाइ पडिवजइ ॥ १ ॥" " जत्थ विअणं सामाइयं देसावगासिय वा पडिवजइ ॥ २॥" " जत्थ वियणं चाउद्दसिट्ठहिट्ठपुष्णिम्मासीसु पडिपुन्नं पोसहं सम्म अणुपालेइ ॥ ३ ॥" " जत्थ वियणं अपच्छिम मारणंतियसंलेहणा असणा झूसिए भत्तपडिआइक्खिए पाओवगए काल अणवखमाणे विहरइ ॥ ४ ॥" અથ : (૧) જ્યાં અણુવ્રત, ગુણવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન પૌષધોપવાસાદિ અંગીકાર કરે (૨) જે સ્થાને સામાયિક કરે અથવા દેશાવકાશિકને આદરે. (૩) જે સ્થાને ચતુર્દશી અષ્ટમી અમાવાસ્યા પૂર્ણિમાને દિવસે પરિપૂર્ણ અહોરાત્ર પૌષધશ્રતને સમ્યક્ પાલે (૪) જે સ્થાનમાં મૃત્યુ સમયની સંલેખના કરવા વડે કષાયને પાતળા કરવાપણું અંગીકાર કરે, અણુસણ કરે અને પાદપગમન કરીને જીવિત અને મરણને અણઇચ્છતો વિચરે. શ્રાવકના સદ્દભૂત ગુણેનું વર્ણન '' जिनप्रणीतार्थविदो यथार्थ-सद्वागयुक्तोऽपास्तमतांतरस्थाः । स्वकीयधर्मोज्ज्वलमार्गमग्नाः श्रद्धालवः शुद्धधियोजयन्तु ॥ १ ॥" જિનપ્રણીત એવા અર્થને જાણનારા, યથાર્થ સત્ય વાણી બેલનારા, મત-મતાંતરને દૂર કરનારા, પોતાના ધર્મના ઉજજવળ માગમાં રહેનારા, શ્રદ્ધાળુ અને શુદ્ધ બુદ્ધિવાળા શ્રાવકો જય પામે. ૧” ૧ જેમ કેઈ ભારવાહી મનુષ્ય આ પ્રકારે વિસામા લીએ તેમ શ્રાવકને માટે નીચેના ચાર વિસામા છે. અત્ર દષ્ટાંત દાષ્ટ્રતિક છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રકાશ ૨૭૩ વિશેષાર્થ : જે શ્રાવક શ્રી જિનેશ્વરે પ્રરૂપેલા યથાસ્થિત જીવાજવાદિ પદાર્થોના જાણનારા હોય. મંડુક શ્રાવકની જેમ યથાર્થ વચનની યુક્તિવડે નિરુત્તર કરવાથી મતાંતરીઓ-કુલિંગીઓને જેમણે પરાભવ કરેલા હોય, જેઓ પોતાના ધર્મના ઉજજવલ માગને વિષે લીન થયેલા એટલે એકાગ્ર ચિત્તવાળા હોય અને જેઓ શુદ્ધ બુદ્ધિના ધારક અને શ્રદ્ધાળુ હોય, તેવા શ્રાવકે જય પામો. ૧. મંડુક શ્રાવકને વૃત્તાંત [પંચમાં વિવાહપ્રજ્ઞપ્તિમાંથી સંક્ષિપ્ત] રાજગૃહી નગરીની સમીપે ગુણશીલ નામે એક ચૈત્ય છે. તે ચૈત્યના સમીપના ભાગમાં કાલદાયી શેવાલદાયી પ્રમુખ ઘણું અન્ય તીથીઓ વસતા હતા. એક વખતે તેઓ બધા એકત્ર થયાં અને તેમની વચ્ચે મહામાંહી વાદવિવાદ થઈ આવ્યું. જે શ્રી મહાવીર સ્વામી ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયોને પ્રરૂપે છે, તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પગલાસ્તિકાયને અચેતન અને જીવાસ્તિકાયને સચેતન પ્રરૂપે છે. તેમ વલી ધર્મ, અધમ, આકાશ, જીવ-અસ્તિકાને અરૂપી અને પુદગલાસ્તિકાયને રૂપી પ્રરૂપે છે. એ પ્રકારે સચેતન–અચેતનાદિરૂપે કરીને અદશ્યપણું હોવાથી તે શી રીતે મનાય? આ પ્રમાણે તેમને માંહોમાંહી આલાપ–સંલાપ થયો. હવે તે રાજગૃહનગરમાં મંડુક નામે એક શ્રાવક રહેતો હતે. તે મહાન સમૃદ્ધિવાળે, સર્વ લેકમાન્ય, જીવાજીવાદિ પદાર્થોના સ્વરૂપને જાણનાર અને નિરંતર ધર્મકૃત્ય વડે આત્માને ભાવનાર હતો. તે સુખે કરી કાલ નિગમન કરતો હતો. એક વખત શ્રી વીર ભગવાન ગુણશીલ ચેલે આવી સમોસર્યા. પ્રભના આગમનની વાતો સાંભળી તે મંડુક શ્રાવક અત્યંત આનંદથી પ્રભુને વંદના કરવા નીક. જવામાં તે નગરની બાહર નીકલી પિલા અન્યતીથઓની અતિનજીક નહીં તેમ અતિ દૂર નહીં એમ આવ્ય, તેવામાં તે તીર્થીઓની દષ્ટિએ આવ્યો. તત્કાલ તેઓ એકઠા થઈ તેની પાસે આવ્યા અને આ પ્રમાણે બેલ્યા- “હે મંડુક ! તારે ધર્માચાર્ય જે પંચાસ્તિકાયાદિકની પ્રરૂપણ કરે છે, તે શી રીતે મનાય? તેમને શી રીતે જણાય?” મંડુકે કહ્યું -“જે ધર્માસ્તિકાયાદિકને અમે જાણુએ છીએ. જેમ ઘુમાડાથી અગ્નિ જણાય છે, તેમ તેમના Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી આત્મપ્રબંધ કાય ઉપરથી તે જણાય છે. વળી જે તેઓથી કાર્ય ન કરાતું હોય તે અમારાથી ન જાણી શકાય. એટલે કાર્યાદિક લિંગદ્વારે કરીને છદ્મસ્થ જીને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થાય છે. તેમ વલી ધર્માસ્તિકાયાદિકનું કાર્યાદિ અને પ્રતીતવાળું દેખાતું નથી તે વખતે તેના અભાવથી અમે નથી જાણતા.” આ વખતે ધર્માસ્તિકાયાદિક સંબંધી અપરિજ્ઞાનને અંગીકાર કરતાં મંડુકને ઉપાલંભ આપતા તે અન્યતીર્થીઓ બોલ્યા–“હે મંડુક ! જે તું આ અર્થને જાણતો નથી તો તું શ્રાવક કેમ?” આવા ઉપાલંભથી તે મંડુક શ્રાવક જેમણે અદશ્યમાનપણે ધર્માસ્તિકાયાદિકનો અસંભવ કહેલે છે, તેમને તે વિષય ખંડન કરવા આ પ્રમાણે બોલ્યા હે આયુષ્યમંત! વાયુકાય વાય છે? ત્યારે તેમણે કહ્યું, “હા, વાય છે.” મંડુકે પૂછયું, “તમે તે વાયુકાયને વાતરૂપ દેખે છે ?” તેમણે ઉત્તર આપે, “એ પદાર્થ સમર્થ નથી, એટલે રૂપ દેખતા નથી.” મંડુક-ગંધવાલા પુદગલો છે? અન્યતીથિઓ-હા, છે. મંડક–ત્યારે તમે ઘાણસહગત્ પુદગલના રૂપને દેખે છે ? અન્યતીર્થિઓ–નથી દેખતા. મંડુક-કાષ્ઠ સહચારી અગ્નિકાય છે? અન્યતીર્થિઓ-હા, છે. મંડુક-ત્યારે તમે અગ્નિકાયના રૂપને દેખે છે? અન્યતીથિઓ–ના, નથી દેખતા. મંડક-સમુદ્રનું રૂપ પારગત છે? અન્યતીથિઓ-હા, છે. મંડુક-તમે તેને દેખી શકો છો? અન્યતીથિઓ–નથી દેખતા. મંડુક–દેવલેક સંબંધી રૂ૫ છે? અન્યતીથિઓ-હા, છે. મંડુક-ત્યારે તે રૂપને તમે દેખ છે? અન્યતીથિં–નથી દેખતા. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ દ્વિતીય પ્રકાશ મંડક–હે આયુષ્મત ! તમે અને બીજા છદ્મસ્થ જ જ્યારે તે દેખતા નથી તો શું તે સર્વ નથી? તમારા મત પ્રમાણે તો ઘણા લોકો પણ ન હોય. આવા પ્રશ્નોથી તે અન્ય તીર્થિઓને નિત્તર કરી દીધા. તે પછી મંડક શ્રાવક ગુણશીલ ચૈત્યને વિષે રહેલા શ્રી વીરસ્વામી પાસે જઈ વંદના પૂર્વક યોગ્ય સ્થાને બેઠો ત્યારે ભગવાને મંડકને કહ્યું, “હે ભદ્ર! તું શોભનિક છે. કારણ કે તે અસ્તિકાને ન જાણતાં છતાં અન્યતીર્થિઓની આગળ હું નથી જાણ એમ કહ્યું, જો તું અજાણતો છતાં “હું જાણું છું” એમ કહ્યું હોત તો અરિહંતાદિકની આશાતના કરનારે થાત.'' પ્રભુનાં આવાં વચન સાંભળી મંડુક ખુશ થઈ ગયા. પછી પ્રભુને વંદના કરી ધમ દેશના સાંભળી પોતાને સ્થાને ગયે. આયુષ્યના ક્ષયથી અરુણાભ નામના વિમાનમાં પ્રથમ દેવલેકે ઉત્પન્ન થયો. તે પછી ત્યાંથી અવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. એવી રીતે મંડુક શ્રાવકનું વૃત્તાંત કહેવાય છે. ઉપર પ્રમાણે શ્રાવકપણું પામી તે પાળવાને માટે સર્વથા પ્રમાદનો પરિત્યાગ કરવો જોઈએ. તે કહે છે "निशम्य विप्रोपनयं सुधीभिः प्रमादसंगोऽपि न कार्य एव । . इहोत्तस्त्रापि समृद्धिहेती, महोज्ज्वलेऽस्मिन्निजधर्मकार्ये ॥ १ ॥" “સારી બુદ્ધિવાળા ભવ્ય પ્રાણીઓએ દરિદ્ર બ્રાહ્મણનું ઉપનય–દષ્ટાંત સાંભળી આલોક તથા પરલોકમાં સમૃદ્ધિના કારણરૂપ એવા મહાન ઉજજ્વલ પિતાના ધર્મકાર્યમાં પ્રમાદનો સંગ પણ ન કરવો જોઈએ.” દરિદ્ર બ્રાહ્મણનું દૃષ્ટાંત કોઈ એક નગરમાં જન્મપયત દરિદ્રી અને ઘણે જ આળસુ એક બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસે તે પિતાની સ્ત્રીની પ્રેરણાથી દાન લેવા માટે રાજાની પાસે ગયા. તેણે “ચિરકાલ ” ઇત્યાદિ આશીષ આપી. આકૃતિ ઉપરથી તેને દરિદ્રી જાણું અનુકંપાથી પ્રેરિત હૃદયવડે રાજાએ કહ્યું –“હે વિપ્ર ! સૂર્યાસ્ત થયા અગાઉ તારી ઈચ્છા પ્રમાણે મારા ભંડારમાંથી દ્રવ્ય લઈ તારું ઘર પૂર. હું તેવી આશા આપું છું.” આ પ્રમાણે કહી તે આશાની સાથે પિતાના નામથી અંકિત પત્ર લખાવીને તે વિપ્રને આપે. તેથી ખુશી થઈ બ્રાહ્મણે તે પત્ર લઈ પોતાને ઘેર આવી તે વૃત્તાંત પિતાની સ્ત્રીને જણાવ્યું. એટલે સ્ત્રીએ Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રખેાધ २७६ કહ્યું : “સ્વામી! સત્વર ત્યાં જાએ અને પુરતુ' દ્રવ્ય લઈ આવે. ” કારણ કે– નીતિશાસ્ત્રમાં કહ્યુ છે કે–“ શ્રેયઃકાર્યમાં વિઘ્ન ઘણા હાય છે.'' બ્રાહ્મણે કહ્યું : “પ્રિયા ! નીતિશાસ્ત્રમાં કહ્યુ` છે કે ‘શતું વિજ્ઞાન મોતથ્ય ’ “સા કામ પડચા મુકીને જમવુ” માટે હુ’ભાજન કર્યાં પછી સ્થિર ચિત્તવાળા થઈ પછી દ્રવ્ય લેવાને જઇશ.' પતિનાં આવાં વચન સાંભળી સ્ત્રી પડેાશીને ઘેરથી આટે લાવી, તેને પકાવી પતિને જમાડયા અને પછી તેણીએ કહ્યુ, “સ્વામી ! હવે શીઘ્ર જઈ પેાતાનુ` કા` સાધેા.” પતિએ કહ્યુ શાસ્ત્રમાં કહ્યું છે કે “જો જમ્યા પછી સુવાનું ન મળે તેા સે। ડગલાં ચાલવુ'.” માટે ક્ષણવાર શયન કર્યા પછી જઈશ. આ પ્રમાણે કહી તે વિપ્ર સુઇ ગયા, પ્રાયઃ કરીને દરિદ્રીને નિદ્રા ઘણી હાય છે, તેથી તે એવી ગાઢ નિદ્રામાં સુતા કે-તેની સ્ત્રીએ ઘણા ઘાંટા પાડ્યા અને તેના હાથ તથા પગ હલાવ્યા છતાં તે દિવસને ખીજે પહેારે માંડ માંડ જાગૃત થયા, તે પછી સ્ત્રીની પ્રેરણાથી તે દરદ્રી બ્રાહ્મણ ઘેરથી નીકળ્યા, પણ મામાં જતાં ચૈટામાં એક નાટક થતું તેના જોવામાં આવ્યુ, ત્યારે તેણે ચિંતવ્યુ. કે—“હજી દિવસ ઘણા છે, માટે નાટક જોયા પછી દ્રવ્ય લેવાને માટે રાજદ્વારમાં જઇશ." આ પ્રમાણે ચિંતવી તેણે પૂર્ણ રીતે નાટક જોયુ, તે જોયા પછી તે આગળ ચાલ્યા, માગમાં ઠેકાણે ઠેકાણે કૌતુક જોતા જોતા તે રોકાયા, દિવસ પસાર થઈ ગયા, તે તેના જાણવામાં આવ્યું નહીં. જ્યારે સૂર્ય અસ્ત થયા, ત્યારે તે રાજાના ભંડાર સમીપે આવી પહાંચ્યા, ત્યાં ભંડારી ભડારે તાલુ આપી જતેા હતેા, તેની પાસે આવી તે વિષે રાજાના હુકમને પત્ર આપ્યા. ભડારીએ પત્ર વાંચીને કહ્યું “અરે વિપ્ર ! રાજાએ કરેલા નિયમ પૂર્ણ થઈ ગયા છે, તેથી હવે તને કાંઈપણ દ્રવ્ય મળી શકશે નહીં, માટે પાછા ઘેર જા.” ભ’ડારીનાં આવાં વચન સાંભળી પ્રમાદના વશથી દ્રવ્યને નહીં પામતા, હાથ ઘસતે। અને પશ્ચાત્તાપ કરતા તે પેાતાને ઘેર પાછા આભ્યા, અને પૂર્વની પેઠે દરિદ્રપણે રહ્યો હતા. આ લૌકિક દૃષ્ટાંતના ઉપનય આત્મા ઉપર આ પ્રમાણે ઘટે છે. આ સ’સારરૂપી નગરમાં દરદ્રી બ્રાહ્મણ રૂપી દુ:ખી સ`સારી જીવ રહે છે. તેને સત્કાર્યમાં પ્રેરણા કરનારી જે સ્ત્રી તે સુમિત સમજવી. જે રાજા તે તીર્થંકરાદિ સદ્ગુરુ Page #296 -------------------------------------------------------------------------- ________________ २७७ દ્વિતીય પ્રકાશ સમજવા, તેએ ધર્મરૂપી ધનના દાતાર છે જે ભંડાર કહ્યો, તે આ મનુષ્યભવ સમજવા, કારણ કે–તે વિના ધરૂપી ધનની પ્રાપ્તિ થતી નથી. જે આયુષ્ય તે સૂર્ય સમજવા. જે સૂર્ય અસ્ત પામ્યા અગાઉ ધન ગ્રહણ કરવાની આજ્ઞા હતી, તે આયુષ્યને ક્ષય થયા અગાઉ ધમ કરવાની ગુરુની આજ્ઞા સમજવાની છે. તેને માટે કહ્યું છે, કે * जरा जाव न पीडेड़, वाही जाव न वड्ढइ | નાવ ન ચિઢાળી, તાવ ધર્માં સમાયરે ॥ ? 4 “જ્યાં સુધી જરા આવી નથી, જ્યાં સુધી વ્યાાધ વૃદ્ધિ પામ્યા નથી અને જ્યાં સુધી ઇંદ્રિયાની હાનિ થઇ નથી, ત્યાં સુધી ધનુ' આચરણ કરવુ.” ૧ વળી જેમ તે બ્રાહ્મણ દિવસ હજી ઘણા છે' એમ માની નિદ્રા, નાટક અને કૌતુકા જોવાના પ્રમાદમાં આસક્ત થતાં ધનની પ્રાપ્તિ કરી શક્યો નહીં અને પછી પશ્ચાત્તાપમાં પડી ગયા, તેમ પ્રમાદી જીવ આયુષ્ય હાય ત્યાં સુધી પ્રમાદમાં પડી પછી આયુષ્ય પૂર્ણ થતાં ધમકૃત્ય ન કરતાં ગત્યતરમાં જઈ દુ:ખે પીડિત થઈ પશ્ચાત્તાપ કરે છે, જેમકે-“અહા, હુ. પૂર્વભવે વિષયામાં મગ્ન થઈ પડી. સવ” પ્રકારની સામગ્રી છતાં મેં જૈનધમ આરામ્યા નહીં.” આ પ્રમાણે દરિદ્રી બ્રાહ્મણના ઉપનય સમજવાના છે. અવસર ગુમાવ્યા પછી કાંઇપણ કાર્ય સિદ્ધ થતુ નથી, માટે હે ભવ્યજના ! પ્રથમથી જ પ્રમાદને ત્યાગ કરી સ્વધર્મ પાળવાને તત્પર થાએ, જેથી સવ ઇસિદ્ધિ પ્રાપ્ત થશે. |’ આવા પ્રકારનું શ્રાવકપણું પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા ભવ્ય પુરુષાએ નિહ્નવાદિક કુદૃષ્ટિએના વચનમાં વિશ્વાસી થવુ. ન જોઇએ. 66 'जनस्य सत्कांचनकंकणद्वयी - निर्मापकस्योपनयं निशम्य सः । कुदृष्टिवाक्याश्रयणे पराङ्मुखो भवेन्न चेद्वचनमश्नुते ध्रुवम् ॥ १ ॥ " “સાનીની પાસે ઉત્તમ પ્રકારના સાનાના બે ક કણેાને કરાવનાર લેાકેાને ઉપનય સાંભળી શ્રાવકે કુદૃષ્ટિએના વચનને સાંભળવામાં વિમુખ થવુ', અન્યથા તે નિશ્ચે વચનાને પામે છે.” ૧ કહેવાના આશય એવા છે કે સાનીની પાસે ઉત્તમ પ્રકારના બે કકણ ઘડાવનાર લોકેાનું દૃષ્ટાંત સાંભળી ચેાગ્ય ધર્મના અભિલાષી એવા શ્રાવકે કુદૃષ્ટિએના વચનથી પરાસ્મુખ થવું, એટલે તેમનાં વચનેાના વિશ્વાસ ન કરવા–જો તેમના વચનથી પરાર્મુખ ન થાય તેા નિશ્ચે વચનાને પામે છે. અર્થાત્ તેમના Page #297 -------------------------------------------------------------------------- ________________ २७८ શ્રી આત્મ પ્રમાધ વચનથી યુગ્રાહિત ચિત્તવાળા થઈ સદ્દગુરુના ઉપદેશને અનાદર કરી સ્વધમથી ભ્રષ્ટ થાય છે. સુવર્ણના કણ ઘડાવનાર પુરુષનું દૃષ્ટાંત કાઈ મુગ્ધ પુરુષે સાનીની પાસે સાનાના બે કડકણ ઘડાવવા આપ્યા. તે ધૂત સાનીએ પુરુષને ભાળેા મૂખ જાણી તેને રંગવા માટે એ કકણા બનાવ્યા, તેમાં એક જોડ સુવર્ણમય અને બીજી પીત્તળમય બેડ કરી, અન્ને સાચા કંકણા પેલા મૂખને આપી હંગવાની બુદ્ધિએ તે સાનીએ એકાંતે જણાવ્યું કે આ ગામમાં સ` લેાકા મારા દ્વેષી છે, તેથી તેએ મારા અનાવેલા આભરણા સાચા હાય તે પણ તેને ખાટા કહે છે, માટે તમારે મારું' નામ લીધા સિવાય બીજા લાકા પાસે આ અને કડકા બતાવી તેની પરીક્ષા કરાવવી, પછી હું તે કડકણાને ઉજાળીને તારા હાથમાં પહેરાવીશ. પેલા મુગ્ધ માણસ તેના કષ્ટને ન જાણતા તે સાચા કકણની જોડ લઈ લાકાને અતાવવા નીકળ્યો, લેાકાએ તે ક’કણાને ચાક્ખા સાનાના શુદ્ધ કહ્યાં. તે સવ વૃત્તાંત તેણે સાનીને આવી જણાવ્યા. પછી તે કપટી સેાનીએ પેાતાના હસ્તની લાઘવતાથી તે સુવર્ણ કંકણના યુગલને છુપી રીતે મુકી દઈ, તેના જેવા તુલ્ય પ્રમાણવાળા આકારના બીજા પીત્તળના બે કડકા તેના હાથમાં મૂકચા અને કહ્યું કે- આજથી મારુ' નામ સાંભળી જો કાઇ લાકા આ કકણને પીત્તળના કહે તેા તારે તેમનુ વચન ન માનવું અને મારા વચન ઉપર વિશ્વાસ રાખવા,’ તે મુગ્ધ પુરુષે તે વાત અગીકાર કરી, તે પછી તે અશુદ્ધ કંકણની જોડ પહેરી તે પુરુષ ચાટામાં નીકળ્યો ત્યારે લેાકેા તેને પૂછવા લાગ્યા કે “આ કંકણની જોડ કચા સાનીએ કરી ?” તેણે તે સાનીનુ નામ આપ્યુ. પછી પરીક્ષક લેાકેાએ તેને સારી રીતે તપાસીને કહ્યું કે “આ તે પીત્તળના કકણ છે.” તને તે ધૂત સાનીએ ડગ્યા છે.” પેલા ધૂત સાનીએ જેના ચિત્તને બુદગ્રાહિત કરેલુ છે એવા તે પુરુષે મનમાં ચિંતવ્યુ કે–“આ લેાકેા તેના દ્વેષી છે, માટે આ પ્રકારે બેલે છે. આ મારા કડકણા તે શુદ્ધ સુવર્ણમય છે, માટે આ દ્વેષી લેાકેા ભલે દ્વેષ બુદ્ધિથી બોલે, પણ હું તે તેને ત્યાગ કરીશ નહીં.” આવું ચિંતવી તે પુરુષ સારા માણસાના વચનમાં અનાદર કરી અને ધૂત સાનીના વચન ઉપર વિશ્વાસ રાખી અશુદ્ધ વસ્તુ પામીને ગાયા અને શુદ્ધ વસ્તુને ભાગી થયા નહીં. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ દ્વિતીય પ્રકાશ આ દૃષ્ટાંતને ઉપનય આત્મા ઉપર આ પ્રમાણે ઘટે છે. જે કંકણને ગ્રહણ કરનાર પુરુષ તે ધર્માર્થી જીવ સમજવા. જે ધૂત સેાની તે નિષ્નવાદિક ગુરુ સમજવા, જે પૂર્વે સુવર્ણમય કડકણા બતાવ્યા, અહીં પ્રત્યાખ્યાન, દાન, દયા આદિ ધ કૃત્ય બતાવવામાં આવે છે તે સમજવું. વળી પોતાના વિશ્વાસ ઉપજાવી પીત્તળના કંકણ આપ્યા તે કુદૃષ્ટિ વડે અનેક પ્રકારના વચનની રચનાવડે માણસના ચિત્તને વિકલ કરી એકાંતવાદ યુક્ત શ્રી અરિહંતના ધમની વિરુદ્ધ સમજાવવાનું સમજવું. જે પુરુષ મિથ્યાત્વી યુદ્ધાહિત ચિત્તવાળા હાવાથી શુદ્ધ ધર્મના ઉપદેશક એવા ગુરુને દ્વેષી જાણી તેમના વચનને માન્ય કરતા નથી. જેમ પેલા મુગ્ધ પુરુષ અશુદ્ સુવર્ણ પામીને ગાયા છે, તેમ મિથ્યાત્વથી બુદ્ધાહિત ચિત્તવાળા પુરુષ અશુદ્ધ તત્ત્વવસ્તુ પામીને ઠગાયા સમજવા, તેવા પુરુષ આખરે દુર્ગંતિનું ભાજન થાય છે અને પછી તેને સમ્યગ્ધ રૂપ વસ્તુની પ્રાપ્તિ દુલભ થઈ પડે છે. માટે હું ભગવા! જો તમારે શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા હાય તે। પ્રથમથી જ નિહ્નવાદિક કુદૃષ્ટિઓના વચન ઉપર વિશ્વાસ કરશેા નહીં. શ્રીમદ્દ અત્પ્રણીત અનેકાંતધમના ઉપદેશક એવા શુદ્ધ ગુરુના વચન ઉપર વિશ્વાસ કરવા. જેથી તમાને તત્કાલ પરમાત્મસ‘પત્તિ પ્રકટ થશે. એ પ્રકારે કુદૃષ્ટિના વચનમાં વિશ્વાસ રાખવા ઉપર સુવર્ણક કણ નિર્માપકના ઉપનય કહેવામાં આવ્યેા, " इत्थं स्वरूपं परमात्मरूप - निरूपकं चित्रगुणं पवित्रम् । सुश्रावकत्वं परिगृह्य भव्या, भजंतु दिव्य सुखमक्षयं च ॥ १ ॥ " " लेशादेश विरतेर्विचार एषोऽत्र वर्णितोऽस्ति मया । અનુસારાદ્પ્રન્થમ્યોવફેશચિંતામણિપ્રસૃતેઃ ॥ ૨॥” હે ભવ્યા ! આ પ્રમાણે પરમાત્માના રૂપને નિરુપણ કરનાર અને વિચિત્ર ગુણવાળુ પવિત્ર શ્રાવકપણું ગ્રહણ કરી તમે દિવ્ય એવા અક્ષય સુખને ભજો. ઉપદેશચિતાણ વગેરે ગ્રંથને અનુસારે આ દેશવિરતિના સ્વરૂપને વિચાર મે... સક્ષેપથી વવ કરી મતાન્યેા છે. ઇતિ શ્રી ખરતગચ્છાધિરાજ પરમ પૂજ્ય શ્રી જિનભક્તિસૂરિના ચરણકમળમાં હુ ́સ સમાન પરમ પૂજ્ય શ્રી જિનલાભસૂરિએ રચેલા આત્મપ્રમેાધ 'ના ટ્રૂશિવતિ નામે બીજો પ્રકાશ પૂર્ણ થયા. *કૃતિ દ્વિતીયઃ પ્રાશ * Page #299 -------------------------------------------------------------------------- ________________ અથ તૃતીય પ્રકાશ (સર્વવિરતિ) આ ત્રીજા સર્વવિરતિ નામે પ્રકાશના આરંભમાં તેની પ્રાપ્તિના ભેદને સૂચવનારી આર્યા આ પ્રમાણે છે. " प्रत्याख्यानावरणकषायचतुष्क क्षयोपशम भवनात् । સમસ્ત માનવ દત્ત અવિરતિમાનવિરતો વા છે ?” “દેશવિરતિ એટલે પંચમગુણ સ્થાનવત પુરુષ અથવા અવિરતિ એટલે પ્રથમ ગુણસ્થાનવતી અથવા ચતુર્થ ગુણસ્થાનવત પુરુષ પ્રત્યાખ્યાનાવરણીય નામના ત્રીજા કષાયની ચોકડીનો ક્ષયપાશય થતાં સર્વવિરતિ પામે છે.” ત્રિવિધ ત્રિવિધ ભાંગાએ કરીને સર્વ સાવદ્યાગથી જે નિવૃત્તિ તે સર્વવિરતિ કહેવાય છે. - દેવતા, તિર્યંચ અને નારકી તથા પ્રકારના ભવના સ્વભાવને લઇને એ સર્વવિરતિને પામી શકતા નથી, તે કારણથી જ અહીં મનુષ્યનું ગ્રહણ કરેલું છે. વળી એ સર્વવિરતિ દેશવિરતિની પ્રાપ્તિને અવસરે ભવિષ્યમાં થનારી કમની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ ખપાવ્યાથી પ્રાપ્ત કરાય છે, એ પ્રથમ વિસ્તારપૂર્વક દર્શાવ્યું છે. તથા સ્થિતિમાન આ સર્વવિરતિનું તથા દેશવિરતિનું પણ જઘન્યથી અંતમુહૂત અને ઉત્કર્ષથી દેશનપૂવકેટીનું જાણવું. એવા પ્રકારની છે સર્વવિરતિ જેને તે સર્વવિરતિમાનું સાધુ કહેવાય છે. આવા સાધુઓ છદ્મસ્થ અને કેવળી એમ બે પ્રકારના છે. તેમાં જે મુનિરાજ છઠ્ઠા ગુણઠાણથી આરંભીને બારમા ગુણસ્થાને વર્તનારા છે, તે છદ્મસ્થ કહેવાય છે અને જે તેરમા અને ચાદમા–એ બે ગુણસ્થાને વનારા છે, તે કેવળી કહેવાય છે. તેથી આ ત્રીજા પ્રકાશને વિષે છદ્મસ્થ સાધુનો અધિકાર આપે છે. અને કેવળી કે જે પરમાત્મરૂપ છે, તેમનું સ્વરૂપ ચોથા પ્રકાશમાં કહેવાશે. અહીં પ્રથમ સર્વવિરતિ અંગીકાર કરનાર પુરુષ, સ્ત્રી અને નપુંસકનું યોગ્યાયોગ્યપણું દેખાડે છે. "अट्ठारस पुरिसेसु वीसं इत्थीसु दस नपुंसेसु ।। पव्वावणा अणरिहा, इस अणला आहिया सुत्ते ॥१॥" Page #300 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૨૮૧ અઢાર પુરુષોને વિષે અને સ્ત્રીને વિષે વીશ તથા નપુંસકમાં દશ દીક્ષા આપવાને અનલા–એટલે અગ્ય સૂત્રને વિષે કહેલા છે.” દીક્ષાને વિષે અયોગ્ય અઢાર પુરુષે આ પ્રમાણે છે – बाले वुड्ढे नपुंसे य की जड्डे य वाहिए । तेणे रायावगारी य उम्मत्ते य अदसणे ॥१॥ दोसे दुढे य मूढे य रुन्नत्ते जुंगिएहइ य । उच्चट्ठए य भयए, सेह निप्फेडियाइ य ॥२॥ જન્મથી આરંભી સાત-આઠ વર્ષ સુધી બાલ કહેવાય છે, બાલ જેનો તેનો તિરસ્કાર કરે તેથી અને તેનામાં ચારિત્રના પરિણામનો અભાવ હોય તેથી તે દીક્ષાને અયોગ્ય છે. વળી બાળકને દીક્ષા આપવાથી સંયમની વિરાધના થવા પ્રમુખ દોષ સંભવે છે, જેથી તે બાળક અજ્ઞાનીપણે લોઢાના ગેળા જે છે. એટલે જેમ જેમ તે ચાલે તેમ તેમ છે કાયાના જીવોનો વધ થવાનો તે હેતુરૂપ બને છે. તેથી લોકોમાં નિંદા થાય છે કે-“ આ સાધુઓ નિર્દય છે કે જેમણે આવા બાલકને બલાત્કારે દીક્ષારૂપ બંદીખાને નાંખ્યો છે. અને તેમ કરીને તેની સ્વાધીનતાને ઉછેદ કર્યો છે.” તેમ વળી માતા પ્રમુખની કરવા ગ્ય એવી પરિચર્યા કરતાં સ્વાધ્યાય (સઝાય) દયાનનો ભંગ થાય છે. અહીં પ્રશ્ન કરે છે કે-જ્યારે બાળકને દીક્ષા અપાતી ન હોય તો “છafસો વ્યરૂછો, નિરૂક વાવા” [ચાહૈ પવાવસ્થાતિમુવતમારા ] છ વર્ષના અતિમુક્ત કુમારની દીક્ષાની પ્રતિપત્તિ કેમ કહેવામાં આવે છે?” આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે અતિમુક્તકુમારને ત્રિકાળના જ્ઞાતા ભગવાન શ્રી મહાવીર પ્રભુએ પોતે દીક્ષિત કરેલ હોવાથી તેમાં કોઈ જાતનો દોષ આવતો નથી. તે અતિમુક્તકુમારનું વૃત્તાંત શ્રી અંતગડદશાંગ આદિ સૂત્રને અનુસાર અહીં આપવામાં આવે છે. અતિમુક્ત કુમારનું વૃત્તાંત પલાસપુર નગરને વિષે વિજય નામે રાજા હતો. તેને શ્રી નામે પટરાણી હતી. તે શ્રી રાણીને અતિમુક્ત નામે કુમાર થયો હતો. તે કુમાર બહુ પ્રયત્ન ૩૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રમાધ વડે વૃદ્ધિ પામતા અનુક્રમે છ વના થયા. તે અરસામાં નગરની બહાર શ્રી વીરપ્રભુ સમાસર્યાં. તે વખતે પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી શ્રી વીરપ્રભુની અનુજ્ઞા લઇ ભિક્ષાને માટે નગરમાં આવ્યા. આ સમયે રાજકુમાર અતિમુક્તકુમાર બાલકાની સાથે રસ્તામાં ક્રીડા કરતા હતા. તે ગૌતમસ્વામીને દેખી આ પ્રમાણે બાલ્યાઃ-“તમે કેણુ છે ? અને શા માટે ફરો છે ?” ગૌતમસ્વામીએ કહ્યું:–“ અમે સાધુ છીએ અને ભિક્ષાને માટે ફરીએ છીએ. ” તેમના આ વચન સાંભળી રાજકુમારે કહ્યુ - હે પૂજ્ય ! આવા, તમને ભિક્ષા અપાવુ‘.’’ આ પ્રમાણે કહી તે કુમાર ગૌતમસ્વામીની આંગળીએ વળગી પેાતાને ઘેર લઇ ગયા, તે વખતે તેની માતા શ્રીદેવી અતિષ પામતી ભક્તિપૂર્વક શ્રી ગૌતમસ્વામીને નમી પડી અને તેણીએ ભાવથી ગણધરને પ્રતિલાભિત કર્યાં. તે વખતે રાજકુમારે આ પ્રમાણે કહ્યું :–“ મહારાજ તમે કચાં વસે છે ?’' ગૌતમસ્વામીએ કહ્યુ' : “ જે ઉદ્યાનમાં અમારા ધર્માચાર્ય શ્રી વર્ધમાનસ્વામી વસે છે, ત્યાં અમે વસીએ છીએ.” રાજકુમાર મેક્લ્યાઃ-“ સ્વામી ! ત્યારે હુ· તમારી સાથે ત્યાં આવું અને તમારા ધર્માચાય ને વાંદના કરું.” ગૌતમસ્વામીએ કહ્યું:–“ દેવાનુપ્રિય! તમને સુખ થાય તેમ કરે.” ૨૮૨ તે પછી અતિમુક્તકુમારે ગૌતમસ્વામીની સાથે શ્રી વીરપ્રભુને વંદના કરી પછી પ્રભુએ તેને ધર્મોપદેશ આપ્યા. તે સાંભળી અતિમુક્તકુમાર પ્રતિબાધ પામી ગયા અને દીક્ષા લેવાની ઇચ્છાથી પિતાની આજ્ઞા લેવાને ઘેર આવ્યે. તેણે ઘેર આવી આ પ્રમાણે માતા-પિતાને કહ્યુ : “ હે માતાપિતા ! મેં આજે શ્રી વીરપ્રભુની પાસે ધ' સાંભળ્યા છે અને તે ધ મને ા છે.” ત્યારે માતા-પિતા બાલ્યા– “ પુત્ર ! તને ધન્ય છે. તું કૃતપુણ્ય છે અને આ લાકમાં કૃતા થયા છે કે જે તે શ્રી વીરપ્રભુ પાસે ધમ સાંભળ્યા અને વળી તે ધમ તને રુચિકર થયા. ’’ કુમાર મેલ્યાઃ–“ હે માતાપિતા : હુંતે પ્રભુના મુખથી ધમ સાંભળી આ સંસારના ભયથી ઉદ્ભગ્ન થઇ ગયા છુ' મને જન્મ-મરણના અતિ ભય લાગ્યા છે, તેથી તમારી આજ્ઞાથી હુ. તે વીરપ્રભુ પાસે દીક્ષા લેવા ઈચ્છા રાખુ છું.” તે અનિષ્ટ, અમનેજ્ઞ, અપ્રિય અને પૂર્વે નહિ સાંભળેલ વચન સાંભળી તત્કાલ માતા શેકસાગરમાં મગ્ન થઈ ગયા. તેમનુ` હૃદય દીનવત્ ખેદ પામી ગયુ અને મન ઉપર ગ્લાનિ પ્રસરી ગઈ. તત્કાલ તે પુત્રવિયેાગના ભયથી Page #302 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ મૂતિ થઈ ગૃહના આંગણામાં સર્વાંગે પડી ગયા. તે વખતે દાસી સત્વર સુવના કલશ લઈ, તે કલશના મુખમાંથી નીકળતી શીતળ અને નિર્મળ જળની ધારાવડે તે રાણીના શરીરને સિંચન કર્યુ॰ અને વાયુને ઉપચાર કર્યો એટલે તે રાણી ચેતનાને પ્રાપ્ત થયા. તત્કાલ તે વિલાપ કરતા રાણીએ પુત્રને આ પ્રમાણે કહ્યુઃ “ હે પુત્ર ! તું અમારે એક જ પુત્ર છે. ઈષ્ટ, કમનીય અને પ્રિય છે. હે વત્સ! અમૂલ્ય રત્નના આભરણના કરડીયા સમાન, હૃદયને આનંદ ઉપજાવનાર અને ઉંબરાના પુષ્પની જેમ તું દુર્લભ છે, માટે એક ક્ષણમાત્ર પણ તારા વિયાગ સહન કરવાને અમે શક્તિમાન નથી, તેથી જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી તું ઘરમાં રહે, તે પછી તુ સુખે કરી ચારિત્ર ગ્રહણ કરજે, ’ માતાનાં વચન સાંભળી રાજકુમાર આ પ્રમાણે મેક્લ્યાઃ-માતા ! તમે કહેા છે! તે સત્ય છે, પરંતુ આ મનુષ્યભવ કે જે અનેક જન્મ–જરામરણવાળેા છે, તેમજ શરીર અને મનસંબધી અત્ય ́ત દુઃખ, વેદના અને ઉપદ્રવાથી યુક્ત છે, તે અવ-અનિત્ય છે. તે સધ્યાના વાદળાના રગ સરખા, જળના પરપાટા જેવા અને વિદ્યુતલતાની પેઠે ચ'ચળ છે. શરીર કે જે સડન, પડન, વિધ્વંસન ધમવાળું અને પહેલા અથવા પછી અવશ્ય ત્યાગ કરવા ચાગ્ય છે. વળી વિચાર કરો કે આપણામાંથી કાણુ જાણે છે કે પરલેાકમાં પહેલા કાણુ જશે? અને પછી કાણુ જશે ? તેથી તમારી આજ્ઞાવડે હુ' હમણાં જ દીક્ષા લેવા ઈચ્છા રાખું છું.' '' 64 રાજકુમારનાં આ વચને સાંભળી માતા–પિતા ખેલ્યાં “ હે પુત્ર ! આ તારું શરીર અતિશય સુંદર અને લક્ષણ—બ્યજન ગુણેાથી યુક્ત છે, તેમજ અનેક પ્રકારની વ્યાધિએથી રહિત, સૌભાગ્યવાળુ, ઉન્નત, મનેાજ્ઞ અને 'ચેન્દ્રિયાથી શાભાયમાન છે. વત્સ ! તેથી તારે પ્રથમ શરીરના તે સૌભાગ્યાદિ સવ ગુણાને અનુભવી પછી ચેાગ્ય વયવાળા થઈ દીક્ષા ગ્રહણ્ કરવી.” રાજકુમાર ખેલ્યાઃ-“ હે માતા-પિતા ! તમાએ જે મારા શરીરનુ` સ્વરૂપ કહી બતાવ્યુ તે માનવશરીર નિશ્ર્વ સેકડા દુઃખનું ઘર અને સેકડા વ્યાધિઆના સ્થાનરૂપ છે. વળી તે અસ્થિરૂપ કાષિજરવાળું, નસા તથા એરરૂપ જાળથી વીંટાયેલુ, કૃતિકાના પત્રની પેઠે દુળ, અશુચિ પુદ્દગલાથી ઉત્પન્ન થયેલું, સડન–પડન વિઘ્ન'સન ધવાળું અને પ્રથમ અને પાછળથી અવશ્ય ત્યાગ કરવા ચેાગ્ય છે, તેથી કયા બુદ્ધિમાન પુરુષ તેવા શરીરને માટે રાચે?” ૨૮૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ २८४ શ્રી આત્મપ્રબોધ માતા પિતાએ કહ્યું : “પુત્ર! તારા પૂર્વજ–વડીલેની પરંપરાથી આવેલ વિસ્તીર્ણ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી શંખરત્ન, પ્રવાલાં પ્રમુખ સ્વાધીન પ્રધાન દોલત છે અને તે સાત પેઢી સુધી ગરીબ પ્રમુખને આપતાં છતાં ક્ષય પામે તેવું નથી, એવા દ્રવ્યનો સ્વેચ્છા પ્રમાણે ઉપભેગા કરી અને તારી મનેવૃત્તિ પ્રમાણે ચાલનારી અને તારી સમાન રૂપ-લાવણ્યવાળી ઘણી રાજકન્યાઓને પણ તેમની સાથે આશ્ચર્યકારક સાંસારિક સુખ ભેગવી તે પછી તું દીક્ષા ગ્રહણ કરજે.” અતિમુક્તકુમાર બે -“હે પૂજય માતા-પિતા! તમેએ જે દ્રવ્યાદિકનું સ્વરૂપ કહ્યું, તે દ્રવ્ય નિો કરીને અગ્નિ, જળ, ચોર, રાજા અને ભાગીદાર પ્રમુખ ઘણાઓને સાધારણ છે અને પરિણામે અધવ છે તેથી તે પણ પહેલા અથવા પછી અવશ્ય ત્યાગ કરવા યોગ્ય થશે. જે મનુષ્ય સંબંધી કામગે છે, તે પણ અશુચિ અને અશાશ્વત છે. અહિં કામગ શબ્દથી વાતપિત્તાદિકના આધારભૂત એવા સ્ત્રી-પુરુષના શરીરે જાણવા. વળી તે અમનેશ તથા દુગંછા ઉત્પન્ન કરનારા મૂત્ર અને નિષ્ઠાથી પરિપૂર્ણ વિશ્વાસ અને ઉચ્છવાસથી દુર્ગધી અને અજ્ઞાનજનોએ સેવિત છે. સંસારને વધારનાર હોવાથી સાધુજનને નિંદનીય છે. તેનાં ફળ ઘણાં કટુ છે, તેથી તેવાઓને માટે કે પોતાના જીવિતને નિષ્ફળ કરે?” પુત્રનાં આ વચન સાંભળી તેના માતા-પિતા વિચારમાં પડી ગયા. તેમણે વિષયને અનુકૂળ એવાં ઘણાં વચનોથી તેને લોભાવ્યો, તે પણ તે જરા પણ ડગ્યો નહીં, પછી તેને લેભાવાને અશક્ત થયેલા માતા-પિતાએ વિષયને પ્રતિકુળ અને સંયમના ભયને બતાવનારાં વચનો આ પ્રમાણે કહ્યાં વત્સ! નિગ્રંથ સંબંધી જે પ્રવચન છે, તે સત્ય છે, સર્વોત્કૃષ્ટ છે. શુદ્ધ છે, કર્મરૂપી શિલ્યને તેડનાર છે, મોક્ષમાર્ગનું દશક છે અને સર્વ દુઃખને નાશ કરનાર છે. એ પ્રવચનને વિષે સ્થિત એવા જ સિદ્ધિપદને પામે છે, પરંતુ એ પ્રવચન લોઢાના ચણા ચાવવા જેવું અત્યંત દુષ્કર છે. રેતીના કેળીયા જેવું સ્વાદરહિત છે અને ભુજાવડે મહાસમુદ્રને તરવા જેવું દુષ્કર છે. વળી તે પ્રવચન ખડગની ધાર ઉપર ચાલવા જેવું, દોરડે બાંધેલી મહાશિલાને હાથે ધારણ કરવા જેવું છે. વત્સ ! વળી સાધુને આધાકમ, ઉદેશિક આદિભેજન ક૫તું નથી, તે તારા જેવા સ્વાદિષ્ટ ભોજન લેનારાને શી રીતે રુચિકર થશે? પુત્ર ! તું સદા સુખમાં Page #304 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૨૮૫ રહેનાર છે, દુઃખમાં રહેનાર નથી, તેથી સાધુને સહન કરવામાં શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, ડેશ-મલકના તથા રોગાદિકના પરિષહ અને ઉપસર્ગો સહન કરવા સમર્થ નથી, તેથી તને પ્રત્રજ્યા લેવાની આજ્ઞા આપવાને ઇચ્છતા નથી.” માતા-પિતાના આવા વચન સાંભળી કુમાર બે -“હે પૂજ્ય માતાપિતા ! તમોએ જે સંયમની દુષ્કરતા બતાવી તે સત્ય છે, પરંતુ તે પુરુષાતન વિનાના કાયર પુરુષોને માટે છે, ચારિત્રની દુષ્કરતા વીરપુરુષને માટે નથી. જેઓ આ લોકમાં પ્રતિબંધવાળા, પરલોકથી પરાભુખ રહેનારા અને વિષયોમાં તૃણવાળા છે, તેઓને મહારત દુષ્કર છે, પરંતુ જેઓ ધંયવાળા અને આ સંસારના ભયથી ઉદ્વિગ્ન રહેનારા છે, તેઓને એ મહાવ્રતનું ગ્રહણ જરાપણ દુષ્કર નથી માટે આપ પૂજ્ય વડિલની આજ્ઞાથી હું દીક્ષિત થવાને ઇચ્છું છું.” માતા-પિતા બોલ્યા“ભાઈ! એ ખરી વાત છે. પરંતુ તારે આવી હઠ ન કરવી જોઈએ. તું બાળક શું જાણે?” અતિમુક્તકુમારે કહ્યું-“પૂજ્ય માતા-પિતા ! જે હું જાણું છું, તે હું નથી જાણતું અને જે હું નથી જાણતો તે હું જાણું છું.” પુત્રના આવાં વચન સાંભળી માતા-પિતા બોલ્યા- “વસ ! આ તું શું કહે છે ? તે કાંઈ સમજાતું નથી, તે અમને સ્પષ્ટ રીતે સમજાવ.” રાજકુમાર બેલ્યો-“પૂજય ! આ જગતમાં જે જમ્યા તેમને અવશ્ય મરવાનું છે તે હું જાણું છું, પરંતુ તેમને કયારે ક્યાં કેવી રીતે અને કેટલેક કાળે મરવાનું છે? તે હું જાણતો નથી. તેમજ કેવા કર્મોએ કરીને જીવો નરકમાં ઉપજે છે ? તે મારા જાણવામાં નથી પણ તેઓ પોતાના કરેલા નઠારા કર્મોથી નરકમાં પડે છે, એમ હું જાણું છું.” અતિમુક્તકુમારનાં આ વચન સાંભળી તેના માતા-પિતા હૃદયમાં ખુશી થઇ ગયા. “આ પુત્ર ચારિત્રમાં સ્થિર ચિત્તવાળે છે.” એવી ખાત્રી થતાં તેમણે દીક્ષા લેવાની આજ્ઞા આપી. અને મોટા આડંબરથી તેને દીક્ષા મહોત્સવ કર્યો. રાજકુમાર અતિમુક્ત સ્નાન, વિલેપન તથા વસ્ત્રાભરણોથી વિભૂષિત થઈ માતા-પિતાદિ પરિવારથી પરિવૃત બની સુંદર શિબિકામાં બેસી વિવિધ વાજિત્રના દવનિ સાથે નગરમાં ફરવા નીકળ્યો. તે સમયે દ્રવ્યના દાનની ઈચ્છા રાખનારા ચારણ ભાટ વગેરે યાચકે આ પ્રમાણે આશિષ આપવા લાગ્યા Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રભેાધ “રાજકુમાર ! તમે ધમ અને તપથી કરૂપી શત્રુઓના ય કરો. હે જગતને આનંદ કરનારા ! તમારું સદા કલ્યાણ થાએ. ઉત્તમ જ્ઞાન, દર્શન તથા ચારિત્ર વડે, ન જીતી શકાય તેવી ઈન્દ્રિયાને જીતા, સાધુધનું સમ્યક્ પ્રકારે પાલન કરો, અને નિર્વિઘ્ને સિદ્ધિપદને પ્રાપ્ત કરો,” ૨૮૬ આ પ્રમાણે ચાચકાથી સ્તવાતા, નગરના સ્ત્રી-પુરુષાથી આદરપૂર્વક જોવાતા અને અર્શી લેાકેાને ઇચ્છાદાન આપતા તે અત્તિમુક્તકુમાર નગરની અહાર નીકળી જ્યાં શ્રી વીરપ્રભુનુ સમવસણ હતું, ત્યાં આવ્યેા. દૂરથી શિબિકામાંથી ઉતરી ગયા. પછી માતા-પિતા તેને આગળ કરી શ્રી વીરપ્રભુની પાસે આવ્યા અને વદના કરી આ પ્રમાણે બેાલ્યા—“ભગવન્ ! આ અતિમુક્તકુમાર અમારે ઇષ્ટ, મનેાજ્ઞ અને એકના એક પુત્ર છે. જેમ કમલ કાદવમાંથી ઉત્પન્ન થાય છે અને જલે કરીને વધે છે પણ તે કાદવ તથા જલની સાથે લિપ્ત થતું નથી, તેમ આ કુમાર શબ્દ, રૂપલક્ષણેાએ કરી કામમાંથી ઉત્પન્ન થયેલા છે. ગંધ, સ્પર્શ, લક્ષણવાળા ભાગમાં વૃદ્ધિ પામ્યા છે, પણ કામ ભાગ કે સગા— સ્નેહીઓમાં લેપાયા નથી. વળી આ કુમાર આ સંસારના ભયથી ઉદ્ભિગ્ન થઈ તમારી પાસે દીક્ષા લેવા ઇચ્છે છે, માટે અમે આપને આ શિષ્યરૂપી ભિક્ષા આપીયે છીએ, તે આપ કૃપા કરી અ‘ગીકાર કરો.” પ્રભુગભીર સ્વરે મેલ્યા—“દેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરે, આ કાર્યમાં વિલ`ખ કરશેા નહીં." ભગવાન વીરપ્રભુના વચન સાંભળી અતિમુક્તકુમાર ખુશી થઇ ગયા. તત્કાળ તેણે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને વંદના કરી ઈશાન ખૂણામાં આવી પેાતાની મેળે અંગ ઉપરથી વસ્ત્રાભરણા ઉતાર્યાં. તેની માતા પુત્રનાં વસ્ત્રાભરણે। હંસ ચિહ્નવાળા કામળ રૂમાલમાં લઈ નેત્રામાંથી અશ્રુધારા વર્ષાવતા આ પ્રમાણે બેાલ્યા, '‘વ્હાલા પુત્ર! પામેલા સંયમયાગમાં તમે પ્રયત્ન કરો, અને નહીં પામેલા સચમયાગની પ્રાપ્તિને માટે ધટના કરજો, ચારિત્રને અખડ રીતે પાલવામાં તમારા પુરુષત્વના અભિમાનને સફલ કરો. અને પ્રમાદને ત્યાગ કરો.” આ પ્રમાણે પિતાએ પણ કહ્યુ. પછી અન્ન માતા-પિતા પ્રભુને વંદના કરી પાતાતાને સ્થાને ચાલ્યા ગયા. તે પછી અતિમુક્તકુમાર પ્રભુની પાસે આવ્યા અને વદના કરી તેણે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પ્રભુએ પ ચ મહાવ્રત ગ્રહણ કરાવી સંચમના ક્રિયાકલાપને શીખવવા માટે ગીતા એવા Page #306 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૨૮૭ સ્થવિરમુનિને તેને સેંપી દીધા. તે પછી પ્રકૃતિએ ભદ્રક અને વિનયવાન એવા અતિમુક્તકુમાર બાલ સાધુ રૂપે રહેવા લાગ્યા. એક વખતે તે કુમારમુનિ મોટી વૃષ્ટિ પડતાં પોતાની કાખમાં પાત્ર અને રજોહરણ લઈ બહાર આવ્યા, ત્યાં જળના પ્રવાહને વહેત દેખી બાલ્યવયને લીધે તેમણે તે પ્રવાહની આડે માટીની પાળ બાંધી પછી તેની અંદર રમત કરવાને પોતાનું પાત્ર વહાણની જેમ તરતું મૂક્યું. આ દેખાવ સ્થવિર મુનિ ના જોવામાં આવ્યું, એટલે તે બાળમુનિનો ઉપહાસ કરતા તે મુનિઓએ પ્રભુની પાસે આ પ્રમાણે પૂછ્યું -“ભગવન્! તમારે અતિમુક્તકુમાર શિષ્ય કેટલે ભવે સિદ્ધિપદને પામશે?” મહાશાની પ્રભુ આ પ્રમાણે છેલ્યા–“આર્યો! એ મારે શિષ્ય આ ભવમાં જ મેક્ષ પામશે. તેથી તમારે આ બાલમુનિને ઉપહાસ ન કરો, તેની ચેષ્ટાની નિંદા કે ગહણ ન કરવી. તેમજ અપમાન ન કરવું. ભદ્ર દેવાનુપ્રિય ! તમારે એ મુનિને ખેદરહિતપણે અંગીકાર કરવા અને તેને ઉપકાર કરવો. તે સાથે ભાત-પાણીથી અને વિનયથી તેની વૈયાવચ્ચે કરવી. તે બાળમુનિ આ સંસારનો અંત કરનાર ચરમશરીરી છે.” પ્રભુના આવાં વચન સાંભળી તે મુનિઓએ વંદના કરી પ્રભુનું વચન અંગીકાર કર્યું અને અતિમુક્તકુમારને ખેદરહિત ગ્રહણ કર્યા. અને તેની વૈયાવચ્ચ કરવા માંડી છેવટે તે અતિમુક્તકુમાર પાપસ્થાનને આલેવી, અનેક પ્રકારની તપશ્ચર્યા સંયમનું આરાધન કરી અંતગડકેવલી થયા અને પરમ સિદ્ધિપદને પ્રાપ્ત થયા હતા. આ વૃત્તાંતનો સંબંધ અંતગડદશાંગ નામના આઠમા અંગે તથા ભગવતીજી-પાંચમા અંગ પ્રમુખ સૂત્રાને આધારે કહે છે. આ પ્રકારે બાલવયની દીક્ષા ઉપર અતિમુક્તમુનિનો વૃત્તાંત કહેવામાં આવ્યું. જે સાઠ તથા સીત્તેર વર્ષ ઉપરાંતના પુરુષો વૃદ્ધ કહેવાય છે. તેમનું પણ સમાધાનાદિક કરવું અશક્ય છે માટે તેવા પુરુષે દીક્ષાને અયોગ્ય છે. તેને માટે કહ્યું છે કે “ उच्चासणं समीहइ, विणयं न करेइ गव्यमुव्वहइ । gો ફિનિવડ્યો, જ્ઞા ના વાસ્તુ શા” જે વૃદ્ધ હોય તે ઉંચા આસનને ઈચ્છે છે, વિનય કરતું નથી અને ગર્વ ધારણ કરે છે તેથી કદિ તે વાસુદેવને પુત્ર હોય તે પણ વૃદ્ધ પુરુષને દીક્ષા આપવી નહીં.” ૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી આત્મપ્રબંધ આ વૃદ્ધપણું સો વર્ષના આયુષ્યની અપેક્ષાએ છે. અથવા જે જે કાળે, જેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તેને દશ ભાગે વહેંચી પછી આઠમા નવમા કે દશમ ભાગમાં વર્તતાને વૃદ્ધપણું જાણવું. ૧-૨ સ્ત્રી તથા પુરુષ–ઉભયનો અભિલાષી અને પુરુષની આકૃતિવાળો પુરુષ નપુંસક જાણવો. જે સ્ત્રીવડ નિમંત્રિત થએલે હોય અથવા અસંવૃત સ્ત્રીને દેખીને કામાભિલાષી થઈ વેદના સહન કરવાને શક્તિમાન ન થાય, તે પુરુષ કુલીબ કહેવાય છે. આ બંને ઉત્કટ વેદપણાથી અકસ્માત ઉડ્ડાહને કરનારા થાય છે તેથી તેઓ દીક્ષા આપવાને અગ્ય છે. ૪ જડ પુરુષ ત્રણ પ્રકારના છે. ૧. ભાષાજડ, ૨. શરીરજડ અને ૩. ક્રિયાજડ. તેમાં ભાષા જડ પણ ત્રણ પ્રકારના છે. ૧. જલમૂક, ૨. મન્મભૂક અને ૩. એડમૂક. જે જલને વિષે ડૂબતાની જેમ “બુડબુડાક શબ્દો કરે તે જલમક કહેવાય છે. જે વચન બેલ બેલ ખલના પામે તે એટલે “મણ મણ” એવા શબ્દો બોલે તે મન્મન્સક કહેવાય છે. અને જે બેકડાની પેઠે માત્ર અવ્યક્ત શબ્દો બેલે તે એડમક કહેવાય છે. જે શરીરજડ પુરુષ છે, તે અતિસ્થલપણાને લઈને માગમાં ભિક્ષાટન કરવામાં અને વંદનાદિકમાં અશક્ત હોય છે. જે ક્રિયાજડ છે તે પ્રતિક્રમણ તથા પ્રત્યપેક્ષણાદિ ક્રિયાનો વારંવાર ઉપદેશ કર્યા છતાં પણ જડપણને લઈને ગ્રહણ કરવાને શક્તિમાન બનતો નથી અને જે ભાષાજડ છે તે જ્ઞાનનું ગ્રહણ કરવાને અસમર્થ થાય છે. આથી તેવા પુરુષો દીક્ષા આપવાને યોગ્ય નથી. ૫ વળી જે કોઢ, ભગંદર અને અતિસાર વગેરે રોગોથી ગ્રસ્ત થયેલો હોય, તે વ્યાધિગ્રસ્ત પુરુષ પણ દીક્ષાનો યોગ્ય નથી. કારણ કે તેને ચિકિત્સા કરવામાં છ કાયની વિરાધના અને સ્વાધ્યાયાદિકની હાનિ થાય છે. ૬ ખાતર દેવું, લુંટ કરવી ઇત્યાદિ ચેરીની ક્રિયામાં તત્પર એ ચાર જે દીક્ષા ગ્રહણ કરે છે તેથી ગચ્છને વધ–બંધનાદિ ઘણા અનર્થોને હેતુ થાય છે તેથી તે દીક્ષા આપવાને અયોગ્ય છે. ૭ રાજાના શરીરાદિકનો ઘાત કરનાર, જનાનામાં ઘાતકીપણું આચરનાર અને રાજભંડારને હાનિ કરનાર તેમ જ રાજાને કાંઈ પણ અપકાર કરનાર પુરૂષ અનર્થનો હેતુ હાવાથી દીક્ષા આપવાને ગ્ય નથી. ૮ Page #308 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ २८६ યક્ષાદિકથી અથવા મહામહના ઉદયથી જેને ગાંડાપણું થયું હોય, તે પુરૂષ ઘણું દષનો હેતુ હોવાથી દીક્ષા આપવાને અયોગ્ય છે. ૯ અદશન એટલે નેત્ર વગરને અથવા સમ્યકૃત્વ વગરનો. થિણબ્રિનિદ્રાના ઉદયવાળે પુરૂષ દીક્ષિત કરવાથી દૃષ્ટિની વિકલતાને લઈને પગલે પગલે ષટ્કાય જીવોને વિરાધક થાય છે અને પોતાને પણ ઉષઘાતક બને છે. થિન્ક્રિનિદ્રાવાળે પુરૂષ દ્વેષને પામ્યો હોય તે ગૃહસ્થ તથા સાધુઓને મારણાદિક કરે છે તેથી તેવો પુરૂષ દીક્ષા આપવાને અગ્ય છે. ૧૦ દાસ એટલે ઘરની દાસીથી ઉત્પન્ન થયેલો અગર પગારથી રાખેલ, વેચાતો લીધેલ કે લેણાપેટે રાખેલો પુરૂષ. તે પુરૂષ પણ દીક્ષા આપવાને અયોગ્ય છે. કારણ કે–તેવા પુરૂષને દીક્ષા આપવાથી સ્વામીના કરેલા દીક્ષાના ત્યાગ કરવા રૂપ દોષો થવા સંભવ છે. ૧૧ દુષ્ટ પુરૂષ બે પ્રકારના છે. ૧. કષાયદુષ્ટ, અને ૨. વિષયદુષ્ટ. તેમાં ગુરૂએ ગ્રહણ કરેલ સર્ષવની ભાજીના વૃત્તાંતથી રીસાયેલા સાધુની જેમ જે ઉત્કટ કપાયી હોય તે કષાયદુષ્ટ કહેવાય છે. તેમજ જે પરનારી આદિમાં અતિશય આસક્ત રહે તે વિષયદુષ્ટ કહેવાય છે. તેવા પુરૂષે દીક્ષા આપવાને અયોગ્ય છે, કારણકે તેઓ અત્યંત સંલિષ્ટ અધ્યવસાયી હોય છે. ૧૨ સ્નેહ એટલે અજ્ઞાનાદિકના વશથી તત્વજ્ઞાન વડે શૂન્ય હૃદયવાળે તે મઢ કહેવાય છે. તે કન્યાકૃત્યાદિ વિવેકથી વિકલ હોવાથી વિવેકમૂલ એવી અરિહંતની દીક્ષાને અયોગ્ય છે. ૧૩ ઋણાત–એટલે દેવાદાર. તેને દીક્ષા આપવામાં ઘણા પ્રસિદ્ધ દોષો છે. ૧૪ જુગિત એટલે જાતિએ કરીને, ક-કિયાએ કરીને અને શરીરાદિકે કરીને દુષિત એવો પુરૂષ જુગિત એ નીચ જાતિને પુરૂષ છે. ચમાર, ધોબી, કોળી, મોચી આદિ જે અસ્પૃશ્ય છે, તે બધા ગિતમાં ગણાય છે. તેઓ જાતિચંડાલ પણ કહેવાય છે. તે સિવાય સ્ત્રી, મોર, કુકડા અને શુક આદિના પોષણ કરનારા સ્પૃશ્ય છે, છતાં તે પણ જાતિચંડાલ કહેવાય છે. વાંસ, દેરડા ઉપર ચડનારા, હજામ જાતિના, કસાઈપણું અને પારધિપણું આચરનારા કર્મચંડાલ કહેવાય છે. જેઓ પાંગલા, કુબડા, ઠીંગણ અને કાણાં પ્રમુખ છે તેઓ શરીરનુંગિત કહેવાય છે, તેવા પુરૂષો દીક્ષા આપવાને અયોગ્ય છે. કારણ કે તેવાઓને દીક્ષા આપવાથી લકોમાં અવણવાદ થવાનો સંભવ છે. ૧૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦, શ્રી આત્મપ્રબંધ દ્રવ્ય ગ્રહણ કરવા માટે અથવા વિદ્યા નિમિત્તે “અમુક દિવસ હું તમારે છું? આ પ્રકારે જેણે પિતાની પરાધીનતા કરેલી હોય તે અવબદ્ધ કહેવાય છે. તેમાં કલહ આદિ દોષને હેતુ રહેલો છે, તેથી તે દીક્ષા આપવાને અગ્ય છે. ૧૬ જે અમુક દ્રવ્ય પગારથી ધનવંતની આશા ઉઠાવવા નીમાએલો હોય તે ભત કહેવાય છે. તે પણ દીક્ષા આપવાને અગ્ય છે. કારણ કે–તેવાને દીક્ષા આપવાથી જેના કાર્યમાં પૂર્વે તે નીમાએલે હોય, તે ગૃહસ્થની અપ્રીતિને તે પાત્ર બને છે. ૧૭ જે દીક્ષા લેવા ઉત્સુક હોય તેનું અપહરણ કરવું, એટલે જેને દીક્ષા લેવાને ભાવ હોય તેને છૂપી રીતે બીજે લઈ જવા ઉપલક્ષણથી માતા-પિતાદિકની આશા વગર જેને દીક્ષા આપવી, તે શૈક્ષ્યનિષ્ફટિકા કહેવાય છે. તેવા પણ દીક્ષા આપવાને અયોગ્ય છે. કારણ કે તેવાઓને દીક્ષા આપવાથી અદત્તાદાનાદિ દોષને પ્રસંગ આવે છે. આ પ્રમાણે આ અઢાર પુરુષો દીક્ષાદાનને અયોગ્ય કહેવાય છે. તેવામાં પણ વજસ્વામીની પેઠે કેટલાએકને દીક્ષા આપવાની આશા કરેલી છે. સ્ત્રી જાતિને વિષે પણ વીશ દીક્ષા આપવાને અયોગ્ય છે. "जे अवारसभेया पुरिसस्स तहित्थिआइ ते चेव । | મુશ્વ સવાર ન રુએ તિ અને વિ ? ” | જેમ પુરૂષના અઢાર ભેદ કહેલા છે, તેવા જ સ્ત્રીના પણ અઢાર ભેદ છે. તેમાં ગુણિી એટલે સગર્ભા અને સ્તનપાન કરનારા નાના બાળકવાળી તે બાલવત્સા. એ બે ભેદ મેળવવાથી સ્ત્રી જાતિના વીશ ભેદ થાય છે. ૧ - પૂર્વોક્ત તે વીશ સ્ત્રીઓના ભેદ છે તે દીક્ષા આપવાને અયોગ્ય છે, તેમને વિષે દોષ પણ પૂર્વની પેઠે સમજી લેવા. નપુંસકના સોળ ભેદ આગમને વિષે નપુસકના સેળ ભેદ કહેલા છે, તેમાં દશ ભેદ સવા દીક્ષા આપવાને અયોગ્ય છે. કારણ કે તેમાં અતિશય સંલિષ્ટપણું રહેલ છે. તે આ પ્રમાણે सउणी तकम्मसेवी य, पक्खियापक्खिए इय ॥ १ ॥" "सोगंधिए अ आसत्ते, दस एए नपुंसगा। संकिलट्ठ ति साहूणं, पव्वावे अकप्पिया ।। २ ॥" Page #310 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૨૯૧ ૧. પંડક, ૨. વાતિક, ૩. કલીબ, ૪, કુંભી, ૫. ઈર્ષ્યાળુ, ૬. શકુની ૭. તત્કમસેવી ૮. પાક્ષિકાપાક્ષિક ૯, સૌગંધિક, ૧૦. આસક્ત એ દશ નપુંસક સંકિલષ્ટ ચિત્તવાળા હોવાથી સાધુઓને દીક્ષા દેવાને અગ્ય છે. તે સર્વનું સંકિલષ્ટપણું મહા નગરદાહ સમાન કામના અધ્યવસાયયુક્તપણા વડે સ્ત્રી-પુરુષ સેવન આશ્રીને હોય છે. કેમકે તે ઉભયસેવી છે. તેમનું સ્વરૂપ નિશીથભાષ્યથી તથા પ્રવચનસારદ્વારથી જાણી લેવું. અહીં પ્રશ્ન થાય છે કે–પુરુષના ભેદમાં અને અત્ર નપુંસક કહેલા છે તેમાં શું વિશેષ છે? ઉત્તરમાં કહેવામાં આવે છે કે ત્યાં પ્રથમ પુરુષ આકૃતિનું ગ્રહણ છે અને અહીં નપુંસક આકૃતિનું ગ્રહણ છે, એ વિશેષપણું છે. તેમ જ સ્ત્રીને વિષે પણ સમજવું. હવે સેળ ભેદમાં બાકી રહેલા છ ભેદ દીક્ષાને યોગ્ય છે તે દર્શાવે છે "वद्धिए चिप्पिए चेव मंत ओसहिउ वहे ।। સિસ હેવને ય પંડ્યાગ નપુંસા છે ?” * ૧. રાજા અંતઃપુરની રક્ષા માટે ઉત્તર કાલમાં બાલ અવસ્થામાં છેદ આપી જે પુરૂષના ચિહ્નને ગાળી નાખે છે તે વર્દકનપુંસક કહેવાય છે. ૨. જન્મ પામતાં જ અંગુઠાથી અથવા આંગળીથી જેનું પુરૂષચિહ્ન ખેરવી નખાય અથવા વિખેરી નખાય તે ચિષિત નામે નપુંસક કહેવાય છે. ૩-૪. જેને મંત્રની શક્તિથી અથવા ઔષધના પ્રભાવથી પુરૂષદ અથવા સ્ત્રીવેદ હણતાં નપુંસકવેદ ઉદય થાય તે બે પ્રકારે નપુંસક કહેવાય છે. ૫. કેઈ ઋષિ કે તાપસે શાપ આપવાથી જે નપુંસક થયેલો તે ઋષિપ્ત નપુસક કહેવાય છે. ૬. જે કોઈ ભવનપતિ વગેરે દેવતાના શાપથી નપુંસક થયેલ હોય તે દેવશપ્ત કહેવાય છે. આ છ પ્રકારના નપુંસકને દીક્ષા આપી શકાય છે. હવે અઢાર, વીશ અને દશ ભેદથી વ્યતિરિક્ત એવા પુરૂષ, સ્ત્રી અને નપુંસકને વિષે જે સર્વવિરતિ અંગીકાર કરાય છે, તે કહે છે "अमंदवैगग्यनिमग्नबुद्धयः, तनूकृताशेषकषायवैरिण । ऋजुस्वभावाः सुविनीतमानसा भजन्ति भव्या मुनिधर्ममुत्तमम् ॥१॥" . Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી આત્મપ્રધ જેમની બુદ્ધિ તીવ્ર વૈરાગ્યમાં નિમગ્ન થયેલી છે, જેમણે કષાયરૂપી સર્વ શત્રુઓને સૂકમ કરી દીધા છે, જેમને સ્વભાવ સરલ છે, અને જેમણે પોતાના મનને અનુકૂલ કરેલું છે, એવા ભવ્ય પ્રાણીઓ ઉત્તમ એવા મુનિધમને ભજે છે.” ૧ આ શ્લોકમાં અમંદ વૈરાગ્ય એ વિશેષણ આપેલું છે, એ ઉપરથી સિદ્ધ થાય છે કે-રેગાદિજન્ય એવા ક્ષણમાત્ર રહેનારા વૈરાગ્ય વડે કાંઇપણ સિદ્ધ થતી નથી, એમ સૂચવ્યું છે. વળી કહ્યું છે કે "रोगेण व सोगेण व, दुक्खेण व जडाण उल्लसइ । मग्गंति न वेरग्ग, तं विबुहा अप्पकालं ति ॥१॥ सुहिअस्सव्य दुहिअस्स व, जं वेरग्गं भवे विवेएणं । पाय अपच्चयं वा, तं चिय चारित्ततरुबीअं ॥२॥" તેવા વૈરાગ્યને પંડિત પુરૂષો માગતા નથી કે જે વૈરાગ્ય નિર્વિવેકી પુરૂષને કાસ-શ્વાસાદિ રોગથી, પુત્રવિયાગાદિ શેકથી, અને વધ-બંધાદિકના વેગથી ઉત્પન્ન થાય છે. વળી આ અસાર સંસારને ધિક્કાર છે, કારણ કે-રોગ, શોક આદિ ઘણાં કષ્ટો જેમાં રહેલા છે એવી વિચારણામય વૈરાગ્ય જેમાં ઉલ્લાસ પામે છે તેવા વૈરાગ્યને પંડિત પુરૂષ ઈચ્છતા નથી, જેથી તે વૈરાગ્ય સર્વવિરતિને અયોગ્ય છે. ૧ " તેવા વૈરાગ્યની અગ્રતા શાથી થાય છે? તે કહે છે – તેવા વૈરાગ્યનું અપકાળ સુધી સ્થાયીપણું છે, તેમજ રેગાદિકથી નિવૃત્તિ થતાં તેવા વૈરાગ્યથી પણ નિવૃત્તિ થઈ જાય છે, માટે ઉત્તમ બુદ્ધિવાળા પુરુપાએ તેવો વૈરાગ્ય ઈચ્છવા ગ્ય નથી. અહીં પ્રશ્ન કરે છે કે-“ત્યારે સર્વવિરતિને મેગ્ય કે વૈરાગ્ય હોય?” તેના ઉત્તરમાં કહે છે કે-સુખી અથવા દુઃખી, જનને જે વૈરાગ્ય વિવેકવડે થાય તે જ વૈરાગ્ય અનશ્વર હોય છે. કારણ કે વિવેકના મલપણાને લઈને સર્વ દુઃખાદિકની નિવૃત્તિ થતાં વૈરાગ્ય પણ નિવૃત્તિ પામતો નથી, તેથી એ વૈરાગ્ય ચારિત્રરૂપી વૃક્ષને ઉત્પન્ન કરવાનું કારણ બીજરૂપ છે. અહીં ચારિત્રને વૃક્ષની ઉપમા આપેલી છે, તે સમ્યકત્વરૂપ મૂલથી, પ્રથમ વ્રતરૂપ ધથી. શેષ–બાકીના ત્રતરૂપ શાખાઓથી, પ્રશમાદિક પ્રશાખાઓથી, સકલ ક્રિયાકલાપરૂપ પ્રવાળાંથી, લબ્ધિઓરૂપ પુપોથી અને મેરૂપ ફળથી બરાબર ઘટે છે. તેની અંદર જે પ્રાયઃ શબ્દ મુકેલે છે, તેથી વ્યભિચાર છતાં દોષ આવતું નથી. કારણ કે-તે Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તૃતીય પ્રકાશ નંદીષેણ વસુદેવના પૂર્વ ભવના જીવ છે, તે અતિ કુરૂપપણાથી સ્ત્રીવડે અનાદર કરાતાં મનને વિષે અત્યંત દુઃખ પામતા અવિવેકથી પણ અવિનાશી વૈરાગ્યને પામેલા હતા. ૧-૨ દશ પ્રકારને યતિધર્મ "खती मद्दव अज्जव मुत्ती तव संजमे य बोधव्वे । . सच्चं सोयं आकिं-चणं च बंभं च जइधम्मो ॥१॥" ૧ ક્ષાંતિ એટલે સર્વથા કેધને પરિત્યાગ, ૨ મૃદુતા-સવથા માનનો ત્યાગ, ૩ સરલતા–સર્વથા કપટવૃત્તિનો ત્યાગ, ૪ નિર્લોભતા–સર્વથા લેભનો ત્યાગ, એથી મુનિઓએ પ્રથમ ચાર કષાયને જય કરવો એમ સૂચવ્યું છે. કષા ઉભયલોકમાં પ્રાણીઓના સ્વાર્થનો વિનાશ કરનાર છે. કહ્યું છે કે “कोहो पीई पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासओ ॥१॥ कोहो नाम मणुसस्स, देहाओ जायए रिउ । जेण च्चयंति मित्ताइ, धम्मो य परिभस्सई ॥२॥ नासियगुरूवएस विज्जाअहलत्तकारणमसेस । कुग्गहगयआलाणं को सेवइ सुव्वओ माणं ॥३॥ कुडिलगइ कूरमइ सयाचरणवज्जिओ मलिणो । मायाइ नरो भुअगव्य दिट्टमित्तो वि भयजणओ ॥४॥ किच्चाकिच्चविवेयं, हणइ जो सया विडंबणाहेउं । . तं किर लोहविसाय, को धीम सेवए लोए ॥५॥" કેધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયભંજક છે, માયા મિત્રોને વિનાશ કરનારી છે અને લેભ સવ વિનાશ ઉત્પન્ન કરનાર છે. ૧ | કોળે મનુષ્યના શરીરમાંથી ઉત્પન્ન થયેલો શત્રુ છે, જેના સદભાવથી મિત્રો (સંગ) તજી દે છે અને ધમ દૂર થાય છે. ૨ જેણે ગુરુના ઉપદેશ ગ્રહણને વિનાશ કરેલો છે, જે સમસ્ત વિદ્યાને નિષ્કલ કરવાને કારણભૂત છે, જે કુગ્રહરૂપ હસ્તીને બાંધવાનું સ્થાન છે તેવા માનને કોણે સદાચરણ પુરુષ સેવે? ૩ માયાવી મનુષ્ય વગતિવાળે, કૂર બુદ્ધિવાળે, સદાચરણ વર્જિત, મલિન અને સપની પેઠે દૃષ્ટિ માત્રથી ભયને ઉત્પન્ન કરનાર હોય છે. ૪ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રાધ જે કૃત્યાકૃત્યના વિવેકના વિનાશ કરે છે, જે સદા વડ બનાના હેતુભૂત છે, તેવા લાભરૂપ પિશાચને કયા બુદ્ધિમાન પુરુષ સેવે? ૫ ૨૪ વળી બીજા સર્વ માક્ષના અગેાને વિષે કષાયને ત્યાગ તે પણ મેાક્ષનુ મુખ્ય અગ છે, તે વિના કદિપણ મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. તેને માટે કહ્યુ છે કે किरियाहिं देहं दमंति किं ते जडा निखराहं । मूलं सव्वदुहाणं, जेहिं कसाया न निग्गहिया ॥ १ ॥ 66 77 64 "" જેમણે કષાયાને નિગ્રહ કર્યાં નથી એવા પુરુષા કષ્ટ ક્રિયાએ કરી સ દુઃખના મૂળરૂપ એવા નિરપરાધી દેહને દમે છે તેએ જડપુરુષા છે. " सव्वेवि तवे कसायनिग्गहसमं तवो नत्थि । ૧ जं तेण नागदत्तो सिद्धो बहुसो वि भुंजतो ॥ १ ॥ " સર્વ પ્રકારના તપમાં પણ કષાયાને નિગ્રહ કરવારૂપ તપના જેવું ખીજી તપ નથી, જે તપના પ્રભાવથી નાગદત્ત ધણીવાર ભાજન કરતા પણ સિદ્ થયા હતા. 19 ૧ નાગદત્તનું બીજું નામ કુરગડુ કહેવાય છે, જે દરરાજ ત્રણ વાર ભેાજન કરતા, પણ કેવલ કષાયના નિગ્રહના મલથી કેવલ-જ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત થયા હતા. એ નાગદત્તની કથા પ્રસિદ્ધ છે તેથી આ સ્થલે દર્શાવેલ નથી. હવે અપવાદમા ને આશ્રયીને અહીં વિશેષપણે દેખાડે છે. 66 ' यः शासनोड्डाह निवारणादि - सद्धर्मकार्याय समुद्यतः सन् । तनोति मायां निरवद्यचेताः प्रोक्तः स चाराधक एवं सुज्ञैः ॥ १ ॥ " “જે મુનિ શાસનની નિંદાનુ નિવારણ કરવા વગેરે સારા ધર્મકાર્યોને માટે ઉજમાળ થઈ નિર્દોષ હૃદયે માયાને કરે છે, તેવા આરાધક કહેલા છે. ’ ૧ મુનિને સુજ્ઞ પુરુષાએ ,, કહેવાના આશય એવા છે કે-જે મુનિ શાસનની નિંદા અટકાવવા માટે માયા-કપટ આચરે તે મુનિ શાસનના આરાધક ગણાય છે, વિરાધક ગણાતા નથી, કારણ કે શાસનની અપભ્રાજના નિવારવાથી પાતે આચરેલા માયાકષાયના લેશની આલાચના કરી તેએ શુદ્ધ થઈ શકે છે. વલી સિદ્ધાંતમાં પણ નવમા ગુણસ્થાન સુધી સંજ્વલન માચાના ઉદય કહેલા છે, તે ઉપર એક દૃષ્ટાંત કહેવામાં આવે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૨૯૫ માયાકષાય વિષે દષ્ટાંત કઈ એક નગરમાં એક મિથ્યાત્વી રાજા રાજ્ય કરતો હતો, તેની રાણી જૈનધર્મ ઉપર પરમ રાગવતી હતી, બંનેની વચ્ચે અત્યંત પ્રીતિ હતી, તેઓની વચ્ચે વારંવાર ધર્મની ચર્ચા થતી હતી. એક વખતે તે મિથ્યાત્વી રાજાએ વિચાર કર્યો કે-“જે હું કઇરીતે રાણીના ધર્મગુરુનો અનાચાર પ્રગટ કરી બતાવું તે રાણી મન થઈને રહેશે. આ પ્રમાણે વિચારી રાજાએ તેનો ઉપાય યોજવા માટે પિતાના નગરની પાસે આવેલા એક ચંડિકાના પૂજારીને બેલાવી આ પ્રમાણે કહ્યું“જો કેઈ જૈનમુનિ આ ચંડિકાને મંદિરમાં રાત્રે નિવાસ કરે, ત્યારે તમારે કઈ વેશ્યાને મંદિરમાં રાખી દ્વાર બંધ કરી દેવા અને તત્કાલ મને તે ખબર આપવા.” આ પ્રમાણે રાજાની આજ્ઞા તે પૂજારી અંગીકાર કરી પિતાને સ્થાને ગયે. એક દિવસે કોઈ જૈનમુનિ ચંડિકાના મંદિરમાં આવી ચડ્યા. તે વખતે તેણે (પૂજારીએ) વેશ્યાને અંદર પૂરી દ્વાર બંધ કરી દીધા. પછી તેણે રાજાને એ વાત નિવેદન કરી. રાજાએ કહ્યું –“હવે જ્યારે હું ત્યાં આવું, ત્યારે તમારે તે દ્વાર ઉઘાડવાં.” રાજાના આ વચનને અંગીકાર કરી પૂજારી પિતાને સ્થાને આવ્યો. અહીં મંદિરમાં પૂરાએલા જૈનમુનિએ ચિતવ્યું કે-“કઈ મિથ્યાત્વીએ શ્રેષબુદ્ધિથી મને આ ઉપસર્ગ કરેલ છે, માટે મારે આ ઉપગને સમ્યક પ્રકારે સહન કરવો, હું આ ઉપસર્ગને સહન કરીશ પણ પ્રભાતે અહીં આવનારા લેકામાં મારા નિમિત્તે જિનમતની નિંદા થશે, તેથી આ નિંદા દૂર કરવા માટે હું કોઈ ઉપાય આચરુ” આ પ્રમાણે ચિતવી તત્કાલ ઉત્પન્ન થયેલી બુદ્ધિવડે તેણે તે મંદિરમાં મધ્યભાગે રહેલા દીપકના અગ્નિથી પિતાના વસ્ત્રાદિક સર્વ ઉપકરણને બાળી તેની રક્ષા (=રાખ) કરી. તે રક્ષાથી તેણે પિતાનું સર્વ શરીર ચોર્યું અને રજોહરણમાં રહેલી લાકડી હાથમાં ગ્રહણ કરી તેનાથી દૂર મંદિરને બીજે ખૂણે તે નિશ્ચિતપણે બેઠા. | મુનિનું આવું ભયાનક સ્વરૂપ જોઈ વેશ્યા મનમાં ભય પામી ગઈ અને મૈન ધરીને એકાંત ભાગે છૂપાઈને બેસી ગઈ. પ્રાતઃકાલે રાજા જૈન મુનિના અનાચાર દેખાડવાની ઈચ્છાથી નગરના મુખ્ય લેકેને અતિ આગ્રહ કરી ચંડિકાના મંદિર પાસે આવ્યા. નગરના શ્રેષ્ઠી શાહુકારો સહિત રાજા મંદિર પાસે આવ્યા અને દેવીના પૂજારીને કહ્યું. “પૂજારી આ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી આત્મપ્રબંધ દ્વારના કમાડ ઉઘાડ, અમારે માતાના દર્શન કરવાં છે.” રાજાના વચનથી પૂજારીએ મંદિરનાં દ્વાર ઉઘાડ્યાં, તેવામાં તે જૈનમુનિ હાથમાં લાકડી લઈનગ્ન સ્વરૂપે “અલખ અલખ' એવા શબ્દો કરતા અંદરથી બહાર નીકલ્યા અને રાજા વગેરે સર્વ લેકોની વચ્ચે થઈ બીજે સ્થાને ચાલ્યા ગયા, તેની પાછળ વેશ્યા પણ બહાર નીકળી. રાજા પોતાના ધર્મના ગુરુનું આવું દુઃખ સ્વરૂપ જોઈ અતિશય શરમાઈ ગયો અને નમ્રમુખે ઉભે રહ્યો. આ વખતે રાણી બેલી-“સ્વામી! શી ચિંતા કરે છે? મિથ્યાત્વની વિડ બનાએ કરી પ્રાણીને શી શી ચિતા ઉત્પન્ન થતી નથી ?” આ વખતે રાજાએ ઉઠી પિતાને સ્થાને આવી પૂજારીને કીધથી તે બનાવ વિષે પૂછયું, ત્યારે તેણે કહ્યું, “સ્વામી! આપના કહેવા પ્રમાણે મેં કહ્યું હતું, તે છતાં આમ વિપરીત બન્યું, તે વિષે હું કાંઇપણ જાણતો નથી. પછી રાજાએ તે વેશ્યાને બેલાવીને પૂછયું, ત્યારે વેશ્યાએ તે સર્વ વૃત્તાંત રાજાને નિવેદન કર્યો અને જૈનમુનિના પૈયનું વર્ણન કરી બતાવ્યું. પછી રાજા તે વૃત્તાંત સાંભળી રાણીના વચનથી પ્રતિબંધ પામી સમ્યકત્વવંત શ્રાવક બની ગયા હતા. પેલા મુનિ ફરીથી મુનિવેષ ધારણ કરી પિતે કરેલ માયાકષાયના સ્થાનકને આલોવી અને શુદ્ધ સંયમને આરાધી છેવટે ઉત્તમગતિના ભાજન થયા હતા. આ પ્રમાણે શાસનને ઉહ નિવારવા વિષે માયા કરનાર મુનિનું આ દૃષ્ટાંત છે. તપસ્યાનું સ્વરૂપ તપ બે પ્રકારનું છે. ૧. બાહ્ય અને ૨. આત્યંતર, તે પ્રત્યેક છ છ પ્રકારના છે. તેને માટે આ પ્રમાણે કહેલું છે : “વાસકુળો રિવા, વિવિઘ રવાળો. ___ कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥ १॥" “અનશન એટલે આહારને ત્યાગ–એ બે પ્રકારે છે. ૧. ઈસ્વર અને ૨. યાવસ્કથિકશ્રી વીરતીથે નમુક્કારસહિથી લઈને છ માસ પર્યત અને પ્રથમ જિનના તીર્થમાં વર્ષ પર્યત અને શેષ જિનેના તીર્થમાં આઠ માસ પર્યત હોય છે. બીજું યાવસ્કૃથિક-૧. પાદપપગમન, ૨. ઈંગિતમરણ અને ૩. ભક્તપરિજ્ઞા એમ ત્રણ પ્રકારે છે, તેમાં ભક્તપરિશામાં ત્રિવિધ અથવા ચતુર્વિધ આહારના પચ્ચકખાણ અને શરીરની પરિકમતા (શરીર સંબંધી વૈયાવચ્ચ) પિતે કરે Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ તૃતીય પ્રકાશ અથવા બીજા પાસે કરાવે. બીજા ઈંગિત મરણમાં નિષે ચતુર્વિધ આહારને ત્યાગ અને બીજાથી પરિક–વૈયાવચ્ચનું વજન હોય છે, અને પોતે પણ પોતાના કપેલા દેશભાગમાં ઉદવનાદિક પરિકમ કરે છે. ત્રીજા પાદપપગમનમાં વૃક્ષની પેઠે પોતાના અંગ તથા ઉપાંગને સમ અથવા વિષમ પ્રદેશને વિષે જેમ પ્રથમ પડયું હોય તેમ ધારણ કરી નિશ્ચલ થઈ રહેવાનું છે, એટલે વૃક્ષની શાખાની જેમ પાસુ બદલ્યા વગર પડયું રહેવાનું છે. ઊોદરી પ્રમુખ સ્વરૂપ "बतीस किर कवलाहारो कुच्छिपूरओ भणिओ । પુસિસ મહિપા, બાવીë મરે જવા છે ? ” જે બત્રીશ કવલ-કોલીયાનો આહાર તે કુક્ષિપૂરણ આહાર કરે છે. તેમાં પુરુષના બત્રીશ અને સ્ત્રીના અઠયાવીશ કોલીયા કહેલા છે. આ પ્રમાણે આહારનું માન સંક્ષેપરૂપે જાણી લેવું. વૃત્તિ-ભિક્ષાને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અભિગ્રહ વિશેષ વડે સંકોચવી તે વૃત્તિસંક્ષેપ કહેવાય છે અથવા આજીવિકાસંક્ષેપ કહેવાય છે. દહીં, દૂધ વગેરેનો પરિહાર તે રસત્યાગ કહેવાય છે. તેમ જ કાયાનું આસન બાંધવું અથવા ચાદિકથી કાયાને કલેશ આપવો તે કાયકુલેશ કહેવાય છે. જે ઈંદ્રિયોની ગુપ્તતા તે સંલીનતા કહેવાય છે, એટલે ઈંદ્રિયકષાય અને ગવડે સંકીર્ણ તેમજ સ્ત્રીપશુપંડકાદિવજિત સ્થાને રહેવું તે સંલીનતા કહેવાય છે. એ છ પ્રકારના તપ લેકમાં પ્રવર્તે છે, વળી કેટલાએક કુતીર્થિઓ પણ એ તપ આચરે છે, તેથી તે બાહ્યતપ કહેવાય છે. આત્યંતર તપના પ્રકાર " पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । શri ફરસાણ વિ , મિતરા તો હો || ૨ !” ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. કાત્સ—એ છ અત્યંતર તપ કહેવાય છે. ૧ પ્રાયશ્ચિત્ત તપના દશપ્રકાર કાઢોયા વિમો, મીણ વિષે તાવિ ૩ો . तवच्छेय मूल अणवट्ठया य पारंचियं चेव ॥ १ ॥" Page #317 -------------------------------------------------------------------------- ________________ २८८ શ્રી આત્મપ્રધ ૧. આલોચના–એટલે ગુરુની આગળ પોતાનું દુત વચનથી પ્રગટ કરવું. ૨. પ્રિતમણ-લાગેલા દોષથી પાછું ફરવું. ફરીથી તે દેષ ન કરવાને મિથ્યા દુકૃત આપવું પણ ગુરુ સમક્ષ ન આલેચવું. અનુપગપણે વ્હેમાદિકના પ્રક્ષેપની જેમ. ૩. મિશ્ર–જે દુષ્કૃત આ બંનેથી શુદ્ધ ન થાય તે તેની શુદ્ધિને અથે આલોચના અને પ્રતિક્રમણ બંને કરવા તે. ૪. વિવેક–જે આધાકર્માદે આહાર ગ્રહણ કરવા પ્રમુખ કે જે અકૃત્યપણે ગ્રહણ કરેલા આહારદિકનો ત્યાગ કરવાથી શુદ્ધ થાય છે, તે સિવાય બીજી રીતે શુદ્ધિ થતી નથી, તે શુદ્ધિને અર્થે જે આહારાદિકનો પરિત્યાગ તે વિવેક કહેવાય છે. ૫. વ્યસંગ—દુઃસ્વપ્નથી ઉત્પન્ન થયેલ દોષની શુદ્ધિને માટે કાયાના વ્યાપા રનો વિરોધ કરે તે. ૬. તપ-તે પ્રથમ કહેલા ઉપાયે કરી જે અશુદ્ધ રહે છે તે દુષ્કૃતની શુદ્ધિને માટે યથાયોગ્ય નવી આદિ છ માસ પર્યત જે તપનું આચરણ તે. ૭. છેદ-શેષ ચારિત્ર પર્યાયની રક્ષાને માટે સદોષ પૂર્વ પર્યાયનું છેદન કરવું તે. ૮. મૂલ–કોઈ મહાદોષ લાગતાં સમગ્ર ચારિત્રપર્યાયને છેદી ફરીથી મહાવ્રતનું આરોપણ કરવું તે. ૯ અનવસ્થાપ્યતા–કોધાદિકના ઉદયથી સેવન કરેલા પાપની શુદ્ધિને માટે ગુરુએ યથાર્થ આપેલા તપની શુદ્ધિ જ્યાં સુધી નથી કરી ત્યાં સુધી તેને વ્રતને વિષે અથવા વેષને વિષે ના સ્થાપવા તે અનવસ્થાપ્યતા કહેવાય છે. ૧૦. પારાંચિત-મુનિઘાત, રાજવધ આદિ મહાઅકૃત્ય સેવવાથી લિંગ, કાલ, ક્ષેત્ર અને તપવડે તેને પાર પામવો તે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત તપના દશ પ્રકાર છે. તે પ્રાયશ્ચિત્ત અપ્રગટપણે લિંગ ધારણ કરનારા, જિનકલ્પિકની તુલ્ય રૂપવાળા અને ક્ષેત્રથી બહાર રહેલા આચાર્યોને શુભ વિસ્તીણ તપ કરતા છતાં જઘન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધી હોય છે, તે પછી એટલે અતિચારનું પારગમન કર્યા પછી અનંતર તેને દીક્ષા અપાય છે અન્યથા અપાતી નથી. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ તૃતીય પ્રકાશ આ દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં છેલ્લાં બે પ્રાયશ્ચિત્ત પહેલા સંઘયણવાલા ચૌદ પૂર્વી સુધી હોય છે અને બીજા આઠ પ્રાયશ્ચિત્ત શ્રી દુ:પ્રસન્નસૂરિ સુધી રહેશે, એમ જાણવું. ૩ વિનય જ્ઞાનાદિક ભેદે કરીને સાત પ્રકારનો છે. તેમાં જ્ઞાનાદિકની ભક્તિરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો વિનય ત્રણ પ્રકારનો છે. તથા મન, વચન અને કાયાએ કરી આચાર્યાદિકને વિષે અકુશલ એટલે નઠારી રીતે પ્રવર્તતા મન, વચન અને કાયાને નિધિ અને કુશલ પ્રવૃત્તિવાળા મન, વચન તથા કાયાનું ઉદીરણ એમ વિનયના છ પ્રકાર થયા. સાતમો આપચારિક વિનય તે ગુરુ આદિકની અનુકૂલ પ્રવૃત્તિરૂપ કહેવાય છે. આ સાત પ્રકારને વિનય સર્વકાળે મુનિઓએ આચરવા યોગ્ય છે. ૪ વૈયાવચ્ચે વૈયાવચ્ચ તપ સેવાવૃત્તિમાં આવે છે. આચાર્યાદિકને અન્ન, પાણી, વસ્ત્રપાત્રાદિ સંપાદન કરવાની વિધિનો જે વ્યાપાર તે વૈયાવચ્ચ કહેવાય છે. ૫ સ્વાધ્યાય અકાલ વેલાનો પરિહાર કરીને અથવા પિરિસીની અપેક્ષા એ જે અધ્યયન કરવું તે સ્વાધ્યાય કહેવાય છે. તે સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. ૧, વાચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તના, ૪. અનુપ્રેક્ષા અને ૫. ધર્મકથા એવા તેમના નામ છે. જે નહીં ભણેલા સૂત્રોનું શાસ્ત્રોક્ત વિધિવડે ગુરુમુખે ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. તેમાં સંદેહ થતાં પૂછવું તે પૃચ્છના કહેવાય છે. તે પૃચ્છના વડે નિશ્ચિત સૂત્રોનું વિસ્મરણ ન થાય તેને માટે ગણવું તે પરાવર્તન કહેવાય છે. સૂત્રની જેમ અર્થનું જે ચિતવવું તે અનુપ્રેક્ષા કહેવાય છે અને અભ્યાસ કરેલા સૂત્ર અને અર્થને બીજાને ઉપદેશ આપવો તે ધમકથા કહેવાય છે. બે પ્રકારે છે. ૧. અંગપ્રવિષ્ટ અને ૨. અંગબાહ્ય. તેમાં બે પગ, બે જંઘા, બે ઉર, બે ગાત્ર, બે હાથ, એક ગ્રીવા અને એક મસ્તક એ બાર અંગવાલે પુરુષ “સુરક્ષિોથી ઓળખાય છે. એ પ્રવચનરૂપ પુરુષના અંગમાં જે રહેલું તે અંગપ્રવિષ્ટ સૂત્ર કહેવાય છે. તે બાર પ્રકારે છે. આચારાંગ અને સૂત્રકૃતાંગસૂત્ર એ પ્રવચનપુરૂષના બે પગ છે. સ્થાનાંગ અને સમવાયાંગ એ બે તેની જંધા છે. ભગવતી અને શાતાસૂત્ર તે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦ ૦ * શ્રી આત્મપ્રબંધ તેના બે ઉરુ છે, ઉપાસદશાંગ તથા અંતગડદશાંગ તે તેના પીઠ અને ઉદરરૂપ બે ગાત્ર છે, અનુત્તરોવવાઈદશાંગ તથા પ્રશ્નવ્યાકરણ એ બે તેના હાથ છે, વિપાકસૂત્ર તે ગ્રીવા અને દૃષ્ટિવાદ મસ્તક છે. આ પ્રમાણે પ્રવચન પુરુષના તે સૂત્રો બાર અંગ રૂપ છે. હવે જે અંગબાહ્ય તે આવશ્યક છે. તે ઉપાંગે, પન્ના આદિ ભેદથી અનેક પ્રકારનું છે. દીક્ષા ગ્રહણ કરનારને એટલે વર્ષે જે સૂત્રની વાચના ગ્રહણ કરવા યોગ્ય હોય છે તે સ્વરૂપ વ્યવહારસૂત્ર માંહેલી ગાથાવડે દર્શાવે છે. સંવસરાદિકાલના અનુક્રમે કરી જે જે કાલ પ્રાપ્ત થાય તે તે કાલે ધીરપુરુષ વાચન લે છે, તે કાલ આ પ્રમાણે છે. ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળે આચારક૯૫ નામના અધ્યયન સુધી વાચના લે છે. ચાર વર્ષવાળે સૂયગડાંગ નામે બીજા અંગ સુધી અને પાંચ વર્ષને દીક્ષિત દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રની વાચના લઈ શકે છે. અહીં આચારકલ્પ એટલે નિશીથસૂત્રનું અદયયન સમજવું. આઠ વર્ષના દીક્ષા પર્યાચવાળો પુરુષ શ્રી સ્થાનાંગ અને ચોથું સમવાયાંગ વાંચી શકે છે. દશ વર્ષના પર્યાયવાળાથી શ્રી ભગવતીજી વાંચી શકાય છે. અગીઆર વર્ષના પર્યાયવાળાથી ખુફિયાવિમાણવિભરી આદિ પાંચ અધ્યયન વાચ્યું છે. બાર વર્ષના પર્યાયવાળાને માટે શ્રી અરુણાવવાઈ આદિ પાંચ અધ્યયન કહેલા છે. તેર વર્ષના દીક્ષા પર્યાયવાળાને ઉદ્દાણશ્રેતાદિક ચાર અને ચૌદ વર્ષના પર્યાયવાળાને શ્રી આશીવિશ ભાવના વાચનીય છે. પંદર વર્ષના પર્યાયવાળા દષ્ટિવિષભાવના અને સળવર્ષના પર્યાયવાળા ચારણભાવના સુધી વાંચી શકે છે. સત્તર વર્ષના પર્યાયવાળાને મહાસુમિણભાવના અને અઢાર વર્ષના પર્યાયવાળાને તેજગવિસંગ ભાવના સુધી અધ્યયન કરવું યોગ્ય છે. ગણેશ વર્ષના પર્યાયવાળાને બારમા દષ્ટિવાદ વાંચવાની આશા છે. અને સંપૂર્ણ વિશ વર્ષના પર્યાયવાળા મુનિને સવ સૂત્રની આજ્ઞા છે તે સ્વાધ્યાયને કરનારા અને સંયમમાગને નહીં વિરાધનારા મુનિઓએ વ્યાવિદ્ધત્વ પ્રમુખ અતિચાર સર્વથા વવા જોઈએ. તે અતિચારે ચૌદ પ્રકારના છે. ૧ વ્યાવિદ્ધત્વ=વિપરીતપણું. ૨ વ્યાખ્રડિત=જુદા જુદા આલાવા મેળવી બે ત્રણ વાર કહેવું. ૩ હીનાક્ષરત્રહીન અક્ષરપણું. ૪. અત્યક્ષર વધારે અક્ષરે કહેવા તે. ૫. પદહીનતા=પદ ઓછું કહેવું તે. ૬ વિનયહીનતા=વિનયને ત્યાગ કરવો તે. ૭. ઉદાત્તાદિષત્રહીનપણું, ૮ યોગ હીનતા=ાગની ઉપચારતા ન કરવી તે. Page #320 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૯ અલ્પકૃતને યોગ્ય હોય તેને અધિકહ્યુતનું દાન દેવું. ૧૦ પાછા ઈચ્છતાને કલુષિત હૃદયે ગ્રહણ કરવું તે, ૧૧ અકાલે સ્વાધ્યાય કર. ૧૨ કાલે સ્વાધ્યાય ન કરો તે. ૧૩. સ્વાધ્યાયને અવસરે સ્વાધ્યાય ન કરે, ૧૪ સ્વાધ્યાય ન કરવો હોય ત્યારે સ્વાધ્યાય કરો. એ ચૌદ અતિચારનું સ્વરૂપ વિશેષપણે આવશ્યકાદિ સૂત્રોથી જાણી લેવું. આ ચૌદ અતિચારેને વજી સ્વાધ્યાય કરનારા મુનિઓને મહાન લાભ પ્રાપ્ત થાય છે. જે આ અતિચારેનો ત્યાગ કર્યા વિના સ્વાધ્યાય ધ્યાન કરવામાં આવે તો હીનાક્ષર દોષને કરનારા એક વિદ્યાધરની પેઠે વિદ્યાની નિષ્ફળતા પ્રમુખ મહાદોષે ઉત્પન્ન થાય છે. તે વિદ્યાધરનું દૃષ્ટાંત એક વખતે રાજગૃહ નગરને વિષે તેની પાસે આવેલા ઉદ્યાનમાં શ્રી વિરપ્રભુ સમેસર્યા. તે સમયે સ્વામીના આગમનની વાર્તા સાંભળી જેનું ચિત્ત સંતુષ્ટ થયેલું છે, એવા શ્રેણિક રાજા અભયકુમાર વગેરેને લઈ ત્યાં આવ્યો, તે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વંદના કરી ઘણું દેવ અને અસુરકુમારાદિ તથા વિદ્યાધર અને મનુષ્યના સમૂહે વિરાજિત એવી સભામાં યોગ્ય સ્થાને બેઠે. ધર્મને સાંભળી પર્ષદા પુનઃ પોતપોતાને સ્થાને ગઈ. તેવામાં કોઈ વિદ્યાધર આકાશમાગે ઉડી જતો હતો, તે તત્કાલ પૃથ્વી પર પડી ગયે. વિદ્યાધરને પૃથ્વી પર પડતો દેખી શ્રેણિક રાજા વિસ્મય પામ્યો અને તત્કાલ તેણે પ્રભુને તેના પડવાનું કારણ પૂછ્યું. પ્રભુએ કહ્યું કે-“રાજન ! આ વિદ્યાધર ગગનગામિની વિદ્યાનો એક અક્ષર ચુકી ગયે, તેથી તેનો અધપાત થયો છે તે હવે આકાશમાર્ગે જવાને સમર્થ થવાનો નથી.” આ વખતે શ્રેણીક રાજાની પાસે રહેલે મંત્રી અભયકુમાર પ્રભુનાં વચન સાંભળી તત્કાલ બેઠો થયે અને તેણે ત્યાં જઈ વિદ્યાધરને કહ્યું, “હે વિદ્યાધર! તું વિદ્યાના એક અક્ષરથી ભ્રષ્ટ થયું છે, જો તું મને એ વિદ્યા આપે તે હું તને તે અક્ષર આપું.” વિદ્યાધરે અભયકુમારનું તે વચન અંગીકાર કર્યું. પછી વિદ્યાધરને એક અક્ષર આપી તેણે તેની પાસેથી આકાશગામિની વિદ્યાગ્રહણ કરી. પછી વિદ્યાધર પૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરી આકાશમાગે ચાલ્યા ગયે અને અભયકુમાર અનુક્રમે પિતાને સ્થાને આવ્યો. આ વિદ્યાધરના દષ્ટાંતને લેશ સાંભળી મુનિઓએ પૂર્વે કહેલા દોષોને ત્યાગ કરવા યત્ન કરે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી આત્મપ્રબોધ વળી પિતે સ્વાધ્યાય કરતા અને બીજાને કરાવતા એવા મુનિઓએ પ્રથમ સેળ વચનો અવશય જાણવા જોઈએ. તે સેળ વચન શ્રી અનુયોગદ્વારાદિ સૂત્રોમાં આ પ્રમાણે આપેલાં છે. ૩ લિંગ, ૩ વચન, ૩ કાલ, ૧ પક્ષ, ૧ પ્રત્યક્ષ, ૪ ઉપનય–અપનય અને ૧ અધ્યસ્થ–એ સોળ વચનો કહેવાય છે. ૩ લિંગ ત્રણ છે - ૧ પુરુષલિંગ. ૨ સ્ત્રીલિંગ અને ૩ નપુંસકલિંગ. ૩ વચન - ૧ એકવચન, ૨ દ્વિવચન અને ૩ બહુવચન. ૩ કાલ – ૧ અતીત, ૨ અનાગત અને ૩ વર્તમાન. ૧ પક્ષ – તે નિદેશવચન. ૧ પ્રત્યક્ષ - એટલે “આ,” પ્રત્યક્ષવચન. ૪ ઉપનય-અપનય - ચાર પ્રકારે છે. જે પ્રશંસાવચન તે ઉપનય વચન. જેમકે “આ રૂપવતી સ્ત્રી છે.” જે નિંદાવચન તે અપનય વચન છે. જેમકે “આ સ્ત્રી રૂપવતી છે, પણ દુઃશીલવાળી છે.” અપનય–ઉપનય એટલે નિંદા કરીને પ્રશંસા કરવી તે. જેમ કે- “આ સ્ત્રી પુરૂષા છે પણ સુશીલવતી છે.” ૧ ચિત્તમાં બીજું ધારણ કરીને છેતરવાની બુદ્ધિએ બીજું કહેવા ઈચ્છતાં છતાં પણ જે ચિત્તમાં છે તે તત્કાલ બોલી નાખે તે અધ્યસ્થ વચન કહેવાય છે. જેઓ આ સોળ વચનના અજ્ઞાત હોઈ સૂત્રવાચનાદિમાં પ્રવર્તે છે, તે મૂઢ જિનવચનને ઉલ્લંઘન કરનારા હોવાથી જિનાજ્ઞાના વિરાધક છે, એમ સમજવું. તેથી ઉત્તમ મુનિઓએ પ્રથમ કહેલા વિધિથી પરિજ્ઞાનપૂર્વક સૂત્ર અર્થને સ્વાધ્યાય કરવો. ૪, ધ્યાન અંતમુહૂત માત્ર કાલ સુધી ચિત્તનો એકાગ્ર અયવસાય કરવો તે દયાન કહેવાય છે. તે ધ્યાન ચાર પ્રકારનું છે. ૧ આd, ૨ રદ્ર, ૩ ધમ અને ૪ શુકુલ. તેમાં આદધ્યાન ચાર પ્રકારે છે. ૧ ઈષ્ટવિયેગ, ૨ અનિષ્ટ સંયેગ, ૩ રોગચિંતા અને ૪ અગ્રણેચ વિષય. ૧ ઈષ્ટ એવા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ લક્ષણવાળા વિષયોનો જે વિયેગ, એટલે “આ મને કદિ પણ ન થાઓ” ઇત્યાદિ ચિતવવું તે ઇષ્ટ વિયાગ નામે પહેલું આતધ્યાન કહેવાય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ તૃતીય પ્રકાશ ૨ “અનિષ્ટ શબ્દાદિક વિષયને સંગ મને કોઈ દિવસ પણ ન થાઓ” એવું જે ચિંતવન તે અનિષ્ટ સંયોગ નામે બીજું આધ્યાન કહેવાય છે. ૩ રેગની ઉત્પત્તિ થતાં જે ઘણું ચિતા કરવી તે રોગચિતા વિષય નામે ત્રીજું આધ્યાન કહેવાય છે. ૪ દેવપણાની અને ચક્રવર્તીપણાની ઋદ્ધિની પ્રાર્થના કરવા પ્રમુખ અનાગત કાલ સંબંધી કાર્યનો શેક કરે, તે અગ્રણેચ વિષય નામે ચોથું આત ધ્યાન કહેવાય છે, આ થાન શેક, આકંદન, સ્વદેહતાડન આદિ લક્ષણોથી ઓળખાય છે. તે તિર્યંચની ગતિના કારણરૂપ કહેવાય છે. આ દયાનને સંભવ છ ગુણસ્થાન સુધી છે, એમ જાણવું. દુર્બલ પ્રાણુઓને જે સેવરાવે તે રુદ્ર કહેવાય છે, તે પ્રાણિવધ આદિ કાયવડે પરિણત એવા આત્માનું જે કમ તે રોદ્ર અથવા તે રુદ્રપણાનો જે ભાવ (ક્રિયા) તે રદ્ર કહેવાય છે. તે સંબંધી જે ધ્યાન તે રદ્રધ્યાન કહેવાય છે. તે રોદ્રધ્યાનના ચાર પ્રકાર છે. ૧. હિંસાનુબંધી, ૨ મૃષાનુબંધી, ૩ ચોર્યાનુબંધી અને ૪ પરિગ્રહરણાનુબંધી એવા તેનાં નામ છે. ૧ પ્રાણુઓના વધ, બંધન, દહન, અંકન અને મારાદિકનું ચિંતવન તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. ૨ પિશુનતા સત્યાસત્ય અને ઘાતાદિકનું ચિંતવન કરવું તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. ૩ તીવ્રકોપ, લેભાકુલ, પ્રાણીને ઉપધાત કરવામાં તત્પરતા, પરલોકના ભય તરફ ઉપેક્ષા તથા પરદ્રવ્યના હરણને ચિંતવન તે ચોર્યાનુબંધી રદ્રધ્યાન કહેવાય છે. ૪ સવજનને શંકામાં પાડવાની તત્પરતા, ઉપઘાત કરવામાં પરાયણતા, વિષયસુખની સાધકતા તથા દ્રવ્યના સંરક્ષણનું ચિંતવન, તે પરિગ્રહરક્ષણાનુબંધી નામે રોદ્રધ્યાન કહેવાય છે. આ સ્થાન પ્રાણિવધાદિ લક્ષણથી ઓળખાય છે, તેથી તે નરકગતિના કારણરૂપ થાય છે. આ રૌદ્રધ્યાનને સંભવ પાંચમા ગુણઠાણું પર્યત જાણવો. કેટલાક આચાર્યો આ ધ્યાનના ચોથા પ્રકાર (પરિગ્રહરક્ષણાનુબંધી)ને છઠા ગુણઠાણ - સુધી માને છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ३०४ શ્રી આત્મપ્રબંધ ધર્મધ્યાનનું લક્ષણ આ પ્રમાણે છે-ધર્મ એટલે ક્ષમાદિ દશ પ્રકારના ધમ, તેનાથી યુક્ત અથવા તે સંબંધી તે ધર્મયાન કહેવાય છે. તે ધમયાન ચાર પ્રકારનું છે. ૧. આશાવિચય, ૨. અપાયરિચય, ૩. વિપાકવિચય અને ૪. સંસ્થાનવિચય, એવા તેનાં નામ છે. ૧ શ્રીમાન સર્વશ પુરુષની આજ્ઞાનું જે અનુચિંતન, તે આજ્ઞાવિચય નામે ધર્મધ્યાન કહેવાય છે. ૨ રાગ, દ્વેષ અને કષાયને વશવર્તી એવા પ્રાણીઓના સાંસારિક કષ્ટીનું જે ચિતવન તે અપાયરિચય નામે ધમયાન કહેવાય છે. - ૩ જ્ઞાનાવરણાદિક કર્મોના શુભાશુભ વિપાકનું જે ચિતવન કરવું તે વિપાકવિચય નામે ધમયાન કહેવાય છે. ૪ ભૂમંડળ, દીપ અને સમુદ્ર પ્રમુખ વસ્તુના સંસ્થાનાદિકનું જે વિચારવું તે સંસ્થાનવિય નામે ધર્મધ્યાન કહેવાય છે. આ ધર્મયાન જિનોક્ત તત્ત્વ પર શ્રદ્ધા કરવાના શુભ ચિહ્નરૂપ છે અને દેવગતિ આદિ ફળનું સાધક છે. એ દયાનને સંભવ ચોથા અથવા પાંચમા ગુણઠાણુથી આરંભીને સાતમા તથા આઠમા ગુણઠાણું પર્યત છે, એમ જાણવું તેને વિષે પહેલા બે ભેદ ચેાથે ગુણઠાણે અને પહેલેથી ત્રણે ભેદ પાંચમે ગુણઠાણે-એટલે વિશેષ છે. આઠ પ્રકારના કર્મના મલને શેાધે તે શુકુલ કહેવાય છે. તે સંબંધી જે દયાન તે શુકલધ્યાન. તે શુકલધ્યાન ચાર પ્રકારે છે. ૧. પૃથકૃત્વ વિતક સમવિચાર, ૨. એકત્વવિચાર અપ્રવિચાર, ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને ૪. સમુછિન્નક્રિયા અનિવૃત્તિ, એવા તેનાં નામ છે. ૧ જેને વિષે ભાવકૃતને અનુસરે અંતરંગધ્વનિરૂપ વિતકશ્રત અથથી અર્થાતરમાં, શબ્દથી શબ્દાંતરમાં અને યોગથી ગાંતરમાં સંક્રમે છે. વળી પિતાના શુદ્ધ આત્મદ્રગ્બી દ્રવ્યાન્તરને પામે છે, ગુણથી ગુણોતરને પામે છે અને પર્યાયથી પર્યાયાન્તરને પામે છે. તેને માટે કહ્યું છે કે "श्रुतचिंतावितर्कः स्याद्, विचारः संक्रमो मतः । पृथक्त्वं स्यादनेकत्वं, भवत्येतत् त्रयात्मकम् ॥ १ ॥" જે મૃતની ચિંતા તે વિતક, સંક્રમ તે વિચાર અને પૃથકત્વ તે અનેકપણું એ ત્રણ વસ્તુમય પહેલે પાયે થાય છે. વિતકને માટે આ પ્રમાણે કહેલું છે - Page #324 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૦૫ स्वशुद्धात्मानुभूत्यात्म भावश्रुतवलंबनात् । अंतर्जल्पो वितर्कः स्यात्, यस्मिंस्तत् सवितर्कजम् ॥१॥ अर्थादर्थांतरे शब्दाच्छन्दांतरे च संक्रमः । योगायोगांतरे यत्र, सविचारं तदुच्यते ॥२॥ द्रव्याद् द्रव्यान्तरे याति, गुणाद्याति गुणान्तरम् । पर्यायादन्यपर्याय, सपृथक्त्वं भवत्यतः ॥३॥ આ ત્રણ શ્લોકનો ભાવાર્થ ઉપર કહેવામાં આવ્યું છે. આ શુકલધ્યાનનો પહેલો પાયે આઠમા ગુણસ્થાનથી આરંભી અગીઆરમાં ગુણસ્થાન સુધી હોય છે. ૨ શુકલધ્યાનને એકવિતક અવિચાર નામે બીજે પાયા નિશ્ચલ એક દ્રવ્યનું અથવા એક પર્યાયનું અથવા એક ગુણનું અથવા શબ્દથી શબ્દાંતરનું ઈત્યાદિ જે સંક્રમણ તેનાથી રહિત છે. ભાવકૃતાલંબન વડે ચિંતવન કરવારૂપ બીજે પાયે બારમા ગુણઠાણે હોય છે અને તે પછી તેરમે ગુણસ્થાને દયાનાંતરિકા હોય છે. ૩ તે પછી જેને વિષે કેવલી ભગવાન અત્યંત આત્મશક્તિવડે બાદર કાયયોગમાં આત્મસ્વભાવથી સ્થિતિ કર્યા બાદ ભાદર મન-વચન યુગલને સૂકમ કરે છે, તે પછી સૂક્ષ્મ વચન તથા મનને વિષે સ્થિતિ કરી બાદર કાયયોગને સૂક્ષ્મતામાં લઈ જાય છે. તે પછી સૂક્ષ્મ કાયયોગમાં ક્ષણમાત્ર સ્થિતિ કરી તત્કાલ સૂક્ષ્મ વચન તથા મનનો સર્વથા નિગ્રહ કરે છે. ત્યારબાદ સૂક્ષ્મ કાયગે ક્ષણમાત્ર સ્થિતિ કરી સૂક્ષ્મ કિયાવાલા શાન સ્વરૂપી પોતાના આત્માને પિતાની મેલે અનુભવે છે અને તેને યોગ્ય એવા જે શુભ પરિણામ તેથી પડવાપણું થતું નથી. આ શુકલધ્યાયનનો ત્રીજો પાયો કહેવાય છે. એ તેરમા ગુણઠાણના અંતે પ્રાપ્ત થાય છે. ૪ જેને વિષે સૂમ કિયાને પણ સમુચ્છેદ થાય છે, તે શુકુલધ્યાનને ચોથે પાયે છે. તે ચંદમે ગુણઠાણે હોય છે તે પછી જીવ સિદ્ધિપદને પામે છે. એ ધ્યાન અબાધા અને અસમેતાદિ લિંગ ગમ્ય છે અને મોક્ષફલનું સાધક છે એમ સમજવું. એથી અક્રિયપણાને યોગ્ય પરમવિશુદ્ધ પરિણામની નિવૃત્તિ પણ હતી નથી. Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રધ એ ચાર ધ્યાનમાં ધર્મધ્યાન તથા શુકુલધ્યાન–એ બે નિરાના હેતુ હોવાથી અત્યંતરતરૂપ સમજવા અને આત તથા રૌદ્ર એ બે બંધના હેતુ છે, નિજેરાને હેતુ નથી તેથી તે તરૂપ નથી, માટે ઉત્તમ બુદ્ધિવાલા પુરુષોએ આત તથા રૌદ્ર બંને દયાનનો પરિહાર કરવો. અન્યથા નંદ મણિઆર તથા કંડરીકાદિની જેમ મહાદુઃખની પ્રાપ્તિ થાય છે. ૫ જે કે ચિત્તનું અતિચંચલપણું હોવાથી મનુષ્ય ઉધ્યાનને પામે છે તો પણ વીર પુરુષોએ પ્રસન્નચંદ્રાદિકની પેઠે તે દુર્યાનને નિવારવા માટે આત્મવીયને ઉલ્લાસ પ્રકટ કરો-વીય ફેરવવું અને શુભધ્યાનનો વિચ્છેદ ને થાય, તેને અભ્યાસ કરે. ૬ ઉત્સગ એટલે ત્યાજ્ય વસ્તુને સમ્યક્ પ્રકારે ત્યાગ કરવો તે. તે ઉત્સર્ગ બે પ્રકારે છે. ૧ બાહ્ય અને ૨ અત્યંતર. બીજા અત્યંતર ઉસગમાં ક્રોધાદિક કષાયનો ત્યાગ કરવાનો છે. અહીં પ્રશ્ન થાય છે કે-ઉત્સર્ગ પ્રાયશ્ચિત્તમાં આવી જાય છે, તે પછી ફરીવાર કહેવાનું શું કારણ છે? તેના ઉત્તરમાં કહેવાનું કે–એ સત્ય છે, પરંતુ પૂર્વે અતિચારની શુદ્ધિને માટે કહેલ છે અને અહીં તો સામાન્યથી નિર્જરાને માટે કહેલ છે. તેથી તેમાં પુનરુક્તિને દોષ આવતો નથી. આ છ પ્રકારનો તપ લોકોથી અણુઓળખાતું હોવાથી, અન્ય મતવાળાઓએ નહીં સેવાતો હોવાથી અને મોક્ષની પ્રાપ્તિમાં અંતરંગપણે રહેલ તેથી આત્યંતર કમને તપાવનાર હોવાથી તે આત્યંતર તપ કહેવાય છે. એ પ્રકારે તપનું સ્વરૂપ કહેવામાં આવ્યું. ૫ સંયમનું સ્વરૂપ સંયમ શબ્દનો અર્થ આ પ્રમાણે છે- અટલે સમ્યક પ્રકારે ગમ એટલે સાવદ્ય વેગથી નિવૃત્ત થવું, તે સંયમ કહેવાય છે. તેના સત્તર ભેદ છે. પાંચ પ્રાણાતિપાતાદિથી વિરમવું અને પંચ મહાવ્રતનું ધારણ કરવું તે-તેમના વ્રતનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૧ ત્રસ સ્થાવરાદિ સર્વ જીવોને મન, વચન, કાયાએ કરી પિતે હણે નહીં, બીજાની પાસે હણાવે નહીં અને હણનારને અનુમે દે નહીં. Page #326 -------------------------------------------------------------------------- ________________ ३०७ તૃતીય પ્રકાશ ૨ તેમ ત્રિવિધ ત્રિવિધ ભાંગાએ કરી રાગ, દ્વેષ, કીધ, માન, માયા, લાભ, હાસ્ય અને કલહાદિકે કરી પ્રાણાતે પણ મૃષાવાદ બેલે નહીં. તે મૃષાવાદ ચાર પ્રકારે છે. ૧ સદભાવનિષેધ, ૨ અસદભાવ ઉદ્દભાવન, ૩ અર્થાતર અભિધાન અને ૪ ગëવચન. પહેલા ભેદમાં આત્મા નથી ઈત્યાદિ માનવું. બીજામાં શ્યામાક નામે ધાન્ય અથવા ચેખા જેટલે અથવા લલાટને વિષે રહેલે આત્મા છે તેમ માનવું. ત્રીજા ભેદને વિષે ગવાદિકને અધાદિકના શબ્દ કહેવા તે અને ચોથા ભેદમાં કાણને કારણે કહી બેલાવો તે. ૩ ચારિત્રવંત સાધુ ઉપયોગવંત થઈ ત્રિવિધ ત્રિવિધ ભાગે કરી. ૧ જીવઅદત્ત, ૨ તીર્થકર અદત્ત, ૩ સ્વામિઅદત્ત અને ૪ ગુરુ અદત્ત એવી વસ્તુ પણ ન ગ્રહણ કરે. [૧] જે જીવઅદત્ત છે તે સચિત્ત કહેવાય છે. તે પોતાના વિનાશની શંકા કરતા વડે પિતે આશ્રય કરેલ શરીરનું અર્પણ ન કરેલ હોવાથી જે સચિત્તને ગ્રહણ કરે તે જીવઅદત્ત કહેવાય છે. શિષ્યને બલાત્કારે દીક્ષા આપવી તે જીવઅદત્ત કહેવાય છે. [૨] અચિત્ત હોય તે પણ જેને માટે તીર્થંકરની આજ્ઞા ન હોય, એવા સુવર્ણાદિકને ગ્રહણ કરવું તે તીર્થકર અદત્ત કહેવાય છે. [૩] તીર્થંકર પ્રભુએ આશા આપ્યા છતાં જે વસ્તુ તેના સ્વામીએધણુએ ન આપી છતાં ગ્રહણ કરવામાં આવે તે સ્વામિઅદત્ત કહેવાય છે. [૪] ધણીએ આજ્ઞા આપી છતાં કઈ કારણને લઈને જે વસ્તુ ગુએ નિષેધેલી હોય, જેમકે-“હે મુનિ ! તું આ વસ્તુ ગ્રહણ કરીશ નહીં. તે છતાં લેભાદિકને વશ થઈ ગ્રહણ કરે તો તે ગુરુઅદત્ત કહેવાય છે, અથવા ગુરુના કહ્યા સિવાય જે ભેજનાદિક ભેગવવાં તે પણ ગુરુઅદત્ત કહેવાય છે. ૪ સાધુ અઢાર પ્રકારનું મિથુન સેવે નહીં. તેમાં ઔદારિક શરીર સંબંધી મૈથુન મને કરી સેવે નહીં, બીજાને સેવવામાં પ્રેરણા કરે નહીં અને બીજા સેવનારને સારા જાણે નહીં એમ ત્રણ ભેદ થાય છે. તેવી રીતે વચને કરીને અને કાયાએ કરીને એમ બધા મળી નવ ભેદે થાય છે. એવી રીતે ઔદારિકે કરી જેમ નવ ભેદો થાય, તેમ ક્રિયવડે પણ મૈથુનના નવ ભેદ થતાં સર્વ મળી મૈથુનના અઢાર ભેદ થાય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રાધ ૧ સચમને ઉપકાર કરનારી ઉપર્ધિ સિવાય મુનિએ ત્રિવિધ ત્રિવિધ ભાંગે કરી પરિગ્રહના ત્યાગ કરવા. તે સયમને ઉપકાર કરનારી ઉપધિના બે પ્રકાર છે. ૧ ઔધિક અને ર. ઉપહિક, જે પ્રવાહે કરીને ગ્રહણ થાય અને કારણે ભાગવાય તે ઔધિકઉપધિ કહેવાય છે. તેના વસ્ત્ર, પાત્ર, રજોહરણાદિ ચૌદ ભેદા છે. જે કારણુ છતે ગ્રહણ કરાય છે અને કારણ પડયે ભગવાય છે, તે ઉપહિક કહેવાય છે. તે સ*થારા, ઉત્તરપટ વગેરેના પ્રકારે છે. તે ઔધિક અને ઉપહિક ઉપધિને વિષે મુનિએ મમત્વને ધારણ કરવુ' નહીં. મમત્વથી રહિત થઇ માત્ર સચમયાત્રાને માટે બે પ્રકારની ઉપધિને ધારણ કરતાં છતાં મુનિએ નિરિગ્રહી જ ગણાય છે. તેને માટે કહ્યું છે કે– ૩૦૮ “ન સો ગંદો યુરો, નાપુત્તેળ તાયિના । મુખ્યા વાહો પુત્તો, રૂ પુખ્ત મઢેમિળા // શ્॥ 46 ત્રાતા એવા જ્ઞાતપુત્ર-મહાવીર પ્રભુએ તે પરિગ્રહ કહ્યો નથી, પણ મૂર્છાને પરિગ્રહ કહેલા છે અને મહર્ષિઆએ પણ તેમજ કહ્યું છે.” ૧ અથવા મુનિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર વસ્તુમાં મમત્વ કરે નહીં, ૧ તેમાં દ્રવ્યથી ઉધિને વિષે અથવા શ્રાવકાદિકને વિષે, ર્ ક્ષેત્રથી નગર ગ્રામ તથા સુંદર ઉપાશ્રયને વિષે, ૩ કાલથી શરદઋતુ અથવા દિવસાદિકને વિષે, ૪ ભાવથી શરીરની પુષ્ટિ આદિમાં તથા ક્રોધાદિકમાં મમત્વને ધારણ કરે નહીં. વળી મહાત્રતને ઉપયાગી હાવાથી છઠ્ઠ' રાત્રિભાજન નિવૃત્તિરૂપ વ્રત પણ મુનિએએ અવશ્ય ધારણ કરવુ. તે રાત્રિભોજન ચાર પ્રકારે છે :- ૧ દિવસે લાવેલું દિવસે ભેગવવું. ૨ દિવસે લાવેલું રાત્રે ખાવું. ૩ રાત્રે લાવેલુ. રાત્રે ખાવુ... અને ૪ રાત્રિએ લાવેલું દિવસે ખાવુ’, તેને વિષે દિવસે આણેલા અશનાદિકને ગ્રહણ કરી રાત્રે તેને ઉપાશ્રયમાં સમ્યક્ પ્રકારે રાખી બીજે દિવસે ભાગવનારને પહેલા ભેદ, દિવસે લાવેલું રાત્રે ભાગવવુ' તે ખીએ તથા બીજા ભેદા સુગમ છે. આ ચાર પ્રકારનું રાત્રિભાજન પંચ મહાવ્રતનુ" ધાત કરનાર હેાવાથી, તેમજ જિનાગમમાં તથા અન્યમતિઓના આગમમાં તેનું નિષેધપણુ હેાવાથી, તે પરિહરવાને અશક્ય છે તેપણ તેમાં કુથુ આદિ સૂક્ષ્મ જીવાને વધુ હાવાથી, સવિરતિધર સાધુએએ તેને અવશ્ય પરિહાર કરવા. એ રીતે 'ચમહાવ્રતના પાલવા સંબંધી સ્વરૂપ કહેવામાં આવ્યું. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ તૃતીય પ્રકાશ પાંચ ઈદ્રિના નિગ્રહનું સ્વરૂપ પંચ મહાવ્રતને પાલવાની ઈચ્છા રાખનાર મુનિ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પશરૂ૫ પાંચ વિષયમાં રાગદ્વેષને ત્યાગ કરી શ્રોત્ર, નેત્ર, ઘાણ જિલ્લા અને સ્પશ લક્ષણવાળી પાંચ ઈંદ્રિયેનો નિગ્રહ કરે. તેમાં ૧ સુસ્વર-મધુર સ્વરવાળા એવા મુરજ, વેણુ, વિષ્ણુ, સ્ત્રી આદિના શુભ અને કાગ, ઊંટ, ઘુવડ ગધેડા, ઘટી અને રેંટ આદિના અશુભ શબ્દો સાંભળીને તથા ૨ અલંકાર, ગજ, ઘેડો, વનિતા આદિનું શુભ અને કુજ, કુછી, વૃદ્ધ અને મડદુ આદિનું અશુભરૂપ દેખીને તથા ૩ ચંદન, કપૂર, અગર, કસ્તૂરી આદિને શુભ અને મલ, મૂત્ર, મરેલા કલેવર આદિના અશુભ ગંધને સુંધીને તથા ૪ ખાંડ, સાકર મેદક આદિને શુભ અને લખું વાસી અન્ન અથવા કેહી ગયેલું અન્ન અને ખારું પાણું ઈત્યાદિકનો અશુભ સ્વાદ કરીને તથા ૫ સ્ત્રી, તલાઈ અને વસ્ત્રાદિકનો શુભ અને પાષાણ, કંટક, કાંકરાદિનો અશુભ સ્પર્શ અનુભવીને તેઓ ઉપર જ્યારે “આ મને ઈષ્ટ છે એ રાગ, અને “આ મને અનિષ્ટ છે” એવો દ્વેષ ધારણ ન કરે ત્યારે અનુક્રમે તે શ્રેત્રાદિક ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે. વળી કદી મુનિને પૂર્વે ભેગવેલા ભેગ, કીડાનું સ્મરણ થઈ આવે તેમ, વલી કુતૂહલપણને લઈને ઇંદ્રિય ઉદ્દત થઇ જાય ત્યારે મુનિએ આ પ્રમાણે આત્માને શીખામણ દેવી - “परिमियमाउ जुव्वण मसंठियं वाहिवाहियं देहं । परिणइविरसा विसया, अणुरज्जसि तेसु किं जीव ॥ १॥" આયુષ્ય પરિમિત છે. વિનય અસંસ્થિત છે, શરીર વ્યાધિવડે પીડિત છે અને વિષયની પરિણતિ મહાવિરસ છે, માટે હે જીવ! તું એને વિષે શું રાચે છે ? ૧ જે મુનિ ઈદ્રિને નિગ્રહ કરે નહીં, પરંતુ ઉદ્ધત અશ્વની પેઠે પિતાની ઇચ્છાઓને ચલિત કરે, તે આ લેક તથા પરલેકમાં મેટા દુઃખનું ભાજન બને છે. આ વિષે શ્રી જ્ઞાતાધમકથા સૂત્રને વિષે અન્વય તથા વ્યતિરેકથી બે કાચબાના દૃષ્ટાંતો આપેલા છે. બે કાચબાના દૃષ્ટાંત વારાણસી નગરીની પાસે ગંગાનદીમાં મૃદંગતીર નામે એક પ્રહ છે. તેમાં ગુખેંદ્રિય અને અગુઑદ્રિય નામે બે કાચબાઓ રહેતા હતા. તે બંને Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી આત્મપ્રબોધ એક દિવસે સ્થલચારી કીડાઓના માંસની ઈચ્છાવાળા થયા. તેથી તેઓ દ્રહની બહાર નીકળ્યા. કોઈ દુષ્ટ બે શીયાલેએ તેમને જોયા, ત્યારે તેઓ બંને ભયભીત થઈ ગયા. તત્કાલ પિતાનો બચાવ કરવા તેઓ ચારે પગ અને ગ્રીવા કટી (=માથાની પરી)માં ગેપવી ચેષ્ટારહિત નિજીવની પેઠે થઈ ગયા. પેલા શીયાલીઆઓ ચંચળતાથી તેમને ઉંચા નીચા કરવા લાગ્યા અને તેમની પર ચરણેનો આઘાત કરવા લાગ્યા. તેમ કરવાથી તેઓ તે કાચબાઓને કાંઈ વિકૃતિ કરી શક્યા નહીં. પછી તેઓ શ્રાંત થઈ ત્યાંથી દૂર જઈ એકાંત સ્થિર થઈને રહ્યા. આ વખતે જે અગુખેંદ્રિય કાચબે હતું, તેણે ચલતાથી પિતાની ડોકને ચરણની બહાર કાઢી, તેવામાં પેલા બંને શીયાળો દોડી આવ્યા અને તેના શરીરના કકડે કકડા કરી તેને મરણ પમાડી દીધો. જે બીજે ગુખેંદ્રિય કાચબે હતે, તે અચપળ હોવાથી ઘણે વખત સુધી તેવી જ સ્થિતિમાં રહ્યો. જ્યાં સુધી તે બંને શીયાળીઆઓ ત્યાં રહ્યા, ત્યાં સુધી તેણે કંઇપણ ચપળતા કરી નહીં. શીયાળીઆઓ ઘણી વાર બેસી થાકી ગયા અને પછી ત્યાંથી બીજે સ્થળે ચાલ્યા ગયા. તે પછી તે ગુપ્તેન્દ્રિય કાચબે હળવે હળવે દિશાનું અવલોકન કરતે ચાલ્યો અને કુદીને પેલા દ્રહમાં પડ્યો, પછી તે સુખી થઈ રહ્યો. આ પ્રમાણે પાંચ અંગેને પવનારા તે કાચબાની જેમ જે મુનિ પાંચ ઇંદ્રિયને પવનાર થાય છે, તે સદા રહે છે અને પેલા બીજા અગતેંદ્રિય કાચબાની પેઠે જે પાંચ ઈંદ્રિાને ગોપવતો નથી, તે મુનિ દુઃખી થાય છે. તેથી મુનિએ પાંચ ઇંદ્રિયોનો જય કરવામાં યત્ન કરવો. ઈંદ્રિયને જય કરવામાં તે બે કાચબાને ઉપનય દર્શાવી ઇંદ્રિયનિગ્રહરૂપ સંયમ કહેલ છે. કષાયજયનું સ્વરૂપ પાંચ ઇંદ્રિયને નિગ્રહ કરનાર સાધુઓએ ક્રોધાદિ ચાર કષાયે કે જે અનુદિત છે તેમને અનુદીરવડે અને જે ઉદય આવેલા છે તેમને નિષ્ફળ કરવાવડે જય કરો એટલે નિધિ કરો. કષાય શબ્દનો અર્થ જેનાથી પ્રાણી કષ એટલે સંસારને આય કહેતા પામે તે કષાય કહેવાય છે. ક્રોધ, માન, માયા લાભ, એવા તેના ચાર પ્રકાર છે. તે ચાર કષાયેના પ્રત્યેકના અનંતાનુબંધી આદિ ચાર ચાર ભેદ છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ તૃતીય પ્રકાશ ૧ અનંતભવ ભમવાપણે કરી જેમાં કમને અનુબંધ થાય, તે અનંતાનુબંધી કહેવાય છે. તેવા અનંતાનુબંધી ક્રોધાદિકના ઉદયથી જ સમ્યકત્વને પામતા નથી, અથવા પામે તો તેઓ સમ્યકૃત્વને વમી નાંખે છે. ૨ જેને સર્વથા વિરતિરૂપ પ્રત્યાખ્યાન નથી તે અપ્રત્યાખ્યાન કહેવાય છે. તેવા અપ્રત્યાખ્યાન ક્રોધાદિકના ઉદયથી સમ્યકૃત્વ પામેલા હોય તે પણ તેવા છોને દેશવિરતિના પરિણામ થતા નથી અને થતા હોય તે અવશ્ય નાશ પામે છે. ૩ પ્રત્યાખ્યાનને આવરે તે પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. તેના ઉદયથી વો સર્વવિરતિના પરિણામને પામતા નથી અને જે પામ્યા હોય તો તેનો વિનાશ થઈ જાય છે. અહિં દેશવિરતિને નિષેધ નથી. ૪ જે જરા બાળે એટલે પરિષહ ઉપસર્ગો આવી પડતાં સાધુઓને પણ ઔદયિકભાવમાં લાવે તે સંજવલન કહેવાય છે. તેના ઉદયથી જીવને યથાખ્યાત ચારિત્ર હેતું નથી, પરંતુ તેને ચારિત્રના બીજા ભેદ થવાનો સંભવ છે. આ અનંતાનુબંધી આદિ કષાયે અનુક્રમે યાવજીવ, વર્ષ, ચાર માસ અને પક્ષ સુધીની સ્થિતિવાળા છે. અનુક્રમે ૧ નરક, ૨ તિર્યંચ, ૩ મનુષ્ય અને ૪ દેવગતિને આપનાર છે. અગીયારમા ગુણઠાણાના અગ્રભાગે આરૂઢ થયેલા સાધુને પાડી દઈ ફરીથી મિથ્યાત્વરૂપ અંધ કૂવામાં ફેકનારા છે. શુદ્ધ આત્મગુણના ઘાતક છે અને સર્વ અનર્થના મૂલ છે, માટે બુદ્ધિમાન ઉત્તમપુરુષોએ તેમનો સર્વથા વિશ્વાસ ન કરે, તેમનો નિગ્રહ કરવામાં જ ઉદ્યમ કરો. તેને માટે કહ્યું છે કે "जाजीव वरिस चउमास पक्खगा नस्य तिरिय नर अमरा । सम्माणु सव्वविरइ, अहक्खाय चरित्तघायकरा ॥ १ ॥" "जइ उवसंतकसाओ, लहइ अणंत पुणोवि पडिवायं । न हुते विससियव्वं, थोवेवि कसायसेसंमि ॥ २ ॥" આ બે ગાથાનો ભાવાર્થ ઉપર દર્શાવેલ છે, તેમાં બીજી ગાથાના ચેથા પદનો અર્થ એ છે કે-“ડામાં થોડો પણ કષાય હોય તેને પણ વિશ્વાસ ન કરવો. વળી પણ કહ્યું છે, કે "तत्तमिणं सारमिण, दुवालसंगीइ एस भावस्थो । जे भवभमण सहाया, इमे कसाया चइज्जति ॥ १॥" Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી આત્મપ્રબંધ તત્વ પણ આ છે, સાર પણ આ છે, અને દ્વાદશાંગીને પણ એ જ ભાવાર્થ છે કે જે ભવભ્રમણામાં સહાયભૂત એવા કષાય છે, તે ત્યાગ કરવા યોગ્ય છે.” ૧ એવી રીતે ક્ષાયજયરૂપ સંયમનું સ્વરૂપ જાણવું. - દંડવિરતિ સ્વરૂપ હવે ત્રણ દંડની વિરતિનું સ્વરૂપ કહે છે. ઉપર કહેલા ચાર કષાયોના જિતનારા મુનિ મન, વચન અને કાયાના ત્રણ દંડથી વિરમે છે. અને ત્રણ ગુપ્તિને ધારણ કરે છે. અહીં આગમમાં કહેલા વિધિ પ્રમાણે તે અશુદ્ધ ક્રિયાથી નિવૃત્ત થયેલા અને શુદ્ધ ક્રિયામાં પ્રવતેલા એવા મન, વચન તથા કાયાના લક્ષણવાળા જે વ્યાપાર તે ત્રણ ગુપ્તિ કહેવાય છે. તેમાં વાનરની જેમ ચિતવાતું એવું જે મન, તેની ચંચળતા ઘણી છે, તેને માટે કહ્યું છે કે "लंघइ तरुणो गिरिणो य लंघए लंघए जलनिहिं वि । भमइ सुरासुरठाणे, एसो मणमक्कडो होइ ॥ १ ॥" મનરૂપી મર્કટ વૃક્ષને ઓળગે છે, પવને અને સમુદ્રોને ઓળગે છે અને સુર અને અસુરોના સ્થાનમાં ભમે છે.” ૧ એ જ કારણથી તે મન મુનિઓને પણ દુય છે. અને સર્વ કર્મોને બાંધવામાં મુખ્ય કારણ છે. તેથી તેને વમન કરવાને ઈચ્છતા એવા મુનિઓએ બહુપ્રકારની અસદભાવના પરિહરીને બાર પ્રકારની સદભાવનાને વિષે ઉત્તમ પ્રકારે વિશેષ આદર કરો. તેમ કરવાથી તેનું ચંચળ ચિત્ત પણ સુખે કરીને વશવર્તી થાય છે. એ મને ગુપ્તિ કહેવાય છે. બીજી વચનગુપ્તિને ચિતવત એ સાધુ સઝાયધ્યાનના સમય સિવાય બીજે અવસરે ઘણુ કરીને મૌનપણુ ધારણ કરીને રહે છે અને ભ્રકુટી તથા હસ્તાદિકની સંજ્ઞા પણ કરતો નથી. કદિ કેઈ તેવું કાર્ય આવી પડે તો તે સત્ય તથા અસત્યામૃષા વચન બેલે છે. એટલે કે જે વસ્તુ “રવિદાસા' એટલે વસ્તુ સ્થાપવાના આશયથી બોલાય છે તે સત્ય કહેવાય છે. જેમકે “જીવ છે, જીવ કર્તા છે, કર્મનો ભક્ત છે. ઇત્યાદિ” જે “ઇતિહાસ વિના' એટલે આશય સ્થાપ્યા વિના બેલે, તે અસત્ય અમૃષા કહેવાય છે. આમંત્રણ તથા આશાપનાદિ–અણાવવા પ્રમુખ, જેમકે- દેવદત્ત! આ કાર્ય તું કર” ઈત્યાદિ. અહીં તે જ સત્ય છે, જે સાંભળનારને પ્રિય-નિરવઘ હોય તેવું જ વચન બોલે, તેથી -અપ્રિય અને સાવદ્ય હોય તે કદિ સાચું હોય તો તેનાથી ક્રોધની ઉત્પત્તિતથા જીવઘાતાદિ ઘણ અનર્થોનું તે કારણ હોવાથી તેમજ અસત્યપ્રાય હોવાથી તેને પરિહાર કર. Page #332 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૧૩ વળી પ્રયોજન વિના વાચાલની પરે નિરવદ્ય પણ યથાતથા જેમ તેમ બેલિવું નહીં. જે સાચું પણ પ્રિય હોય તે બોલવું. તેને માટે આ પ્રમાણે કહ્યું છે - " नृपसचिवेभ्यनरादींस्तथैव जल्पयति न खलु काणादीन् । न च संदिग्धे कार्य भाषामवधारिणी ब्रूते ॥ १ ॥ રાજા, મંત્રી અને લક્ષ્મીવાન આદિ શબ્દથી સામંત શેઠ તથા સાથેવાહ વગેરેને તેમના નામથી બોલાવવા. કાણને કાણ વગેરેથી બેલાવો નહીં. જે કાર્યમાં સંદેહ હોય, તેમાં નિશ્ચય બતાવનારી ભાષા બોલવી નહીં” ૧ તે વિષે આચારાંગસૂત્રમાં પણ આ પ્રમાણે કહેલું છે – " तेयावन्ने तहप्पगाराहिं भासाहि बूया नो कुप्पंति माणवा तेआवि तहप्पगारा तहप्पगाराहिं भासाहिं अभिकंखभासिज्जति ।" न च काणादिष्वपि अयं न्यायोऽनुसतव्यः । જે જેવા હોય, તેને તેવા પ્રકારની ભાષા વડે બેલાવતાં માણસ કામ કરે તેથી તેમને તેવા જ પ્રકારની ભાષાવડે બોલાવે, પણ એ ન્યાય કાણાને કાણા કહેવા વગેરેમાં અનુસરવે નહીં એટલે કાણાને કાણું કહી બેલાવ નહીં. આદિ શબ્દથી કુષ્ટીને કુછી, લંગડાને લંગડે અને ચારને ચેર વગેરે સમજવું. તે વિષે આગમમાં આ પ્રમાણે કહેલું છે– "तहेव काणं काणं ति पंडगं पंडगं ति वा । वाहि वा रोगि ति तेणं चोरं ति ना वए ति" ॥ १ ॥ કાણને કારણે, વ્યાધિવાળાને વ્યાધિવાળ, રોગીને રેગી, અને ચારને ચાર–એમ બેલવું નહીં. તેમ સંદેહવાળા કાર્યમાં પણ એમ જ ન્યાય છે– તેથી એ પ્રકારની અવધારિણું ભાષા બેલવી નહીં. મુનિએ તે વર્તમાન યુગ એમ બેલિવું જોઈએ. તેને માટે કહ્યું છે, કે ઝાડ વિસામો, વાસ દૂર અંતરાવાળા तम्हा साहूंण वट्टमाणजोगेण ववहारो ति ॥ १ ॥" આયુષ્યને વિશ્વાસ નથી અને કાર્ય કરવામાં ઘણા અંતરાય રહેલા છે, તેથી સાધુને વર્તમાન યુગવડે બોલવાને વ્યવહાર છે '' ૧ ૪૦ Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રોધ વળી આ વાછરડા ધુંસરી ખમવાને યાગ્ય થયેલા છે, એટલા આંમાના ફલ ભક્ષણ કરવા લાયક છે, આ વૃક્ષા સ્થ’ભ, ભાર, વસ્ત્ર, શમ્યા અને આસન પ્રમુખને યાગ્ય છે, એ શાલી, ગામ આદિ અન્ન લાણી કરવાને યાગ્ય થયેલા છે, ' આવા પ્રકારનાં વચને સાધુએ બાલવા ન જોઇએ. કારણ કે, સાધુનાં વચને પ્રતીતિપાત્ર હાવાથી એ વૃષભાદિકને ગાડે જોડવા પ્રમુખ ક્રિયાના કાલ થઈ ગયા છે, એમ નિશ્ચય કરી સાંભળનાર પુરુષા તેમના દમન આદિ કાર્યોંમાં પ્રવતે તેથી માટે આરંભ થવાને સભવ છે. તેમ માતા, પિતા, ભાઇ, બહેન આદિ સ્વજનને ‘હે માત, હે તાત, હે ભાઈ, હું બહેન '' ઈત્યાદિ ભાષાવડે સાધુ ખેલાવે નહીં, કારણ કે સાધુ લોકાચારથી રહિત હાવાથી લાક સંબંધીના ભાષણના અધિકારી છે, તેને માટે આ પ્રમાણે કહેલુ' છે— ૩૧૪ 46 " दम्मे वसहे खज्जे, फले भाइ समुचिए रूक्खे | गन्भे अन्ने जणयाई यति सयणे वि न लवेइ ॥ १ આ ગાથાને અર્થ ઉપર આવી ગયા છે. અહીં વિશેષ કહે છે, કે 'राजेश्वराद्यैश्वकदापि धीमान, पृष्टो मुनिः कूपतडागकार्ये । 64 अस्तीति नास्तीति वन्न पुण्यं भवन्ति यद्भूतवधांतरायाः || १ || " રાજા, ધનાઢચ વગેરે કિંદે કૂવા કે તલાવ કરાવવાના કાર્યમાં મુનિને પુણ્ય વિષે પૂછે તેા બુદ્ધિમાન્ મુનિ તેમાં ‘છે અથવા નથી’ એમ કહે નહીં, કારણ કે, તેમ એક વાત કહેવાથી પ્રાણીએના વધ અને અંતરાય થાય છે.' વિશેષાથ એવા છે કે-કાઇ યુવરાજ, ધનાઢચ કે ગામડીયા પુરુષ કાઇ વખતે મુનિને પૂછે કે કૂવા કે તલાવ કરાવવામાં પુણ્ય છે કે નહીં ? અથવા પાણીની પરબ બંધાવવામાં પુણ્ય છે કે નહીં? તેના ઉત્તરમાં બુદ્ધિમાન્ એટલે સમ્યક્ પ્રકારે આગમના જાણ એવા મુનિ “કુવા કે તલાવ કરાવવા તેમાં મહાપુણ્ય છે અને ન કરાવવા તેમાં કાંઈ પણ પુણ્ય નથી, એમ બે પ્રકારે મેાલતા નથી.” કારણ કે જે મુનિ ‘પુણ્ય છે' એમ બેલે તેા પ્રાણીના વધ થાય છે, તેના શાષણ સમયે જલને આશ્રયીને રહેલા શેવાલ પ્રમુખ અનંતકાચાને તથા પૂરા, શંખ, મત્સ્ય, દેડકાં આદિ ત્રસ વાનેા પ્રત્યક્ષ વિનાશ દેખવાથી અને મત્સ્યાદિકનુ` માંહેામાંહે ભક્ષણ હાવાથી પાપ લાગે છે અને 66 ♦ ' 11 6 પુણ્ય નથી' એમ બોલવામાં આવે તે અંતરાયને દોષ થાય. કારણ કેઘણાં પશુ, પક્ષી, મનુષ્યા તે તૃષાત્ત હેાય છે, તેમના જલપાનને વ્યવચ્છેદ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ તૃતીય પ્રકાશ હોવાથી પણ પાપનો સંભવ છે તેથી મુનિએ તેમાં મૌનનું આલંબન કરવું અથવા એવા લૌકિક કાર્યમાં અમારે ભાષણ કરવાનો અધિકાર નથી એમ કહેવું. તે વિષે સૂત્રકૃતગના બીજા સૂત્રમાં આ પ્રમાણે કહેલું છે – तहा गिरं समारब्भे अत्थि पुण्णं ति नो वए । अहवा नत्थि पुण्णं ति एवमेए महब्भयं ॥ १ ।। दाणट्ठयाइ जे पाणा हम्मति तस थावरा । तेसिं तो रक्खणट्ठाए तम्हा अस्थि त्ति नो वए ॥ २ ॥ जेसिं ते एवकप्पेइ, अन्नपाणं तहाविहं । तेसि लाभंतराय ति, तम्हा नत्थि त्ति नो वए ॥ ३ ॥ जे अ दाणं पसंसंति वहमिच्छति पाणीणं । जे अण्णं पडिसेहति वित्तिच्छेअं करंति ते ॥ ४ ॥ दुहओ वि न भासंति, अत्थि वा नत्थिवा पुणो । आयरयस्स हिच्चाणं निव्वाणं पाडणं ति ते ॥ ५ ॥ (આ અમારા અનુષ્ઠાનથી પુણ્ય છે કે પાપ છે? એમ મુનિને પૂછતાં) તે આ સમારંભમાં પુણ્ય છે એમ ન કહે તેમ જ તેમાં પાપ છે એમ પણ ન કહે ” કેમ કે એ પ્રકારે મહાભય થાય છે. ૧ “ દાનને અથે(અન્નપાણી અપાવવા માટે) જે ત્રસ અને સ્થાવર જીવો હણાય છે તે જાને રાખવાને માટે આ તમારા અનુષ્ઠાનને પુણ્ય છે એમ પણ સાધુ ન કહે.” ૨ જે લોકોને માટે અન્નપાણી તથાવિધિ નીપજાવે છે તે લોકોને માટે નિષેધ કરે તો લાભાંતરાયરૂપ આહાર દેવાનું વિદન પ્રાપ્ત થાય તેથી પુણ્ય નથી એમ ન કહે.” ૩ કઈ યતિ દાનની પ્રશંસા કરે છે તે પ્રાણુના વધની ઈચ્છા કરે છે અને જે કંઈ યતિ નિષેધ કરે છે તે અનેક જીની આજીવિકાને છેદ કરે છે." ૪ હા” “ના” બંને પ્રકારની ભાષા બોલે નહિ, કેમ કે કમરજને તેથી લાભ થતે જાણીને તેવી ભાષા ત્યાગ કરે તે નિર્વાણપદ પામે છે.” ૫ જેમ કાલિકાચા દત્તની આગળ સત્ય વચન કહ્યું હતું, તેમ પુણ્યના અર્થી મુનિએ આપત્તિને વિષે પણ સત્ય વચન બેલવું, મૃષા બેલવું નહીં. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી આત્મપ્રબોધ | દત્ત અને કાલિકાચાર્યની કથા તુરમણિનગરીમાં શ્રી કાલિકાચાર્યને ભાણેજ દત્ત નામે હતે. તે રાજાને પુરોહિત હતો. તેણે છળ કરીને પિતાના સ્વામી રાજાને બંદીખાને નાંખી પિતે સ્વતંત્ર રાજ્યના ભારને વહન કરનાર થયો હતો. એક વખતે માતાની પ્રેરણાથી કાલિકાચાય પાસે ગયા. ત્યાં તેણે ઉન્મત્તપણે ધર્મની ઈર્ષ્યાથી કોધિસહિત આગ્રહપૂર્વક કાલિકાચાયને યજ્ઞ કરવાનું ફલ પૂછયું. તે વખતે સૂરિવયે પૈયનું અવલંબન કરી કહ્યું કે- “યજ્ઞ હિંસારૂપ છે. અને યજ્ઞનું ફલ નરક છે. આ પ્રમાણે તેમણે જે સત્ય હતું, તે કહ્યું, અન્યથા કહ્યું નહીં. તે વખતે દત્તે પુનઃ પૂછયું કે “એમાં નિશ્ચય શું છે? અને તે વચનમાં વિશ્વાસ શી રીતે પડે?” ગુરુએ કહ્યું કે “આજથી સાતમે દિવસે કૂતરાએ ભક્ષણ કરાએલ કુંડીમાં પડશે, પછી હવે તેમાં શે નિશ્ચય કરે છે?” તેમ છતાં તેણે પાછો પ્રશ્ન કર્યો કે-એથી શું?” ત્યારે સૂરિજીએ કહ્યું “તે જ દિવસે અકસ્માતું તારા મુખમાં વિષ્ટા પડશે.” આ સાંભલી અતિધાયમાન થયેલા દત્તે કહ્યું કે- “તમે શી રીતે મરણ પામશે?” ગુરુ બેલ્યા-” હું સમાધિવડે મૃત્યુ પામીશ અને પછી હું સ્વર્ગે જવાને છું.” સૂરિના આ વચનો સાંભળી હુંકાર કરતે દર ઘેર આવ્યો અને સૂરિનું વચન વ્યર્થ કરવાને પોતે પિતાના ઘરમાં સુભટોથી વીંટાઈ સમાધિથી છાનમાનો રહ્યો. જ્યારે સાત દિવસ આવ્યો, એટલે તે બુદ્ધિના મેહથી તેને આઠમો દિવસ માની અને “ આજે આચાર્યના પ્રાણથી જ શાંતિક કાર્ય કરું? એવું ધારી તે ઘરની બહાર નીકલ્યો, તેવામાં કોઈ માળી નગરમાં પતે હતો, તેવામાં તેને દસ્તની હાજત લાગી એટલે કાર્યની આકુલતાથી તેણે રાજમાગમાં ઠલ્લો કરી તે ઉપર પુપોથી આચ્છાદન કરી ચાલતો થયે. આ અરસામાં દત્ત પિતાનો ઘોડો ચલાવતો તે જ માગે આવ્યો અને પેલી ઢાંકેલી વિષ્ટા ઉપર ઘેડો ચાલ્યો એટલે તેમાંથી વિષ્ટાને જરા ભાગ ઉો, તે તેના મુખમાં પડી, વિષ્ટાના સ્વાદથી તે ચમક અને તેના જાણવામાં આવ્યું કે આજે આઠમો દિવસ નહીં પણ સાતમો દિવસ છે, તત્કાલ ખેદ પામીને તે પાછો ફર્યો. તે જ દિવસે દત્તના ઘણું દુરાચારોથી કંટાળી ગયેલા મંત્રીઓએ પેલા શત્રુ રાજાને પાંજરાની બહાર કાઢો અને રાજ્ય ઉપર બેસાર્યો અને પાછળથી દત્તને બાંધી રાજાને સોંપી દીધો. રાજાએ તેને કુંભમાં નાખી નીચે Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ તૃતીય પ્રકાશ અગ્નિ સળગાવી કૂતરાઓને છૂટા મૂકી તેને કદથના પમાડી મારી નખાવ્યો. તે રીતે મરીને નરકે ગયો અને આચાર્ય ભગવાન રાજા પ્રમુખથી બહુમાન પાવ્યા, આ પ્રમાણે વચનગુપ્તિને વિષે શ્રી કાલિકાચાર્યને વૃત્તાંત દયાનમાં લઈ મુનિઓએ વચનગુપ્તિ ધારણ કરવી. કાયગુપ્તિ કાયગુપ્તિના ચિતવનમાં મુનિ કાસગ કરીને અથવા પદ્માસનાદિકે કરી શરીરને વ્યાપાર રેકે અને તથા પ્રકારનું ગમન, શયનાદિક કાય ઉત્પન્ન થતાં શરીરને પ્રવર્તાવવાથી ડગલે ડગલે મારા શરીરવડે કોઈ જીવન વધ ન થાય એવી યતને ચિતવે. કારણ કે-યતના વિના ડગલે ડગલે છકાય જીવન વિધાતા થાય છે. તેને માટે કહ્યું છે કે “જમા–ાન-નિશીથ-તુલg-f–નિસરપEE L. વાર્થ સંરતો છ– વિરહો હો છે ? ” મુનિ ગમન, સ્થાન, નિષદન, તુઅર્ટન ( =આળોટવું), ગ્રહણ નિક્ષેપ આદિ કાર્યમાં કાચાને સંવરે નહીં તે તે વિરાધક થાય છે.” આ પ્રમાણે કાયગુપ્તિ કહેવાય છે. એ ત્રિવિધ ગુપ્તિને કહેવા વડે સત્તર પ્રકારે સંયમ કહે છે. હવે દશવિધ યતિધર્મના બાકીના ચાર સત્યાદિ ભેદો આ પ્રમાણે છે – ૭ સત્ય એટલે મૃષાવાદની વિરતિ, ૮ શૌચ એટલે સંયમમાં નિરતિચારતા-નિપલેપતા, ૯ અકિંચન એટલે નિષ્પરિગ્રહપણું. ૧૦ બ્રહ્મચર્ય એટલે સર્વથા કામક્રીડાને નિષેધ. અહીં કેટલાએક ભેદનું અન્યમાં અંતભૂતપણે હોવા છતાં પૃથક ગ્રહણ કરવું તે તેની સ્પષ્ટતા કરવા માટે છે એમ સદબુદ્ધિવાળાઓએ જાણી લેવું. એવી રીતે દશ પ્રકારને યતિધર્મ કહેવામાં આવ્યા. એ અત્યંત દુલભ એવા મનધર્મમાં નિર્ચાએ સર્વથા પ્રમાદન પરિહાર કરો, તે દેખાડે છેઃ મવા સક્ષત્ર, વારૂ-૪-મર–સાહારે | जइधम्ममि गुणायर, खणमवि मा कहिसि पमायं ॥ १ ॥" Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી આત્મપ્રબંધ “હે ગુણવંત મુનિ! લાખો ભવે કરીને દુલભ અને જન્મ, જરા, મરણરૂપ સમુદ્રને ઉતારનાર એવા યતિધર્મમાં ક્ષણમાત્ર પણ પ્રમાદ કરીશ નહિ, કારણ કે તે માટા અનાથના હેતુરૂપ છે. કહ્યું છે કે " सेणावई मोहनिवस्स एसो, सुहाण जं विग्धकरो दुरप्पा । __ महारिउ सव्वजियाण एसो, कयाविकज्जो न तओ पमाओ ॥ १॥" જે કારણ માટે આ દુરાત્મા પ્રમાદ મહારાજાને સેનાપતિ છે, તે કારણે તે મોક્ષાદિક સુખમાં વિન કરનાર છે અને તે વિગ્ન કરનાર હોવાથી સર્વ જીવોને મહાન રિપુ છે, તેથી જેણે પરમાર્થને જાણેલે છે, એવા મુનિએ કઈ કાલે પણ એ પ્રમાદને કરવો નહીં. ૧ વળી કહ્યું છે, કે “थोवो वि कय पमाओ जइणो संसारवड्ढणो भणिओ। जह सो सुमंगलमुणी पमायदोसेण पयबद्धो ॥ १॥" “પતિને થડ પણ પ્રમાદ સંસારની વૃદ્ધિ કરનારે કહે છે, તેવા થોડા પ્રમાદના દોષથી સુમંગલમુનિ ચામડાથી પગે બંધાયા હતા. ૧ સુમંગળમુનિનો વૃત્તાંત આ ભરતક્ષેત્રને વિષે સુમંગળ નામે એક આચાર્ય પાંચસે શિષ્યોથી પરિવૃત હતા. તેઓ અપ્રમત્ત થઈ સર્વદા શિષ્યોને વાચન દેતા હતા. એક વખતે વાતવ્યાધિવડે આચાર્યની કટીમાં વેદના થઈ આવી. તેથી તેઓ વાચના દેવાને અશક્ત થઈ ગયા. તે વખતે તેમણે પોતાના શિષ્યોને કહ્યું. “હે શિષ્યો! તમે કઈ ગૃહસ્થના ઘરમાંથી યોગપટ્ટ લાવે.” તે વખતે એક શિષ્ય ગુરુની ભક્તિથી ચેપ લાવી ગુરુને આપે. ગુરુએ તેને કટી પ્રદેશમાં સ્થાપન કર્યો અને તેના યોગથી પલંઠી વાળી એટલે તેઓ અતિસુખ પામ્યા. પછી આચાર્ય તે ગપટ્ટને એક ક્ષણવાર મુક્તા ન હતા. તેવી રીતે કેટલાક દિવસે પછી શિષ્યોએ આચાયને કહ્યું. “ભગવન્! આપને શરીરે હવે આરામ થઇ ગયે છે, તેથી તમારે ગૃહસ્થને યોગપટ્ટ પાછો આપવો જોઈએ, અને આપે આ પ્રમાદના સ્થાનનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે થોડા પણ પ્રમાદથી સંસારની વૃદ્ધિ થાય છે.” આચાર્યે કહ્યું—“શિષ્યો! આ ગપટ્ટ ધારણ કરવામાં શું પ્રમાદ થાય છે? આ યોગપટ્ટ તે મારા શરીરને સુખ કરનાર છે. તે પ્રમાદનું કારણ નથી.” ગુરુનાં આવાં વચન સાંભળી તે વિનીત શિષ્યો મૌનનું અવલંબન કરીને રહ્યા હતા, Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ તૃતીય પ્રકાશ કેટલોક સમય ગયા પછી તે સુમંગલા આચાર્ય શ્રુતના ઉપયોગથી પિતાનું આયુષ્ય પૂર્ણ થવાનો અવસર જાણું અને એક વિશિષ્ટ ગુણવાળા શિષ્યને સૂરિપદે સ્થાપી પિતે સંલેખના કરી કાલની રાહ જોઈ રહ્યા હતા, તે વખતે શિષ્ય શુભયાનો પગત ગુરુની નિર્ધામણા કરતાં આ પ્રમાણે બોલ્યા-“હે સ્વામી વ્રત ગ્રહણ કર્યા પછી આજ સુધીમાં જે કાંઈ પ્રમાદસ્થાન સેવ્યું હોય તે આપ આલેવા-પડિમો.” શિષ્યના આ કથનથી સૂરિએ યોગપટ્ટ ધારણ કરવા સિવાયના બીજા જે જે પ્રમાદના સ્થાન હતા તે આવ્યા અને પડિમ્યા. ત્યારે શિષ્યોએ કહ્યું : “સ્વામી ! યગપટ્ટ ધારણને પ્રમાદ પણ આવો.” શિષ્યનું આ વચન સાંભળી આચાર્ય કોપાનળથી પ્રજ્વલિત થઈ બોલ્યા- “અરે શિષ્ય ! તમારી મતિ દુનિીત છે, જેથી તમે અદ્યાપિ ગપટ્ટથી થયેલા મારા દુષણને ગ્રહણ કરે છે. આ પ્રમાણે ગુરુને કોપાયમાન થયેલા જાણી તેઓ વિનયપૂર્વક બોલ્યા- “સ્વામી ! અમારો અપરાધ ક્ષમા કરે. અમેએ અજાણતાં તમને અપ્રીતિવચન કહેલું છે, આજથી હવે અમે બેલીશું નહીં.” શિષ્યના આ વચનથી સૂરિનો કેપ શાંત થઈ ગયો, પણ તેમનું ધ્યાન ગપટ્ટને વિષે રહ્યું. તેઓ આ પ્રમાદસ્થાનને આવ્યા વિના કલ કરી ગયા. તે પછી તેઓ એ દોષને લઈને કુડાગારનગરના રાજા મેઘરથની વિજયા નામે દેવીના ઉદરમાં ગભ પણે ઉત્પન્ન થયા. પ્રસવ સમયે જેના પગ કરી પર વીંટાએલા ચામડા પદે બાંધેલા છે, એ તે પુત્ર ઉત્પન્ન થયો. રાજાએ તેને જન્મોત્સવ કર્યો અને બારમે દિવસે તે પુત્રનું નામ દઢરથે પાડયું. પાંચ ધાત્રીઓથી લાલન કરાતો તે બાળક જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે તેને કલાચાર્યને મેં અને તે અનુક્રમે બતર કલામાં પ્રવીણ બની ગયો. તે કલાઓમાં તે સંગીતકળામાં વિશેષ નિપુણ થયો. કુમાર દઢરથને સંગીતકળામાં વિશેષ નિપુણ જાણી ઘણું ગંધ પિતપતાની કલા બતાવવાને તેની પાસે આવવા લાગ્યા. તે ચતુર કુમાર એટલે બધે સંગીતકુશલ હતું કે જેથી કોઈ પણ ગાયક તેના મનને રંજન કરવા સમર્થ થઈ શકતો નહીં. રાજકુમાર દઢરથે ઉંચી જાતના સંગીતને જાણનારા ગાયકેની કદર કરતા. તેમને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતે હતો, તેથી તેઓ તેનાથી સંતોષ પામી દેશ-દેશાંતરમાં તે દઢરથની કીર્તિને વિસ્તારતા હતા. Page #339 -------------------------------------------------------------------------- ________________ ३२० શ્રી આત્મપ્રબોધ આ પ્રમાણે દઢરથકુમાર પોતાને સમય સુખે પસાર કરતો હતો. એક સમયે જે પેલા પાંચસે શિષ્ય હતા, તેઓમાંથી નિર્મલ જ્ઞાન, દર્શન અને ચારિત્રને પાલનાર જે શિષ્ય સુમંગલસૂરિના આચાર્યપદ ઉપર આવેલ, તે અને બીજા શિષ્યોએ અવધિજ્ઞાનથી જાણ્યું કે પોતાના ગુરુ સુમંગલાચાર્ય દૃઢરથકુમાર થઇ અવતર્યા છે. આથી પોતાના ગુરુના સ્વરૂપનું દર્શન કરવાની તેમને ઈચ્છા થઇ અનાર્યક્ષેત્રમાં કુમાર દઢરથરૂપે ગુરુનો અવતાર થયેલો જાણી તેમના મનમાં ખેદ ઉત્પન્ન થયા અને તેઓ પ્રમાદના આચરણને ધિકકારવા લાગ્યા. તેઓએ કહ્યું કે-પ્રમાદના થોડા પણ આચરણથી આ અમારે ગુરુના જીવની આ દશા થઈ છે. જેઓ સંસારમાં આ પ્રમાણે પ્રમાદનું સેવન કરશે, તેઓ અમારા ગુરુની જેમ બહુ પ્રકારે દુઃખના ભાજન બનશે.” તેઓ આ પ્રમાણે ચિતવતા હતા, તેવામાં તેમના આચાર્ય પદ ઉપર આવેલા શિષ્યના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે-“હવે કોઈપણ ઉપાય કરી ગુરુના જીવને અનાયક્ષેત્રમાંથી આયક્ષેત્રમાં લવાય તો વધારે સારું”. આવો વિચાર કરી તેમણે બીજા શિષ્યને તે વાત નિવેદન કરી. પછી કોઈ એક યોગ્ય શિષ્યને ગચ્છનો ભાર સંપી તે આચાર્ય અનાયદેશમાં શુદ્ધ આહારની દુલભતા માની તેવા દઢ સંઘયણથી મહાતપ તથા ચારિત્ર પાલવાની શક્તિવાળા કેટલાએક સાધુઓને સાથે લઈ ગામોગામ વિહાર કરી અનાયદેશમાં આવ્યા. ત્યાં આવતાં તેમણે આહારની ગવેષણ ન કરવાથી ભારે પરિશ્રમ પડ્યો હતે. ચાનક નામના અનાય દેશમાં આવેલા કુડાગાર નગરમાં તેઓ આવી પહોંચ્યા. તે નગરની સમીપે આવેલા એક ઉદ્યાનમાં તેઓ દાખલ થયા. ત્યાં શુદ્ધ ભૂમિને પડિલેહી અને ઈંદ્રાદિકને અવગ્રહ લઈ તેઓ રહ્યા હતા. આ નગરના વાસીઓ કે જેઓએ સાધુના રૂપને કદિપણ જોયેલું નહીં, તેઓ આ સાધુઓને જોઈ આશ્ચર્ય પામી ગયા. તેઓએ તેમની સમીપે આવીને આ પ્રમાણે પૂછયું, “તમે કોણ છે?” સાધુઓએ કહ્યું “ અમે નટ છીએ.” ત્યારે તેઓએ કહ્યું, “જે તમે નટ હો તે રાજાની પાસે જાઓ, એટલે તમને યથેષ્ટ ધન પ્રાપ્ત થશે.” સાધુઓએ કહ્યું “અમે કોઈની પાસે જતા નથી, જેઓ અમારી પાસે આવે તેમને અમારી કલા બતાવીએ છીએ.” લોકેએ પ્રશ્ન કર્યો, “જે તમે રાજાની પાસે નહીં જાઓ તે જન ક્યાંથી કરશે?” ત્યારે સાધુઓ બેલ્યા, અમે ભેજન કરતા નથી.” Page #340 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૨૧ આ સાંભળી લેકે વિસ્મય પામી ગયા પછી જ્યારે સાધુઓ પડિલેહણા તથા પ્રતિક્રમણ કરતા ત્યારે કેટલાએક લેકે આવી તેમને પૂછવા લાગ્યા કે તમે આ શું કરે છે?” સાધુઓ બેલ્યા, “અમે નૃત્ય સંબંધી પરિશ્રમ કરીએ છીએ” તે સાંભળી લોકો પોતાના સ્થાને ચાલ્યા ગયા. લેકના મુખથી વૃત્તાંત નગરમાં ફેલાયે. તે રાજાના સાંભળવામાં આવ્યા. તે સાંભળી વિસ્મય પામેલે રાજા તેમનું સ્વરૂપ જેવાને માટે ઉદ્યાનમાં આવ્યો. તેણે આવી સાધુઓને પૂછયું, “તમે કોણ છો? કયાંથી અને શા પ્રયજનને માટે તમે અહીં આવ્યા છો?” - આચાર્યે કહ્યું, “અમે નટ છીએ, તમોને અમારી કલા દેખાડવાને માટે દૂરથી આવ્યા છીએ.” રાજાએ કહ્યું, “ત્યારે તમારું નૃત્ય મને બતાવો સાધુઓ બેલ્યા” દેવાનુપ્રિય ! જે સંગીત-કલામાં નિપુણ હોય તેની આગળ અમે નાટક કરીએ છીએ” ત્યારે રાજાએ કહ્યું, “મારે પુત્ર દઢરથે એ સર્વ જાણે છે” ગુરુ બોલ્યા, “તેમને અહીં સત્વર બેલાવો.” - આ ઉપરથી રાજાએ રાજકુમાર દઢરથને બેલાવા એક પુરુષને મેકલ્યો. તે પુરુષ રાજકુમારને તેડવા ગયે. રાજકુમાર પાલખીમાં બેસીને ત્યાં આવ્યો. તેણે આવી સાધુઓને કહ્યું, “તમે સંગીતશાસ્ત્રમાં કુશલ હો તો પ્રથમ સંગીતના ભેદો બેલ” તે વખતે આચાર્ય શ્રુતના બલથી સંગીતના બધા ભેદે કુમારની આગળ કહી સંભળાવ્યા. - તે સાંભળી કુમાર અત્યંત વિસ્મય પામી ગયો અને મનમાં વિચારવા લાગે કે-“અહો! આ તો સંગીતશાસ્ત્રમાં પ્રવીણ લાગે છે. આના જેવો બીજો કઇ નટાચાર્ય નથી, માટે તેની નૃત્યકલા હમણું જ જોઈએ.” આ પ્રમાણે ચિતવી તેણે સાધુને આ પ્રમાણે કહ્યું કે-“નટો ! તમે નૃત્ય કરો, જેથી તમારી નૃત્યકલાની પરીક્ષા કરી શકાય. ત્યારે આચાર્યે કહ્યું કે–પ્રથમ નૃત્યના ઉપકરણો મંગાવો. ત્યારે કુમારે પોતાના માણસો મેકલી નૃત્યના સર્વ ઉપકરણે મંગાવ્યાં, તે પછી આચાર્યો વારિત્રનો વનિ કરતાં પહેલા મધુર સ્વરે કરી તેવા પ્રકારનો આલાપ કર્યો. જે સાંભળી સર્વ શ્રોતાઓ ચમત્કાર પામી ગયા. અને જેમ ચિત્રમાં આલેખેલા હોય, તેમ સ્તબ્ધ થઈ ગયા. આ વખતે આચાર્ય નૃત્યના આરંભમાં આ ધ્રવપદ ભણ્યા હતા. ૪૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી આત્મપ્રબોધ “धिद्धि पमायललियं सुमंगलोsवत्थमेरिंसं पत्तो । 99 किं कुणिमो अंबड्या पसरंति न अम्ह गुरुपाया ॥ १ ॥ “હે વત્સ ! આ પ્રમાદના લાલિત્યને ધિક્કાર હેા, કે જેથી સુમ`ગલ આવી દશાને પામ્યા ! પૂર્વ કર્મીના દોષથી અમારા ગુરુના ચરણ પસરતાં નથી, તેમાં અમે શુ કરીએ? અમારે શુ ઉપાય ? તે પછી આચાર્યના કહેલા વાકચોને ખીજા સાધુઓએ મેટા સ્વરે ઉચ્ચાર્યાં અને તેમાં વીણાદિક વાદ્યો વગાડચા. રાજકુમાર દૃઢરથ વાર વાર ભણાતા તે ધ્રુવપદને સાંભળી પેાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે “ સાધુએ શું ભણે છે ? ” સુમ’ગલ કેાણ અને તેણે કેવી રીતે પ્રમાદ કર્યાં ? રાજકુમાર એવી રીતે વારંવાર ઉહાપાહ કરવા માંચો, તેવામાં તે તત્કાલ મુચ્છાઁ પામી ભૂમિ ઉપર પડી ગયા. તે વખતે સર્વત્ર હાહાકાર થઈ ગયા. તત્કાલ રાર્દિકે તેને શીતાપચાર કરવા માંડચો. ક્ષવારે ચેતના પામી તે કુમાર પોતાના પૂર્વભવને સ'ભારી તે પૂના શિષ્યાને દેખી આ પ્રકારે વિલાપ કરવા લાગ્યા− અહા ! આ સંસાર દુ:ખમય છે અને કર્મની ગતિ વિચિત્ર પ્રકારની છે, આ સંસારમાં દુષ્કર્મના ઉદયથી થયેલી પ્રમાદના દેષે કરી જીવા મહુમકારના દુઃખને અનુભવે છે. હુ· લગાર પ્રમાદને આચરવાથી આવી દશાને પામી ગયા, ’ 66 કુમારને આમ ચિતવતા અને વિલાપ કરતા દેખી રાજાએ ચિંતવ્યુ` કે નિશ્ચે આ સાધુઆએ મારા કુમારને ધેલા કરી દીધા, માટે તેમને હણવા જોઈ એ.” આવુ· ચિંતવી રાજાએ રાખથી સેવકેાને તે સાધુએને દીવાન કરી વધ કરવાની આજ્ઞા આપી. તે વખતે કુમારે કહ્યુ, “ હે પિતા ! આ પુરુષા તે હિતકર્તા છે અને પરના કાને સાધનારા છે, માટે તે પૂજવા યાગ્ય છે. વધ અધન કરવાને ચાગ્ય ની. ' કુમારના આ વચન સાંભલી રાજાએ તે આજ્ઞા પાછી ખેંચી લીધી અને તે સાધુઓની બહુ ભક્તિપૂર્વક સેવા કરી. તે પછી કુમારે એકાંતે જઇ તે સાધુએને આ પ્રમાણે કહ્યુ, “ હે દેવાનુપ્રિય! આ અનાય ક્ષેત્ર છે. અહીં વસનારા લેાકેા પણ અનાય છે. આ સ્થલે સારા ધમની વાતે પણ સાંભળવામાં આવતી નથી, તેથી અહીં મારી શી ગતિ થશે ? ' આચાય એલ્યા− ભદ્ર ! તમે અમારી સાથે આવા, જેથી તમારા કાર્યની સિદ્ધિ થશે. ’’ Page #342 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૨૩ રાજકુમાર બોલ્યો-“મહારાજ ! મારા ચરણ બંધાઈ ગયા છે. તેથી હું ચાલવાને સમર્થ નથી, તેથી આગળ જતાં મારો શી રીતે નિર્વાહ થશે? આચાયે જણાવ્યું–“ ભદ્ર! જ્યારે તમે હળવે હળવે આ દેશમાં આવશે એટલે આ સાધુઓ તમારી વૈયાવચ્ચ કરશે.” આ આચાયના આ વચન સાંભળી કુમારને હિંમત આવી. પછી તે પોતાના માતા-પિતા પાસે આવી આ પ્રમાણે બે -“હે માતા-પિતા ! જો આપ આજ્ઞા આપે તે હું આ મહાન કલાચા પાસે કલા શિખવાને જાઉં.' માતા–પિતા મહાતુર થઈને બોલ્યા-“વત્સ ! અમે તારે વિયોગ સહન કરવાને સમર્થ નથી. માટે એ નટોને અહીં જ રાખી કલાને અભ્યાસ કર.” રાજકુમાર બેલ્યો-“એ વાત સત્ય છે, એ લોકો પરદેશી છે, તેમ આપણે દ્રવ્યને લેનારા નથી, તો તેઓ અહીં શી રીતે રહે? તેથી બીજા સર્વ વિચાર છોડી દઈ મને તેમની સાથે જવા આજ્ઞા આપે જેથી હું તેમની સાથે સંગીતકલાને સંપૂર્ણ અભ્યાસ કરું” રાજકુમારને આ અતિ આગ્રહ જાણું માતા-પિતાએ તેને આજ્ઞા આપી, તે સાથે તેને બેસવાને એક શિબિકા અને કેટલાક માણસ આપ્યા. રાજકુમાર ખુશી થઈ શિબિકામાં આરૂઢ થઈ તેમની સાથે ચાલ્યો. તેની પાછળ સાધુઓ ચાલવા લાગ્યા. અનુક્રમે તેઓ અનાયદેશનું ઉલ્લંધન કરી આર્યક્ષેત્રને પ્રાપ્ત થયાં એટલે કુમારે તે શિબિકાને પાછી મેકલી. સાધુઓએ તે આદેશમાં આવી કેઈ નગરમાં ભિક્ષાને માટે જઈ શુદ્ધ આહાર લાવી પોતે કરેલા લાંબા તપનું પારણું કર્યું. તે વખતે રાજકુમારે કહ્યું, “ભગવન્! હવે મારે શું કરવું ?” આચાર્ય બેલ્યા“તમે વ્રત ગ્રહણ કરે.” સૂરિવરની આવી આજ્ઞાથી તે કુમારે ચારિત્રને ગ્રહણ કર્યું. પછી તેના પૂર્વભવના શિષ્યો ખેદરહિત થઈ તેની વૈયાવચ્ચ કરવા લાગ્યા પછી અનુક્રમે તેમના પોતાના ગચ્છના બીજા સાધુઓ એકઠા થઈ આવ્યા અને તેઓ અત્યંત આનંદ પામી ગયા. તે કુમારમુનિ મહાતપસ્વી થયા. ચારિત્રગ્રહણથી માંડીને તેમણે યાવજીવ છકૃતપ કર્યું અને અપ્રમત્તપણે સંયમ પાવ્યું. અનુક્રમે આયુષ્યને ક્ષય થતાં સમાધિપૂર્વક કાલ કરી તેઓ નવમા રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચાવી મહાવિદેહક્ષેત્રને વિષે તેઓ સિદ્ધિપદને પ્રાપ્ત થશે. બીજા પણ સાધુઓ સંયમની આરાધના કરી અનુક્રમે ઉત્તમગતિને પ્રાપ્ત થયા હતા. એ પ્રકારે પ્રમાદ ઉપર સુમંગલમુનિનું દૃષ્ટાંત Page #343 -------------------------------------------------------------------------- ________________ ३२४ શ્રી આત્મ પ્રબંધ છે. આ દૃષ્ટાંત ઉપરથી પ્રમાદના લેશથી ઉત્પન્ન થયેલા કમનો વિપાક કે વિષમ છે? તેનો વિચાર કરી સંસારભીરુ એવા મુનિઓએ સવદા પ્રમાદને પરિહાર કરવો જોઈએ. હવે પ્રમાદનો પરિહાર કરી સંયમ પાલવામાં ઉજમાલ થયેલા મુનિએ મનનો નિગ્રહ કરવા પ્રમુખ કાર્યમાં જે બાર સંભાવના ભાવે છે, તેનું સ્વરૂપ કહેવામાં આવે છે. पढमणणिच्चमसरणं संसारो एगया य अन्नतं । असुइतं आसव संवरो य तह निजरा नवमी ॥१॥ लोगसहावो बोहि दुलहा धम्मस्स साहगा अरिहा । एयाओ भावणाओ भावेयव्या पयत्ने णं ॥२॥ ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આશ્રવ, ૮ સંવર, ૯ નિર્જર, ૧૦ લોકસ્વરૂપ, ૧૧ બાધિદુલભ અને ૧૨ ધર્મના સાધક અરિહંત ઇત્યાદિ બાર ભાવનાઓને સુદૃષ્ટિ પુરુષોએ યત્ન કરી અભ્યાસ કરવો. ૧ આ સંસારમાં મહાદિકને વશ થઈ સર્વે વસ્તુને વિષે અવળી બુદ્ધિવાળા મૂઢ જન સ્વામિત્વ, ધન, યૌવન, શરીર લાવણ્ય, બેલ, આયુષ્ય, વિષયસુખની વલ્લભતા અને જન સંગાદિક પદાર્થોને પર્વતથી ઉતરતી મહાનદીના પૂરની જેમ અત્યંત વાયુના સમૂહે કંપાવેલા દેવજપટની જેમ વાંછિત પ્રદેશમાં પિતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરનારા અને ચારે તરફ ભમરાઓના સમૂહે આશ્રિત એવા ગંડસ્થલવાળા મદોન્મત્ત હસ્તીના કણતાલની જેમ અને નિબિડ પવને કરી હણાએલા વૃક્ષના પાકા પાંદડાના સમૂહની જેમ અતિચંચલ છે, તે પણ તે સર્વદા નિત્યરૂપ જાણે છે, પણ તત્ત્વદૃષ્ટિએ જોતાં આ સર્વ ભાવો અનિત્ય છે, તેમાં એક પણ નિત્ય-શાશ્વત નથી. વલી જે પરમાનંદને આપનારા સદશાનાદિક આત્માના ગુણે તે નિત્ય છે, આ પ્રમાણે ચિતવવું, તે પહેલી અનિત્યભાવના કહેવાય છે. તેને માટે આ પ્રમાણે કહેલું છે – "सामित्तगधण जुव्वणक-रूवबलाउइट्ठसंजोगा । अइलोला घणपवणाहयपाववपक्कपत्तव्वा ॥१॥" Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ તૃતીય પ્રકાશ આ ગાથાને અથ ઉપર કહેવામાં આવ્યા છે. ૨ બીજી અશરણભાવના છે. જેમ આ લેકને વિષે માતા, પિતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, મિત્ર, સુભટાદિ પરિવાર દેખતા છતાં એક જૈનધર્મ સિવાય બીજું કાંઈપણ શરણરૂપ નથી, ઈત્યાદિ ચિંતવવું તે અશરણભાવના કહેવાય છે, તેને માટે આ પ્રમાણે કહેલું છે પિત્તમામfણ-મન્ના, મહાન પ્રવામિનવમાનr | નાં મ, નથિ વિના ધર્મ છે ? ” ૩ ત્રીજી સંસારભાવના છે. જેની અંદર આ પ્રમાણે ચિંતવન કરવાનું છે. “આ સંસારને વિષે ચોરાશી લાખ છવાયોનિમાં વારંવાર જન્મમરણ આશ્રીને ભ્રમણ કરતા એવા સંસારી જો કર્મના ઉદયથી કેઇવાર સુખી, કોઇવાર દુઃખી, કોઈવાર રાજા, કેઇવાર રંક, કઇવાર કુરૂપી અને કેાઈવાર સ્વરૂપવાનું એમ વિવિધ પ્રકારની અવસ્થાને અનુભવે છે. વલી પરસ્પર સંબંધીઓની ચિંતાને વિષે રહ્યા કરે છે, કર્મના વશને લઈને કુબેરદત્ત પ્રમુખની જેમ એક જ ભવમાં મહાન દુષ્કર્મના બંધના હેતુરૂપ એવા અનેક સંબંધો ઉત્પન્ન થાય છે, તે અનેક ભવોમાં અનેક સંબંધ થાય, તેમાં શું કહેવું ? તેથી વસ્તુતાએ એકાંત દુઃખરૂપ એવા આ દુઃખમય સંસારને વિષે મૂઢ પુરુષે રચ્યાપચ્યા રહે છે. પણ જેઓ તત્વજ્ઞાની છે, તેઓ તેમાં કદિપણ આસક્ત થતા નથી. આ પ્રમાણે ચિંતવન કરવું તે ત્રીજી સંસારભાવના કહેવાય છે. તેને માટે “जाइमिग मुंचतो अवरं जाइं तहेव गिण्हंतो । भमइ चिरमविराम, भमरोव्व जिओ भवारामे ॥१॥" “એકેન્દ્રિય આદિ જાતિને મુકતો અને બીજી બેઈંદ્રિય પ્રમુખ જાતિને ગ્રહણ કરતો એવો જીવ ભમરાની જેમ આ ભવરૂપ આરામને વિષે વિરામ પામ્યા વગર ચિરકાલ ભમે છે.” ૧ તે વિષે કુબેરદત્તને વૃત્તાંત મથુરાનગરીમાં કુબેરસેના નામે એક ગણિકા રહેતી હતી. એક દિવસે તેણીને નવીન ગભ ઉત્પન્ન થઈ આવ્યું, આથી તે હૃદયમાં અત્યંત ખેદ પામવા લાગી. તેણુની માતાએ જ્યારે તેણુંને ખેદ પામતી જોઈ ત્યારે તેણીએ તેનું દુઃખ દૂર કરવા માટે વૈદ્યોને બેલાવ્યા. વૈદ્યોએ નાડી જોઈ તેણી ની રેગી Page #345 -------------------------------------------------------------------------- ________________ ३२६ શ્રી આત્મપ્રાધ જાણું કહ્યું- “પુત્રી ! આ તારા ઉદરનો ગર્ભ પ્રાણને હરનારે છે, માટે તેને પાડી નાંખવો યોગ્ય છે.” વેશ્યાએ કહ્યું- “હું ગમે તેટલા કલેશ સહન કરીશ પણ મારા ગર્ભનું કુશલ થાઓ.” પછી જ્યારે યોગ્ય અવસર આવ્યો, એટલે તેણીએ પુત્ર અને પુત્રીના યુગલને જન્મ આપ્યો. આ વખતે તેણુની માતાએ કહ્યું- “પુત્રી ! આ છોકરાં તારા યૌવનને હરનારા છે, તેથી આ યુગલને વિષ્ટાની જેમ ત્યજી દઈ તારી આજીવિકાના સાધનરૂપ એવા ચૌવનવયનું રક્ષણ કર.” માતાનાં આ વચન સાંભળી તે વેશ્યા બેલી- “માતા ! જ્યારે આપ કહો છે તેમ હોય તો દશ દિવસ સુધી રાહ જુઓ, પછી તમે જેમ કહેશે તેમ હું કરીશ.” આ પ્રમાણે કહી તે કુબેરદત્તા વેશ્યા પોતાના તે બાળકોને દશ દિવસ સુધી સ્તનપાન કરાવવા લાગી, જ્યારે અગીઆર દિવસ આવ્યા એટલે તેણીએ પિતાના બાળકનાં કુબેરદત્ત અને કુબેરદત્તા એવા નામ પાડયાં. પછી તેમના એ નામથી અંકિત એવી બે મુદ્રા કરાવી તેમની આગલીઓમાં પહેરાવી અને તેમને એક લાકડાની પેટીમાં મૂકી બંનેને સાયંકાલે યમુના નદીના પ્રવાહમાં વહેતા મુક્યા. જલના પ્રવાહમાં વહેતી તે પેટી અનુક્રમે સૂર્યોદય વખતે શૌયપુર નગરને દરવાજે આવી. તે વખતે કોઈ બે શેઠના પુત્રો ત્યાં સ્નાન કરવા આવેલા. તેમણે એ પેટી જોઈ અને તત્કાલ તેને ગ્રહણ કરી ઉઘાડી. ત્યાં બંને બાળકો તેમના જેવામાં આવ્યા. તેમાંથી એકને પુત્રની ઈચ્છા હતી. તેણે પુત્ર લીધો અને એકને પુત્રીની ઇચ્છા હતી તેણે પુત્રી લીધી. તેઓ બંનેને લઈ પોતપોતાને ઘેર આવ્યા અને તે સંતાનો પોત–પિતાની સ્ત્રીને આપ્યા. તેમની મુદ્રાના લેખ પ્રમાણે તેમના નામ રાખ્યા, કેટલેક કાળે તે બંને બાળકો એકઠા થયા ત્યારે તે શેઠીયાઓએ પિતાને સ્નેહસંબંધ જાળવવાને માટે તે બંનેનો વિવાહ સંબંધ જોડી દીધો મોટી ધામધૂમથી તેમને લગ્નોત્સવ કરવામાં આવ્યું. તે બંને દંપતી એક વખતે એકાંતે સોગઠાબાજીની કીડા કરતા હતા તેવામાં કુબેરદત્તના હાથમાંથી મુદ્રા નીકળી પડી અને તે કુબેરદત્તાની આગલ પડી. કુબેરદત્તાએ તે હાથમાં લીધી, તેમાં રહેલ નામ વાંચી અને તે પોતાની મુદ્રા સાથે મેળવવા માંડી. તેવામાં તે બંનેને સરખો ઘાટ અને સમાન Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ તૃતીય પ્રકાશ આકૃતિ જોઈ તેણીના મનમાં શંકા ઉત્પન્ન થઈ આવી અને કુબેરદત્ત વખતે પિતાનો ભાઈ હશે એમ નિશ્ચય થવા માંડે. આ પ્રમાણે નિશ્ચય થતાં જ તેણીએ મુદ્રા કુબેરદત્તના હાથમાં પહેરાવી દીધી. તેને જોતાં જ કુબેરદત્તના મનમાં પણ શંકા થઈ આવી અને કુબેરદત્તા પિતાની બહેન હશે, એ તેણે નિશ્ચય કર્યો. આથી તેના મનમાં અત્યંત ખેદ ઉત્પન્ન થયે. પછી બંને એકત્ર થઈ વિચાર કરી પિતાના વિવાહના કાર્યને અકાર્ય માની તે સંદેહ દૂર કરવાને પોતપિતાની માતાને સેગન આપી અતિશય આગ્રહથી પૂછવા લાગ્યા. જ્યારે તેમને અતિ આગ્રહ દેખાય, એટલે તે માતાએ પેટીની પ્રાપ્તિથી આરંભીને બધો વૃત્તાંત તેમની આગલ નિવેદન કરી દીધો. આ વખતે કુબેરદત્તે પ્રશ્ન કર્યો કે- “ તમેએ અમોને યુગલ જન્મેલા જાણતાં હોવા છતાં આવે લગ્નસંબંધ કેમ કર્યો? તમારે આવું અકાય કરવું જોઈતું ન હતું. તે માતાએ કહ્યું, “તમારા જેવી રૂપ, ગુણ અને શીલમાં મલતી બીજી જેડી ન મલવાથી અમોએ આ સંબંધ જોડયો છે, છતાં જે તમારા મનમાં તે વિષે ખેદ રહેતો હોય તો હજુ કાંઈ બગડી ગયું નથી, કારણ હજુ તમારું માત્ર પાણિગ્રહણ જ થયું છે, કાંઈ મિથુન થયું નથી, તેથી તમે ખેદ પામશે નહીં. તમને ફરીવાર બીજા ગ્ય જોડાં સાથે પરણાવીશું.” માતાનાં આ વચન સાંભળી કુબેરદત્ત – “તમો કહો છે, તે યથાર્થ છે, પણ હાલ હું વેપારને માટે વિદેશમાં જવા ઇચ્છા રાખું છું, માટે મને આજ્ઞા આપો.” માતાપિતાએ કુબેરદત્તને આજ્ઞા આપી. પછી કુબેરદત્ત પિતાની બહેનને આ વૃત્તાંત જણાવી ઘણું કરીયાણું લઈ પરદેશ ચાલ્યા ગ. કર્મયોગે તે પોતાનું વતન જે મથુરાનગરી હતી તેમાં આવી ચડ્યો. ત્યાં પિતે વ્યાપાર કર્મ કરવા લાગ્યું. એક દિવસે તેની માતા પેલી કુબેરસેના વેશ્યા તેના જોવામાં આવી, તેણીને ઘણી સુંદર જોઈ કુબેરદત્ત કામવશ થઈ ગયે. તત્કાલ ઘણું દ્રવ્ય આપી તેણની સાથે તેણે વિષયભોગ ભેગવ્યો. એવી રીતે કેટલાક વખત વિષયભેગ ભેગવતાં તેણીને એક પુત્ર ઉત્પન્ન થયો. અહીં શૌયપુરમાં કુબેરદત્તાએ જ્યારે પોતાની માતા પાસેથી પિતાને વૃત્તાંત સાંભળ્યું, એટલે તેણીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે, તત્કાલ તેણીએ કઈ સાવીને વેગ થતાં તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. સંયમને પ્રાપ્ત કરી તેણુએ એવો તપ આચર્યો કે જેથી નિમલ અધ્યવસાયને લઈને તેણીને અલ્પ સમયમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી આત્મપ્રબોધ એક વખતે તે કુબેરસેના સાધ્વીજીએ અવધિજ્ઞાનના બલથી પિતાના ભાઈનું સ્વરૂપ વિલકર્યું. તેવામાં તેણીના જાણવામાં આવ્યું કે પોતાને ભાઈ કુબેરદત્ત મથુરામાં પોતાની માતા સાથે આસક્ત થયો છે, અને તેનાથી એક પુત્ર ઉત્પન્ન થયેલ છે. આ સ્વરૂપ જાણી તેણું કર્મની ગતિને ધિક્કાર આપી પિતાના બંધુને તે અકાયરૂપ મહાપાપમાંથી મુક્ત કરવા અને તેના આત્માને ઉદ્ધાર કરવા મથુરાનગરીમાં આવી. તે નગરીમાં કુબેરસેના વેશ્યાને ઘેર જઈ ધર્મલાભ આશીષ આપી, તેણુએ રહેવા માટે આશ્રય માગ્યો. કુબેરસેનાએ કહ્યું, “હે મહાસતી ! હું વેશ્યા છે તે પણ હમણું એક ભર્તારના સંગથી કુલીન સ્ત્રી બની છે, તેથી તમે સુખે કરી મારા ઘરની નજીક નિરવઘ આશ્રચને ગ્રહણ કરે અને ઉપદેશ આપી અને સદાચારમાં પ્રવર્તાવો. વેશ્યાનાં આ વચનો ઉપરથી કુબેરદત્તા સાધી પિતાના પરિવાર સાથે તે વેશ્યાના ઘરની પાસે વાસ કરીને રહ્યા. વેશ્યા કુબેરસેના દરરોજ તે સાધ્વીની આગળ પિતાના બાળકને આળોટતે મુકતી ત્યારે અવસરના જાણનારા સાવી તે બાળકને આ પ્રમાણે લાવતા હતા. “અરે બાલક ! તું મારો ભાઈ છે, જે તું મારે પુત્ર છે, ૩ મારે દીયર છે, ૪ મારે ભત્રીજો છે, ૫ મારે કાકે છે અને મારે પિત્ર છે. વલી તારે જે પિતા તે–૧ મારે ભાઈ છે, મારે પિતા છે, ૩ મારે દાદો. છે, ૪ મારે ભર્તાર છે, ૫ મારો પુત્ર છે અને ૬ મારે સસરે પણ છે. વલી રે તારી માતા તે ૧ મારી માતા છે, ૨ મારી દાદી છે, કે મારી ભાભી છે, મારી પુત્રવધૂ છે, એ મારી સાસુ છે અને ૬ મારી શોકથ પણ છે. એક વખતે કુબેરદત્ત આ વચન સાંભળી વિસ્મય પામી સાઠવીને આ પ્રમાણે પૂછયું. “સાધ્વીજી ! તમે આવાં અયુક્ત વચન કેમ બેલે છે?” તે વખતે સાઠવીજી બોલ્યા, “ ભાઈ! હું જે બેસું છું તે યુક્ત જ છે, અયુક્ત નથી. સાંભળે. ૧ આ બાળક અને હું એક માતાના છીએ તેથી તે મારે ભાઈ થાય છે, જે તે મારા ભત્તરનો પુત્ર હોવાથી મારે પુત્ર થાય છે, હું તે મારા ભર્તારનો નાનો ભાઈ હોવાથી મારો દિયર થાય છે. ૪ મારા ભાઈનો પુત્ર હોવાથી મારે ભત્રીજે થાય છે, એ મારી માતાના પતિનો ભાઈ હોવાથી મારો કાકે થાય છે અને ૬ મારી શેક્યના પુત્રનો પુત્ર હોવાથી મારે પત્ર થાય છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ આ પ્રમાણે બાલકની સાથે પોતાના છ સંબંધો દેખાડી બાળકના પિતા સાથેના પોતાના છ સંબંધ જણાવતા સાધ્વીએ પુનઃ જણાવ્યું, ૧ બાલકના પિતાની માતા અને મારી માતા પણ એક હોવાથી તે મારે ભાઈ થાય છે. ૨ આ આ બાલકનો પિતા મારી માતાને ભર્તાર હોવાથી મારે પિતા થાય છે. ૩ આ મારા કાકાને પિતા હોવાથી મારા દાદા થાય છે. તે પૂર્વે મને પરણનાર હોવાથી ભારે ભર્તાર થાય છે. ૫ મારી શેનો પુત્ર હોવાથી મારો પુત્ર થાય છે અને મારા દિયરનો પિતા હોવાથી તે મારા સસરો થાય છે. હવે આ બાળકની માતા સાથેના પિતાના છ સંબંધો જણાવતા કહે છે કે-૧ આ બાળકની માતા મારી પ્રસવ કરનાર હોવાથી તે મારી માતા થાય છે, જે તે મારા ભાઈની વહુ હોવાથી મારી ભાભી થાય છે, ૩ મારા કાકાની માતા હોવાથી તે મારી દાદી થાય છે, કે મારી શેના પુત્રની વહુ હોવાથી મારી વધૂ થાય છે, ૫ મારા ભર્તારની માતા હોવાથી તે મારી સાસુ થાય છે અને ૬ મારા ભર્તારની બીજી સ્ત્રી હોવાથી મારી શેક્ય થાય છે. એ રીતે બાલકની માતા કુબેરદત્તા વેશ્યાની સાથે મારા પિતાના છ સંબંધ થાય છે. આ પ્રમાણે કહી તે કુબેરદત્તના આત્માને ઉદ્ધાર કરવા પિતે રાખેલી પેલી મુદ્રા તેની આગલ પ્રગટ કરી બતાવી. કુબેરદત્ત તે મુદ્રા જોઈ વિચારમાં પડી ગયો અને સાધ્વીએ બતાવેલા સર્વ સંબંધોને વિરુદ્ધ જાણી તેના હૃદયમાં વૈરાગ્યભાવના પ્રગટ થઈ આવી. આત્મનિંદા કરતા તે કુબેરદત્તે પિતાની શુદ્ધિ માટે વિચાર કરી તત્કાલ દીક્ષા ગ્રહણ કરી અને તે મહાન તપસ્યા કરવાને પ્રવર્યો. આ પ્રવૃત્તિ જાણી કુબેરસેના વેશ્યાએ પણ પ્રતિબોધ પામી શ્રાવકધમ અંગીકાર કર્યો. સાધ્વી કુબેરદત્તા આ પ્રમાણે તેમને ઉદ્ધાર કરી પિતાની પ્રવર્તિની પાસે ચાલ્યા ગયા. અનુક્રમે તે સર્વ જી પોતાના ધર્મને સમ્યક પ્રકારે આરાધી ઉત્તમ ગતિના ભાજન થયા. અઢાર સંબંધ ઉપર કુબેરદત્તનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. આ અઢાર સંબંધ એક ભવને આશ્રીને બતાવ્યા છે. અનેક ભવની અપેક્ષાએ તે પ્રાયઃ કરીને સાંવ્યાવહારિક એટલે વ્યવહાર રાશિવાળા જીવોને એકેક સંબંધ અનંતીવાર થયે, તેમ જ શ્રી ભગવતીસૂત્રના બારમા શતકના સાતમા ઉદેશમાં કહ્યું છે કે અવળ મતિ વીવે, સત્રનીવાdi મારૂત્તા” ઇત્યાદિ. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી આત્મપ્રબંધ આ કહેવાનું તાત્પર્ય એ છે કે-“હે ભગવન! આ જીવ સર્વ જીવોના માતાપણે, પિતાપણે, ભાઈપણે, બહેનપણે, સ્ત્રીપણે, પુત્રપણે, પુત્રીપણે, વહપણે, શત્રપણે, ઘાતકપણે, પ્રત્યેનીકપણે, શત્રુસહાયપણે, રાજાપણે, યુવરાજપણે, સાથવાહપણે, દાસ-દાસીપણે, ભાવગ્રાહીપણે, શિક્ષકપણે, અને ઈર્ષાલુપણે, પૂર્વ ઉત્પન્ન થયે હશે ? ' આ પ્રમાણે ગૌતમ મહારાજે પૂછતાં શ્રી વીરપ્રભુ કહે છે-“હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર પૂર્વ ઉત્પન્ન થયો, એમ સર્વ જી આ જીવના માતાદિકપણે અનેકવાર અથવા અનંતવાર પૂર્વ ઉત્પન્ન થયા છે. ૪ થી એકત્વભાવના આ પ્રમાણે છે-આ સંસારમાં જીવ એકલે ઉત્પન્ન થાય છે અને એકલો મરણ પામે છે, તેમ એક જ કર્મ ઉપાજે છે અને તેનાં ફલ પણ એક જ ભેગવે છે. તેથી તસ્વપણે કરી એક શ્રી જૈનધર્મ વિના કેઈ પણ અન્ય સ્વજનાદિક સહાય કરતા નથી. ઇત્યાદિ જે ચિતવન, તે એકત્વભાવના કહેવાય છે. તે માટે આ પ્રમાણે કહ્યું છે "इक्को कम्माइ सम्मं, जगेइ भुजइ फलंपि तस्सिको। इकस्स जम्ममरणे परभवगमणं च इक्कस्स ॥ १ ॥" આ ગાથાને અર્થ ઉપર કહેવામાં આવ્યું છે. ૫ પાંચમી અન્યત્વભાવના આ પ્રમાણે છે-ચિરકાલથી આત્મપ્રદેશની સાથે ગાઢ સંબંધવાળું અને મનવાંછિત અશનપાનાદિકે કરી બહુ પ્રકારે લાલિત એવું પોતાનું શરીર પણ વસ્તુગતિએ કરી અન્ય–જુદુ જ છે. તે અન્યપણને લઈને છેવટે પ્રાણીઓની પછવાડે જતું નથી તે પછી બાહ્યભૂત એવા ધન– સુવર્ણાદિ પરવસ્તુઓની શી વાત કરવી? માટે એક આત્મધર્મ વિના સર્વે સાંસારિક ભાવો અન્ય છે–જુદા છે, આવું જે ચિતવન તે અન્યત્વભાવના કહેવાય છે, તેને માટે આ પ્રમાણે કહેલું છે - "चिरकालिअ पि देहं जइ जिअमंतंमि नाणुवइ ।। ता तंपि होइ अन्नं धणकणयाईण का पत्ता ॥ १ ॥" પિ – “ માં હુવે ના છ સરીમવિ અન્ના મોજું નિા પર ન માતરમ મિત્રો ને ૨ ” પહેલી ગાથાને અર્થ ઉપર દર્શાવ્યા છે. બીજી ગાથાનો અથ આ પ્રમાણે છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૩૧ “કુટુંબ પણ અન્ય છે, આ લકમી પણ અન્ય છે અને આ શરીર પણ અન્ય છે. શ્રી જિનધર્મ સિવાય ભવાંતરમાં આવનાર કેઈ બીજું નથી” ૨ - ૬ છઠ્ઠી અશુચિભાવના કહે છે. “રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, શુક અને માએ સાત ધાતુમય ગ્લેમ તથા મલ, મૂત્ર, પુરીષ, ત્વચા, આંતરડા અને રના સમૂહવડે વીંટાએલું અને સર્વ કાલે કૃમિ, રેગ, ગડેલા આદિથી ભરેલું આ દારિક શરીર તત્વદૃષ્ટિએ જોતાં મહા અશુચિ વાળું છે. તે એક અદ્દભુત આત્મધર્મ વિના ક્યા પ્રકારે શુચિ થાય? કદિપણ થાય નહીં. વલી જે આવા શરીરને કેવલ જલાદિવડે શુદ્ધ કરવા ઈચ્છે છે, તે તત્વથી વિમુખ અને અજ્ઞાની જાણવા” આ પ્રકારે જે ચિતવન કરવું તે અશુચિભાવના કહેવાય છે. તેને માટે આ પ્રમાણે લખે છે. ___ " मेयवसरेअमलमुत्तपूरिथ चम्मवेढियं तत्तो । जंगममिववञ्चहरं कह एयं सुज्झए देहं ॥१॥" આ ગાથાને અર્થ ઉપર દર્શાવ્યો છે. હવે તંદુલવિયાલિ પ્રકીર્ણને અનુસારે તે ઔદારિક શરીરનું ગર્ભાધાનથી આરંભીને કાંઈક વિશેષ અશુચિનું સ્વરૂપ દેખાડે છે. - સ્ત્રીની નાભિની નીચે પુષ્પનાલના આકારે બે નાડી છે, તેની નીચે અધોમુખી કમલના કોશને આકારે જીવની ઉત્પત્તિસ્થાન રૂપ નિ હોય છે. તેની નીચેના ભાગમાં આંબાની માંજરીના જેવી એક માંસની મંજરી છે. તે મંજરી ઋતુ વખતે ફરી રુધિરના બિંદુઓને મુકે છે. ઋતુકાળ વીત્યા પછી એટલે ત્રણ દિવસ પછી તે કમલન કેશના આકારવાણી નિને વિષે પ્રવેશ કરે છે, પછી પુરુષના સંગથી પુરુષના શુક (વીય) ની સાથે મિશ્ર થાય છે, ત્યારે શાની મહારાજાએ તે યોનિ જીવને ઉપજવા ગ્ય કહેલી છે, તે સ્થલે બાર મુદ્દત સુધી તે શુક્ર અને શેણિત અવિનાશી નિપણે થાય છે, અને બાર મુહૂત પછી વિનાશી નિપણાને પામે છે તેથી તે બાર મુહૂર્ત સુધીમાં જીવન ઉત્પત્તિ છે, તે બાર મુહૂત પછી જીવ ઉત્પન્ન થતા નથી. તે ઉત્પત્તિના પ્રથમ સમયે એકત્ર થયેલ પિતા સંબંધી વય અને માતા સંબંધી શેણિત તેને તે જીવ આહારપણે ગ્રહણ કરે છે, તે આહારને જ આહાર કહેવામાં આવે છે, તે જ આહાર અપર્યાપ્ત અવસ્થા સુધી હોય છે, તે પછી જ્યારે તે પર્યાપ્ત થાય છે, ત્યારે તે ગર્ભમાં રહેલ જીવને માહાર હોય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી આત્મપ્રબંધ તે જીવને આશ્રીને રહેલ શુક્ર અને શેણિત દ્રવ્ય સાત દિવસ સુધી કલલ રૂપે હોય છે અને સાત દિવસ પરપોટારૂપે રહે છે, તે પછી પહેલે માસે “કપલ” એવા પ્રમાણની માંસની પેશીરૂપ બને છે. બીજે માસે તે નિવિડ માંસપિંડિકા થાય છે, ત્રીજે માસે તે માતાને દેહદ ઉત્પન્ન કરે છે. ચોથે માસે માતાના અંગને પીડા ઉત્પન્ન કરે છે. પાંચમે માસે તે જીવની માંસપિડિકામાંથી અંકુરાની પેઠે બે હાથ, બે પગ અને મસ્તક–એમ પાંચ અવયવ નિષ્પન્ન કરે છે. છઠે માસ પિત્ત અને શેણિતને બનાવે છે. સાતમે માસે સાતસે નસે, પાંચસો માંસપેશી, નવધમની, નાડી-વિશેષ અને સાડાત્રણ કેટી રોમરાજી નિષ્પાદન કરે છે. આઠમે માસે લગાર ઉણે ઉત્પન્ન કરે છે અને નવમે માસે સુનિષ્પન્ન સર્વ અંગે પાંગવાલે જીવ બની જાય છે. તે ગર્ભાવસ્થામાં માતાના જીવની રસ હરનારી અને સંતતિના જીવની રસ હરનારી બે બે નાડીઓ હોય છે, તેમાં પહેલી માતાના જીવની સાથે બંધાએલ છતાં સંતાનના જીવને સ્પશેલી છે, તેથી સંતાનને જીવ માતાએ ભેગવાતા અનેક પ્રકારના રસવિગયનો એક દેશે કરીને જ આહારને ગ્રહણ કરે છે. બીજી નાડી જે સંતતિના જીવની સાથે બંધાએલ તે માતાના જીવને સ્પશેલી છે, તે નાડી વડે જીવ પિતાના શરીરને વૃદ્ધિ પમાડે છે, પરંતુ તે અવસ્થામાં તે કવલ આહારને ગ્રહણ કરતો નથી, તેથી તેને ઉચ્ચાર (ઝાડ) તથી પ્રસવણ (મૂત્ર) સંભવતા નથી, તેમ વળી તે જીવ જે આહાર દ્રવ્ય ગ્રહણ કરે છે, તે પોતાની શ્રોત્રાદિક ઇંદ્રિય અને અસ્થિ, મજ્જા, કેશ, રોમ અને નખપણે પરિણમે છે. તે ગર્ભમાં રહેલે જીવ માતાના શયન વખતે સુઈ જાય છે અને માતાની જાગૃત અવસ્થામાં જાગે છે. માતા સુખી એટલે તે પણ સુખી હોય છે. એવી રીતે કમના ઉદયથી જીવ ઉત્કૃષ્ટ અંધકારમાં અશુચિ ભરેલા ગભસ્થાનમાં મહાદુઃખ અનુભવતે રહે છે. જ્યારે નવમાસ અતીત થતાં તે પુરુષ, સ્ત્રી, નપુંસક અને બિબ એ ચારમાં હરકોઈ રૂપે પ્રસવાય છે. જે શુક અલ્પ હોય અને શેણિત વિશેષ હોય તો સ્ત્રી, શુક વિશેષ અને શેણિત અલ્પ હોય તે પુરુષ અને શુક્ર અને શેણિત સમાન હોય તે નપુંસક જન્મે છે. જે કેવલ શેણિતને જ યોગ હોય તો માસના પિંડરૂપ બિબ પ્રગટે છે. વળી કેાઈ પ્રાણી માતાના ઉદરમાં ઉત્પન્ન થયેલું હોય પરંતુ ઘણું પાપે કરીને પરાભૂત થયેલો હોય તે તે વાત તથા પિત્તાદિકે દુષિત થયેલો અથવા દેવતાદિકે સ્તભિત કરેલ હોવાથી Page #352 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૩૩ આંતરા રહિત બાર વર્ષ સુધી ત્યાં ને ત્યાં (ગભમાં) રહે છે–એટલે બાર વર્ષ પછી જન્મે છે. લોકમાં તે છોડ–ડના નામથી ઓળખાય છે, આ પ્રમાણે ગર્ભની ભવસ્થિતિ કહેવાય છે. તેની જે કાયસ્થિતિ છે, તે મનુષ્યને ચોવીશ વર્ષની છે, તે આ પ્રમાણે કઈ જીવને છોડરૂપે બાર વર્ષ ગર્ભમાં રહી અંતે મૃત્યુ પામી તેવા પ્રકારના દુષ્ટકાયના વેગથી ત્યાં જ ગર્ભમાં રહેલા કલેવરમાં જ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થઈ તેમાં જ બાર વર્ષ સુધી રહે છે-એવી રીતે ઉકષ્ટો વીશ વર્ષ સુધી તેનો ગર્ભાવાસ થાય છે. તિર્યંચ જ તિરછીના ગર્ભમાં ઉત્કૃષ્ટથી આઠ વર્ષ સુધી રહે છે, તે પછી તેને વિનાશ અથવા પ્રસવ પણ થાય છે. સ્ત્રીની ગર્લોત્પત્તિની યોગ્યતા અને પુરુષના વયની ગર્ભાધાન કરવાની યોગ્યતાને માટે આ પ્રમાણે લખેલું છે, સ્ત્રીની યોનિ પંચાવન વર્ષ પર્યત અમ્લાન હોવાથી ગર્ભને ધારણ કરી શકે છે. તે પછી આવને અભાવ હોવાથી તેની યોનિ પ્લાન થઈ જાય છે, તેને માટે નિશીથચૂર્ણમાં આ પ્રમાણે કહેલું છે– " इथिए जाव पणपन्ना वासा न पूरयति ताव अमिलिआणा य जोणी" આનો અથ ઉપર દર્શાવેલો છે, પુરષ પંચોતેર વર્ષ સુધી ગર્ભાધાનને યોગ્ય એવા વાયવાલે હોય છે. તે પછી તે પ્રાયઃ કરી તેવા વયથી રહિત થઈ જાય છે. તે વિષે નિશીથચૂર્ણમાં કહેલ છે. આ સો વર્ષની આયુષ્યવાલાની અપેક્ષાએ સમજવું. સો વર્ષની આગલ બસ, ત્રણસો, ચારસો ઇત્યાદિ પૂર્વકેટી હોય. સ્ત્રીનું જેટલું આયુષ્ય હોય, તે સર્વ આયુષ્યમાંથી અર્ધ આયુષ્ય પયત મ્યાનપણુ રહિત હોવાથી તે ગર્ભ ધારણ કરવાને સમર્થ હોય છે. અને પુરુષને તે સર્વ પૂવકેટી પયતના પિતાના આયુષ્યને છેલ્લો વીશમો ભાગ અબીજ હોય છે અને પૂર્વકેટી ઉપરની સ્થિતિવાલાને તે યુગલિક પણે કરી એકવાર પ્રસવધર્મીપણાને લઈને અને નિરંતર યૌવનપણને લઇને આ નિયમ લાગુ પડતો નથી. આ શરીરે ત્રણ માતા સંબંધી અંગે છે. ૧ માંસ, ૨ રુધિર, અને ૩ મસ્તક–ભેજું. અને ત્રણ પિતા સંબંધી અંગ છે, ૧ અસ્થિ, ૨ અસ્થિમજજા અને ૩ કેશ, સ્મશ્ર (દાઢી) રેમ તથા નખ, Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી આત્મપ્રબંધ આ શરીરના અવયવોની સંખ્યા આ પ્રમાણે છે તેમાં પ્રથમ મનુષ્ય શરીર માટે કહે છે- મનુષ્ય શરીરમાં પૃષ વંશની ગ્રંથિરૂપ અઢાર સંધિઓ છે- એટલે વાસામાં અઢાર સાંધાઓ છે. તેમાં બાર સાંધાઓમાંથી બાર પાંસળીઓ નીકળી બે પાસ-પડખાને વીંટાઈ વક્ષસ્થલના મધ્યભાગે રહેલા હાડને લાગી પલ્લાના આકારપણે પરિણમે છે, તથા તે પૃષ્ઠવંશના અવશેષ રહેલા છ સંધિથી છ પાંસલીઓ નકલી તે પડખાને વીંટાઈ હદયની બે બાજુ વક્ષપંજરથી નીચે શિથિલ અને કુખની ઉપર પરસ્પર નહીં મળેલી રહે છે તેને કટાહ કહે છે. વલી શરીરમાં દરેક પાંચ પાંચ વામના બે આંતરડાં છે, તેમાં એક સ્કૂલ અને બીજું સૂક્ષ્મ છે. તેમાં જે સ્થલ છે, તેનાથી વડી નીતિ પરિણમે છે અને જે સૂમ છે તેનાથી લઘુનીતિ પરિણમે છે. આ શરીરમાં બે પડખા છે. એક જમણ અને બીજો ડાબે. તેમાં જે જમણું પડખું છે, તે દુઃખકારી પરિણામવાળું છે અને જે ડાબું છે તે સુખકારી પરિણામ વાળું છે વલી આ શરીરમાં બીજી એક સાઠ પાંસલીએ છે. તે અંગુલી આદિ અસ્થિના ખંડના મેલાપના સ્થાનથી ઓળખાય છે. બીજા એકસે સીતેર સંપાણિકાદિક મર્મસ્થાન છે. તેમાં પુરુષના શરીરે નાભિથી ઉત્પન્ન એવી સાત નસે છે. તેમાં એક સાઠ નસ ઉગામિની છે, તે નાભિથી આરંભીને મસ્તક સુધી જાય છે તેને રસહરણી કહે છે. તેના અનુપઘાતપણામાં કાન, ચક્ષુ, ઘાણ અને જિલ્લાનું બલ ઉલસે છે. અને જે ઉપઘાત થાય તો તે કાન વગેરેનું બલ ક્ષીણ થાય છે. તે સિવાય બીજી એ આઠ નો અધોગામિની છે. તે પગના તલીયા સુધી રહેલી છે, તેનો અનુપઘાત હાય તો અંધાના બલને આપનારી છે. અને તેનો ઉપઘાત થતાં મસ્તકની વેદના અને અધતા વગેરે પીડા ઉત્પન્ન કરે છે. તેમ વલી એક સાઠ બીજી ગુદાવિષ્ટ નસે છે. તે નસેના બલથી પ્રાણીઓને વાયુ, મૂત્ર અને વિષ્ટા પ્રવર્તે છે. જે તેને વિઘાત થાય તે અશ પાંડુરોગ, મલ, મૂત્ર અને વાયુને નિરોધ થાય છે. બીજી એકસો સાઠ નસ તીરછીગામિની છે. તે હસ્તતલને સ્પર્શેલી છે. તેનો ઉપઘાત ન થાય તે તે ભુજાને બળ આપનારી છે અને ઉપઘાત થવાથી પડખામાં કે કુખમાં વેદના ઉત્પન્ન કરે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૩૫ બીજી પચવીસ નસે શ્લેમને કરનારી છે. પચીશ પિત્તને ધારણ કરનારી છે અને દશ શુક નામની સાતમી ધાતુને ધારણ કરનારી છે. આ પ્રકારે નાભિથી ઉત્પન્ન થયેલ સાતસો નસે પુરુષના શરીરે હોય છે, તેનાથી સ્ત્રીઓને વીશ ઓછી હોય છે અને નપુંસકને વિશ ઓછી હોય છે. વળી આ શરીરમાં નવસે હાડબંધનની નાડીઓ છે, તેમાં ચાર રસને વહન કરનારી ધમની નાડીઓ છે. તથા મંછના કેશ વિના નવાણું લાખ રામકૂપ છે અને મુંછ સહિત ગણતાં સાડા ત્રણ કોટી રામરાજી થાય છે. તેમાં દાટી, મુછ અને કૂચના કેશને શિરે રુહ કહેવામાં આવે છે. મુખમાં જે માંસના ખંડરૂપે જિલ્લા રહેલી છે તે પોતાના દીઈ અંગુલના પ્રમાણે સાત આંગલ પ્રમાણુ હોય છે અને તેનો તેલ મગધ દેશમાં પ્રસિદ્ધ એવા ચાર પલના માપે ચાર પલને છે. ચક્ષને બે માંસના ગોળા તોલમાં બે પલ છે. મસ્તક હાડના ખંડરૂપ ચાર કપાલે કરી નિષ્પન્ન થાય છે. ગ્રીવાનું પ્રમાણ ચાર અંગુલનું છે. મુખમાં અસ્થિના ખંડરૂપ દાંત પ્રાયઃ કરીને બત્રીશ હોય છે અને હૃદયની અંતવતી એવો માંસને ખંડ સાડાત્રણ પળનો છે અને વક્ષસ્થળના અંતરને ગૂઢ ભાગ કે જે કલેજાના નામથી ઓળખાય છે તે પચાસ પલનું હોય છે. વળી શરીરમાં મૂત્ર અને રુધિર દરેક આઢક પ્રમાણ છે અને તે સર્વકાલે અવસ્થિત હોય છે. ચરબીનું પ્રમાણ અર્ધા આઢકનું છે. મસ્તકનું ભેજું એક પ્રસ્થ પ્રમાણ છે. અને પુરુષને છ પ્રસ્થ પ્રમાણનું હોય છે. પિત્ત અને શ્લેમ પ્રત્યેક એક એક કુડવ પ્રમાણ અને શુક અધ કડવ પ્રમાણ સર્વદા અવસ્થિત છે. આ આઢક તથા પ્રસ્થ વગેરેનું માપ બાલક, કુમાર અને તરુણ વગેરેનું તોલસો સ” ઇત્યાદિ કર્મ કરીને પોતપોતાના હાથને આશ્રીને જાણવું તેને માટે કહ્યું છે, કે "दोअसइओ पसई, दोपसइओ सेइआ, चत्तारिसेइआओ कुलओ, चत्तारि कुलअओ पच्छो, વત્તાપજી કાઢ, સુરારિ વઢશો હોળો” ઇત્યાદિ ધાન્યથી ભરેલે અવાભુખ કરેલો હાથ “અસ્તી' કહેવાય છે. આગલા સૂત્ર પ્રમાણે તેને અર્થ જાણો. એટલે બે મૂંઢા હાથને એક પસી થાય, બે Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી આત્મપ્રબંધ પસીને એક સેતિકા થાય, ચાર સેતિકાને એક કુલ, ચાર કુલનો એક પ્રસ્થ, ચાર પ્રસ્થને એક આદ્રક અને ચાર આઢકને દ્રોણ થાય છે. આ પ્રમાણે કહેલા પ્રમાણથી શુક્ર અને શેણિત વગેરેનું જે જૂનાધિકપણું થાય છે, તે વાતાદિક દેષને લઈને થાય છે. પુરુષના શરીરમાં પાંચ અને સ્ત્રીના શરીરમાં છ કેઠા છે. પુરુષને બે કાન, બે આંખ, બે નસકોરાં, એક મુખ, એક ગુદા અને એક પુરુષ ચિહ્ન એ નવ દ્વાર પ્રવાહને વહન કરનાર છે. એ નવ સહિત બે સ્તન વધવાથી સ્ત્રીને પ્રવાહને વહન કરનારા અગીયાર દ્વાર છે, આ ગણના મનુષ્યગતિને આશ્રીને જાણવી, તિયચગતિમાં બકરી વગેરે બે સ્તનવાળાને અગીયાર અને ચાર સ્તનવાળી ગાય વગેરેને તેર તથા ડુક્કરી વગેરેને આઠ સ્તન ગણતાં સત્તર આ પ્રમાણે વ્યાઘાત વિના જાણું લેવાનું છે. વ્યાઘાત હોય તો એક સ્તનવાલી અજાને દશ, ત્રણ સ્તનવાલી ગાયને બાર–એમ સમજવાનું છે. પુરુષના શરીરમાં કુલ પાંચસે માંસની પેશીઓ છે, તેનાથી સ્ત્રીઓને ત્રીશ અને નપુંસકને વિશ ઓછી છે. આ શરીર અનેક મહારેગેનું ઉત્પત્તિસ્થાન છે. તેને વિષે સંસારી જીવોના રંગેની સંખ્યા પાંચ કરોડ, અડસઠ લાખ, નવાણું હજાર અને પાંચસો ચાલીશની છે, કહ્યું છે કે पंचेव य कोडीओ लक्खा अडसहि सहसनवनवई । पंचसया चुलसीई, रोगाण हुंति संखाओ त्ति ॥ અથ ઉપર આવી ગયો છે. આ પ્રમાણે અસ્થિ આદિના સમહવાલા અને અનેક પ્રકારના વ્યાધિઓથી વ્યાપ્ત એવા એ શરીરમાં શું શુચિ છે? કાંઈપણ છે જ નહીં. ૭. સાતમી આશ્રવભાવના છે. આ સંસારમાં જો ૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ, ૩ કષાય અને ૪ ગરૂપ આશ્ર કરી સમય સમય પ્રત્યે શુભાશુભ કર્મના પુદ્ગલેને જે ગ્રહણ કરે છે. પુણ્યાત્માનું ચિત્ત નિરંતર સર્વ પ્રાણીઆમાં મૈત્રીભાવ, જે ગુણોથી અધિક હોય તેમાં પ્રદ, જે અવિનીત હોય તે ઉપર મધ્યસ્થતા અને જે દુઃખીયા હોય છે તે ઉપર કરૂણું કરવાથી જીવ શુભકમ બાંધે છે અને જે જીવનું ચિત્ત આdદયાન, રૌદ્રધ્યાન મિથ્યાત્વ તથા કષાય વિષય વડે સર્વદા પીડિત છે, તેઓ અશુભ કર્મ બાંધે છે-ઈત્યાદિ જે ચિતવન તે આશ્રવભાવના કહેવાય છે. તેને માટે આ પ્રમાણે કહેલું છે Page #356 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩ ૩૭ આ ગાથાને ભાવાર્થ ઉપર આવી ગયો છે. આઠમી સંવરભાવના આ પ્રમાણે છે. ઉપર કહેલ મિથ્યાત્વાદિકના આશ્રને સમ્યકત્વાદિકથી જે નિરોધ કરે, તે સંવર કહેવાય છે. તે દેશથી અને સવથી એ બે પ્રકાર છે. તેમાં સવથી સંવર તે અગી કેવલીને જ હોય છે અને દેશથી સંવર એક, બે, ત્રણ આશ્રવના નિરાધીને હોય છે, તે સંવર પ્રત્યેક દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનો થાય છે. આત્માને વિષે થતા આશ્રવથી કર્મના પુદ્ગલેને જે ગ્રહણ કરવાપણું, તેને સર્વથી અથવા દેશથી છેદવું તે દ્રવ્યસંવર કહેવાય છે અને જે ભવહેતુક સર્વ કિયાનો ત્યાગ કરવો તે ભાવસંવર કહેવાય છે, એવા સ્વરૂપના આશ્રવના વિરેધી સંવરનું જે ચિતવન કરવું તે સંવરભાવના કહેવાય છે. તેને માટે આ પ્રમાણે કહેલું છે "आसवदारपिहाणं सम्मत्ताईहिं संवरो नेओ । पिहियासवो हि जीवो सुतरिव्य तरेइ भवजल हिंति ॥ १ ॥" આશ્રદ્વારનું સમ્યક્ત્વાદિવડે જે આચ્છાદન કરવું, તે સંવર કહેવાય છે. તે સંવરથી સર્વ જ સારા વહાણની પેઠે આ સંસાર સમુદ્રને તરે છે. નવમી નિજેરાભાવના છે. આ સંસારમાં પૂર્વે બાંધેલાં કર્મોને તપ વડે જે બાળવા, તે નિર્જરા કહેવાય છે. જે કમ બંધાતા હોય તેને વિષે સંવર અને પૂર્વે બાંધેલા કર્મોને વિષે નિર્જરા એ તેમની વચ્ચે ભેદ છે. તે નિરા બે પ્રકારે છે- સકામ અને અકામ. તેમાં જે સકામનિર્જરા છે, તે બાહ્ય અને આત્યંતર એવા પ્રત્યેક તપના છ ભેદથી બાર પ્રકારની થાય છે. તે ભેદ પ્રથમ યતિધર્મના અધિકારમાં કહેલા છે, તેથી આ પ્રસંગે આપવામાં આવ્યા નથી. આ બાર પ્રકારની નિર્જરા વિરતિપરિણામવાળાને હોય છે. એટલે વિરતિપરિણામી કમક્ષયને માટે પોતાની અભિલાષાથી સકામનિર્ભર કરે છે. અને જે વિરતિપરિણામથી રહિત છે અને તે સિવાય બાકીના મનુષ્ય પ્રાણીઓ છે, તેમને અભિલાષ રહિત શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા આદિ સહન કરવાથી અકામનિજર થાય છે. આવી નિજ રાનું જે ચિતવન, તે નિર્જરાભાવના કહેવાય છે, તેને માટે આ પ્રમાણે કહેલું છે– कम्माण पुराणाणं निकंतणं निजरा दुवालसहा । विरयाण सा सकामा तहा अकामा अविरयाणं तु ॥ १ ॥" હ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી આત્મપ્રબંધ આ ગાથાને અર્થ ઉપર આવી ગયું છે. દશમી લેકસ્વરૂપભાવના છે. આ લેકના મધ્યભાગમાં ચતુર્દશ રજજુ પ્રમાણ લોક વિદ્યમાન છે. કટી ઉપર રાખેલા છે બે હાથ જેણે અને તિચ્છ પ્રસારેલા છે બે ચરણ જેણે એવા પુરૂષના આકાર જેવો આ લેક છે અથવા અમૃખ કરેલ મોટા શરાવની ઉપર રહેલ જે લઘુ શરાવ, તેના સંપુટના જેવી તેની આકૃતિ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-સાત રજજુના વિસ્તારથી નીચે લેકના તલીયાથી ઊંચે થોડું થોડું સંકેચતા તીચ્છલેક એક રજજુ વિસ્તારવાલ છે. તે પછી ઉદવ ભાગે અનકમે વિસ્તારને પામતે બ્રહ્મદેવકને ત્રીજે પાથડે પાંચ રજુ વિસ્તારવાળે છે. તે પછી થોડે થોડે સંક્ષેપને ભજતો સવ ઉપરના લેકાગ્ર પ્રદેશને પ્રતરે એક રજુ વિસ્તારવાલ છે, એ રીતે યક્ત સંસ્થાનવા લેક છે, તે લોકને વિષે ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય છે. ૧ સ્વભાવથી ગતિપરિણત જીવ અને પુદગલોનો માસ્ય અને જલની જેમ જે ઉપષ્ટભકારી સંબંધ તે ધર્માસ્તિકાય કહેવાય છે, * ૨ વટેમાર્ગુને છાયાની જેમ તેની સ્થિતિમાં જે ઉપષ્ટભકારી તે અધર્માસ્તિકાય કહેવાય છે. ૩ પૂર્વોક્ત બંને દ્રવ્ય પરદેશથી અને પ્રમાણથી લોકા-કાશતુલ્ય છે, તેમજ તેમને ગતિ અને સ્થિતિમાં પ્રવતતા અવકાશ આપવાથી જે અવગાહન ધર્મવાલો છે, તે આકાશાસ્તિકાય કહેવાય છે. ૪ જે ચેતના લક્ષણવાળે, કમને કર્તા તથા ભક્તા અને જીવનધમ છે, તે જીવાસ્તિકાય કહેવાય છે. ૫ જે પૃથ્વી, પવત આદિ સમસ્ત વસ્તુઓનું પરિણામી કારણ અને પૂરણગલન ધર્મવાલે છે, તે પુદગલાસ્તિકાય કહેવાય છે. ૬ જે વર્તના લક્ષણવાલે, નવીન પદગલિક વસ્તુને જીણું કરનાર તથા સમયક્ષેત્ર ( અઢી દ્વીપ) અંતવર્તી છે તે કાલદ્રવ્ય કહેવાય છે. આ છ દ્રવ્યમાં એક પુદગલદ્રવ્ય મૂત છે અને બાકીના પાંચ દ્રવ્ય અમૂર્ત છે, તેમજ એક છવદ્રવ્યને વજીને બીજા સવ દ્રવ્ય અચેતન છે. માત્ર છવદ્રવ્ય જ સચેતન છે. અહીં પ્રશ્ન થાય છે કે- અસંખ્યાતા પ્રદેશમય કાકાશમાં અનંતાનંત છવદ્રવ્ય તથા તેથી અનંતગુણ અધિક પુદગલદ્રવ્યો શી રીતે રહેતા હશે? તેમને સંકડાશ કેમ ન થાય? Page #358 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૩૯ આ શંકામાં ઉત્તરમાં કહેવાનું કે–જીવદ્રાનું અમૃતપણું છે તેથી તેમાં સંકીર્ણપણું થતું નથી અને પુદ્ગલેનું મતપણું છે. દીપકની પ્રભાના દૃષ્ટાંત કરી તેના પરિણામની વિચિત્રતાથી એક જ આકાશપ્રદેશ ઉપર અનંતાનંત પરમાણુ આદિ પુદગલ દ્રવ્ય અસંકીર્ણપણે પ્રવેશ કરે છે, તો પછી અસંખ્યાતા પ્રદેશનું કહેવું શું? અર્થાતુ તેમાં સમાઈ જાય, તેમાં શું આશ્ચય? તેથી તેમાં કઈ જાતને દોષ આવતું નથી. તે વિષે શ્રી અભયદેવસૂરિજીએ શ્રી ભગવતીની ટીકામાં તેરમાં શતકને ચોથા ઉદેશમાં કહેલું છે “રાજસ્થાન ” ઈત્યાદિ. “જીવદ્રવ્યોનું અને અજવદ્રવ્યનું ભાનભૂત આકાશાસ્તિકાય છે.” એથી તેમણે આ પ્રમાણે કહ્યું કે- આકાશ જીને તથા અજીને અવગાહન આપનાર છે. કેમકે વિસ્તારવાળું છે, તે પછી આકાશનું ભાજનપણું દેખાડતા કહે છે- “pળ વિ” ઈત્યાદિ. એક પરમાણુ આદિકે કરીને આકાશાસ્તિકાયને પ્રદેશ પૂર્ણ કહેવાય છે, બે પરમાણુ આદિકે કરી પૂર્ણ અને શતસહસ્ત્રાદિકે કરીને પણ પૂર્ણ છે એમ જણાય છે! એમ કેમ કહેવાય ? તેના ઉત્તરમાં કહે છે કે- તે પરિણામના ભેદથી કહી શકાય છે. જેમાં ઓરડાને આકાશ એક દીવાના પ્રભાપટલથી પૂરાય છે, તેમ બીજા દીવાનો પ્રકાશ પણ ત્યાં સમાઈ જાય છે, યાવતુ એક દીવા પણ તેમાં સમાઈ જાય છે. તેમ જ ઔષધ વિશેષના એકઠાપણાથી એક પારો ખેંચવામાં સે સેનામહોર પેસી જાય છે, પછી તે પારે અને કર્મીભૂત ઔષધના સામર્થ્યથી પારાની કણી અને સુવર્ણના સેંકડો કર્ષ પૃથક થઈ જાય છે, કારણકે પુદ્ગલેના પરિણામનું વિચિત્રપણું છે. વલી લેકપ્રકાશ ગ્રંથમાં પણ કહ્યું છે કે–ઐષધના સામર્થ્યથી પારાની એક કણમાં સુવર્ણની સો કણ નાંખીએ તે પણ તેલમાં થી અધિક ન થાય, વળી ઔષધના સામર્થ્યથી તે બંને જુદા જુદા થઈ જાય છે. સુવણના કર્ષક સે અને પારાને કષ એક એ પ્રમાણે થાય છે. અહીં વલી ઉર્વ, અધ અને તીર્ઝાલેકનું સ્વરૂપ ચિતવવું. તે લેકસ્વભાવ ભાવના કહેવાય છે, તે માટે કહ્યું છે કે Page #359 -------------------------------------------------------------------------- ________________ 340 શ્રી આત્મપ્રધ “ગુમર્ઝાકિર હુમરજીથકુલ io ! धम्माइ-पंचदव्वेहिं पूरिसं मणसि चिंतिज्जे ति // 1 // " અર્થ– નીચે મુખવાળા મોટા સાવલાંની પેઠે રહેલા તથા નાના સરાવળાંના સંપુટની પેઠે (ઉદવભાગમાં) રહેલા તથા ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય વડે પરિપૂર્ણ એવા આ લોકનું મનને વિષે ચિતવન કરવું. અગીઆરમી બેધિદુલભ ભાવના છે. અનંતાનંત કાલે પંચંદ્રિયપણું દુલભ છે, તેમાં પણ મનુષ્યભાવાદિ સામગ્રી દુલભ છે. તેનો યોગ થતાં પણ પ્રાણીઓને પરમવિશુદ્ધિ કરનાર સવશે દર્શાવેલ તત્ત્વજ્ઞાનરૂપી બેધિ (સમ્યક્ત્વ) પ્રાયઃ કરીને ઘણું દુર્લભ છે, જે તે એકવાર પણ પ્રાપ્ત થયેલ હોય તો પ્રાણુઓને આટલા સમય સુધી આ સંસારનું પયટન હોય નહીં,” ઈત્યાદિ જે ચિંતવન તે બેધિદુલભ ભાવના છે. તેને માટે આ પ્રમાણે કહેલું છે– ___“पंचिंदियत्तणाइ, सामग्गीसंभवे पि अइदुलहा / તાવવોહવા, વોહી જુદી કીરણ નો ત્તિ છે ?" આ ગાથાને અર્થ ઉપર આવી ગયો છે. * બારમી ધર્મકથક અહંનું ભાવના કહેવાય છે. આ સંસારમાં વીતરાગપણે કરીને સર્વદા પર કાર્ય કરવાને સાવધાન એવા અને નિર્મળ કેવળજ્ઞાન રૂપ ચક્ષુથી જેમણે સર્વ કાલાક અવલોક્યો છે એવા શ્રી અરિહંત વિના પતિ અને શ્રાવકનો નિર્મલ સદભૂત ધર્મ કહેવાને બીજો કોઈ સમર્થ નથી. કુતીથિઓના કહેલા કુવચને અજ્ઞાનમૂલ હોવાથી પૂર્વાપરવિરુદ્ધ અને હિંસાદિક દેથી દુષિત છે, તેથી તે વચને પ્રત્યક્ષ અસદ્દભૂત છે, તેમજ તેમના કેઈ વચનમાં દયા સત્ય વગેરેનું કાંઈક પિષણ દેખાય છે, પણ તત્વથી નથી જ. તે માટે તત્વથી શુદ્ધ સ્વરૂપને ધરનારી અને સકલ જગતના જતુઓને તારનારી શ્રીમદ અરિ. હંતપ્રભુની વાણુંનું કેટલું વિવેચન કરીએ ! જો કેાઈ પણ રીતે તે વાણુંનું એકપણ વાક્ય કહુચર થયું હોય તે રેહિણીયા ચેરની પેઠે પ્રાણીને મહાન ઉપકાર કરનારું થાય છે. આ પ્રકારનું જે ચિંતવન તે બારમી ધર્મકથક ભાવના કહેવાય છે. તેને માટે આ પ્રમાણે કહેલું છે " धम्मो जिणेहिं निरवहि उबयारपरायणेहिं सुठु पण्णत्तो / समणाणं समणोवासयाण दसहा दुवालसहा // 1 // " આ ગાથાને અથ ઉપર આવી ગયો છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ - તૃતીય પ્રકાશ રોહિણેય ચેરની કથા રાજગૃહનગરમાં શ્રેણિક નામે રાજા હતા. તેને સર્વ બુદ્ધિઓના નિધાનરૂપ અભયકુમાર નામે પુત્ર હતો. તે નગરની સમીપે વૈભારગિરિ નામે એક પર્વત હતું. તેની એક ગુફામાં લેહખુર નામે એક ઘાતકી ચેર રહેતો હતો. તે રાજગૃહી નગરીના લોકોના દ્રવ્ય અને સ્ત્રીવડે પિતાના કામ અને અર્થ અનાયાસે સાધતો હતો અને તેમાં જ પોતાનો કાળ નિગમન કરતે. તે લેહખુર ચેરને રેહિણી નામે એક સ્ત્રીના ઉદરથી રહિણેય નામે પુત્ર થયા હતા. તે પણ પિતાની જેમ ઘણે ઘાતકી થયે હતે. એક વખતે લેહખુર મરણપથારીએ પડ્યો, એટલે તેણે પિતાના પુત્ર રૌહિણેયને બેલાવીને કહ્યું. “વત્સ ! જે તારુ હિત ઈચ્છતો હતો મારી શિક્ષા સાંભળ-જે આ ત્રણ ગઢ દેખાય છે તેમાં મહાવીર નામે એક મહાત્મા છે, તેઓ કોમળ વચન લે છે, તે વચન ઉત્તરકાળે દારુણ હોવાથી તારે કદિપણ સાંભળવા નહીં.” આ પ્રમાણે શિખામણ આપી તે લેહખુર ચેરે પિતાના પ્રાણ ત્યાગ કર્યો. તે પછી રૌહિણેય તે પિતાના વચનને સંભારતો નિત્ય ચોરી કરતો હતે. એક વખતે શ્રી વીર પરમાત્મા તે સ્થલે સમેસર્યા. દેવતાઓએ તે સ્થલે સમવસરણ રચ્યું. તે વખતે ભવ્યજીને ધમની દેશના આપવાને પ્રભુએ આરંભ કર્યો. તે વખતે રૌહિણેય ચાર રાજગૃહનગરમાં ચોરી કરવા જતાં તે સમવસરણની પાસે આવી ચડ્યો. તે વખતે તેને યાદ આવ્યું કે-જે હું આ માગે જઈશ તે વીરભગવાનની વાણું સંભળાઈ જશે અને અહીં જવાને બીજે માગ છે નહીં. હવે શું કરવું? અથવા એ ખેદ કરવાથી સયું. હું કાનમાં આંગળી નાખીને ચાલ્યો જાઉં. પછી તે કાનમાં આગલી નાંખી ઉતાવળે પગલે ચાલ્યા. તેવામાં તેના પગમાં કાંટે વાગે. એટલે તે આગળ એક ડગલું ભરવાને પણ સમથ થયે નહીં. પછી કાનમાંથી આંગલી જુદી કરી તે વડે કાંટે કાઢવા લાગ્યા, તેવામાં અંતરના શલ્યને શેધનારી અને દેવસ્વરૂપને વર્ણન કરનારી શ્રી વિરપ્રભુની વાણી તેના કાનમાં આ પ્રમાણે સાંભળવામાં આવી " अणिमिसनयणा मणकज्जसाहणा पुष्फदाम अमिलाणा ।। 1 જગુદા મૂકે ઈચ્છથતિ સુધા વિના fFરિ ? ” Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી આત્મપ્રબંધ જેમના નેત્રા મીંચાતા નથી જેઓ મનથી ચિતિત કાર્યના કરનારા છે, જેમની પુષ્પમાળા કરમાતી નથી અને જેઓ ભૂમિથી ચાર આંગળ ઉંચા રહે છે, એવા દેવતાઓ હોય છે. ૧ આ પ્રમાણે જિનેશ્વરે કહ્યું તે રૌહિણેય ચારના સાંભળવામાં આવ્યું તત્કાલ તેણે ચિતવ્યું કે- અરે ! મારા સાંભળવામાં ઘણું આવી ગયું–આમ કહી ચિંતાતુર થતો તે ચોર કાંટો કાઢી પાછી કાનમાં આંગળી નાંખતે તે રાજગૃહનગરમાં ચાલ્યો ગયો અને ત્યાં પિતાની ઈચ્છા પ્રમાણે ચોરી કરી પાછે પર્વતની ગુફામાં પેસી ગયા પરંતુ પેલી જે પ્રભુની વાણી તેણે સાંભળી લીધી છે, તેને માટે તે નિરતર ચિત્તમાં ખેદ પામ્યા કરતો હતો. તે હમેશા ગુપ્ત રીતે રાજગૃહીનગરીને લુટ્યા કરતો અને કોને રંજાડતો હતે. ચોરની પીડાથી કંટાળી ગયેલા લેકએ રાજા શ્રેણીકની આગળ ફરીયાદ કરી અને પોતાનાં દુઃખ નિવેદન કર્યા રાજાએ મધુરવચનેથી લોકોને આશ્વાસન આપ્યું. પછી તેણે કોટવાલને બોલાવીને કહ્યું – “કોટવાલ ! તમે આખા નગરને હેરાન કરનારા ચોરને પકડી લેકની રક્ષા કેમ કરતા નથી?” કેટવાલે કહ્યું- “રાજન ! રૌહિણેય નામે એક ચોર છે, પણ તે ઘણું મુશ્કેલી વડે પકડાય તે છે, તેને પકડવા માટે અમે ઘણું ઘણું ઉપાયો યોજીએ છીએ, પણ તે પકડાતો નથી, મહારાજ ! જો આપ પોતે તલાક્ષ બને તે વખતે પકડાશે.” કેટવાલના આ વચનો સાંભળી રાજા શ્રેણુંકે પિતાના પુત્ર અને પ્રધાન અભયકુમારની સામે જોયું. એટલે અભયકુમાર અંજલિ જેડી બલ્ય, “પિતાજી! હું સાત દિવસની અંદર ચોરને પકડી લાવીશ. જો સાત દિવસની અંદર તેમ ન બને તે તમારે મને તે ચેરની જેમ શિક્ષા કરવી. અભયકુમારે આવી ભારે પ્રતિજ્ઞા કરી, તે સાંભલી સર્વ સભા અને રાજા આશ્ચર્ય પામી ગયા. પછી અભયકુમારે ભારે પ્રયત્નથી તે ચોરની શેધ કરવા માંડી, પણ કઈ રીતે તે ચેરનો પત્તો લાગ્યું નહીં. એવી રીતે છ દિવસ વીતી જવા લાગ્યા. છઠ્ઠા દિવસે સંયા કાલે લોકોના કેલાહલને શાંત કરી તે ગઢની બહાર કેટલાક સુભટોને તેણે ગોઠવી દીધા. પેલો રોહિણેય ચોરને કેટલાએક અપશુકન અટકાવ્યા છતાં પણ તે કમને વશ થઈ નગરીમાં ચોરી કરવાને પેઠો. જેવામાં તેણે કેાઈ ધનવાનના ઘરનું ખાતર પાડવા માંડયું, તેવામાં પગી લોકોએ મલી એક મેટી હાંક મારી તેને ત્રાસ પમાડ્યો, તેથી તે ત્યાંથી નાશી નગરીના Page #362 -------------------------------------------------------------------------- ________________ ३४३ તૃતીય પ્રકાશ કિલ્લા ઉપર આવ્યું. તેને ઊંચે ચડી કિલ્લા ઉપરથી બહાર પડતો સુભટોએ પકડી લીધો. પ્રાત:કાળે સુભટોએ તેને અભયકુમારને સોંપી દીધો. અભયકુમાર તેને રાજા પાસે લઈ ગયે. ચરેલા દ્રવ્ય સાથે પકડાયેલા તે ચેરને જોઈ રાજાએ પૂછયું, તું કોણ છે ! ચોર બોલ્યો “રાજન ! હું શાલિગ્રામનો રહેવાસી અને દુગચંડ નામે રાજાને જમે ભરનારે ખેડુત છું. હું મારું કાંઈક કામ કરી રાત્રે મારા ગામ તરફ જાતે હતો તેવામાં તમારા સુભટોએ મને બીહરાવ્યું, એટલે કિલ્લો ઠેકી બહાર પડતાં સુભટોએ મને ચેર જાણી પકડી લીધો. હે સુજ્ઞ વિચક્ષણ રાજા ! વિચાર કરે. જે હું ચોર હોઉં તે મને ખુશીથી શિક્ષા આપે. અને મને મારવાથી અભયકુમાર જવે તેમ કરે.” તેનાં આવાં વચન સાંભળી રાજાએ દઢ બંધનથી છોડાવ્યા પછી તેની ખાત્રી કરવાને માટે પિતાના સેવકને શાલિગ્રામમાં મોકલ્યા. રહિણેય ચેર એટલે બધે લુચ્ચો હતું કે તેણે પ્રથમથી શાલિગ્રામના લોકોની સાથે સંકેત કરી રાખ્યો હતો અને તેમની સાથે તે ચરે ઠરાવ કરેલો કે તેણે કદિપણ શાલિગ્રામમાં ચોરી કરવી નહીં અને તે ગામને મદદ આપવી, આથી તે લકે તેની સંવ વાત માન્ય કરતા હતા. રાજા શ્રેણિકના સુભટોએ શાલિગ્રામમાં આવી ત્યાંના લોકોને પૂછયું કેઆ ગામમાં કઈ દુગચંડ નામે ખેડુત રહે છે ? તે ગામના લોકો કે જેઓ તેના સંકેત પ્રમાણે વર્તનાર હતા, તેઓ બેલ્યા. “હા, તે ખરી વાત છે. દુગચંડ આ ગામને રહેવાસી છે, તે ગઈ કાલે નગર તરફ ગયા છે, તે હજુ સુધી આવ્યો નથી, અમે સર્વે તેને વૃત્તાંત જાણવાને આતુર થઈ રહેલા છીએ.” તે લોકોનાં આ વચન સાંભળી તે સુભટએ શ્રેણિક રાજાને તે વૃત્તાંત જણાવ્યો. તે વખતે રાજાએ વિચાર્યું કે- “આહા! આ કેવી વાત કહેવાય! અભયકુમાર મૃત્યુના ભયથી સરલ હૃદયના એક ગામડીયાને ચોર ઠરાવે છે.” રાજાના મુખના ચહેરા ઉપરથી અભયકુમાર સમજી ગયો અને તત્કાલ તેણે વિચાર્યું કે- આ ચેરનું કાંઈ પણ કપટ છે. તે કેઈપણ રીતે ખુલ્લું કરવું જોઈએ. આમ વિચારતાં તે ચતુર પ્રધાનના હૃદયમાં બુદ્ધિ જ્યુરી આવી. તેણે દેવવિમાન જેવો સુંદર મહેલ રચાવ્યા. તે મહેલની અંદર સાત ભૂમિકાઓ રચી. અનેક પ્રકારના ચંદરવા અને મોતીઓના તેરણાથી તેને અલંકૃત કર્યો. રંભા Page #363 -------------------------------------------------------------------------- ________________ ३४४ શ્રી આત્મપ્રબોધ સમાન સ્વરૂપવાળી સ્ત્રીઓ અને દેવતુલ્ય સ્વરૂપવાળા પુરુષો તેમાં સ્થાપિત કર્યા. પછી અભયકુમારે પેલા રોહિણેય ચેરને બેલાવીને કહ્યું. “ ભાઈ ! મારા જેવા મૂખ માણસને ધિક્કાર હો. તમે તે ભક્તિ કરવા લાયક પુરુષ છે. તમેને મેં અતિશય હેરાન કર્યા, ક્ષમા કરે. હવે એક વાર મારા મહેલમાં આવે, જેથી હું ત્યાં તમારી ભક્તિ કરી મારા અપરાધને દૂર કરું.” અભયકુમારનાં આવાં કપટ ભરેલાં વચનનો મર્મ તે ચેરના સમજવામાં આવ્યો નહીં. તે તેની સાથે મહેલમાં ગયે. ત્યાં તેને પ્રથમ મિષ્ટ આહાર આપી તૃપ્ત કર્યો. પછી અભયકુમારે તેને મદિરાપાન કરાવી ઊંચી જાતના દિવ્ય વસ્ત્રો પહેરાવી એક સુંદર પલંગ ઉપર સુવાડ્યો. તે ચેર તે દિવ્ય મંદિરમાં રહી જાણે પોતે સ્વર્ગમાં રહ્યો હોય તેમ માનવા લાગ્યો. - શયન કર્યા પછી તે જાગૃત થયે, એટલે અભયકુમારની આજ્ઞાથી કેટલાક સામંત અને નરનારીઓને સમહ ત્યાં હાજર રહેલ, તે “જય જય નંદા ઇત્યાદિ માંગલિક શબ્દોનો ઉચ્ચાર કરતાં તેના સાંભળવામાં આવ્યા. આ દેખાવ જોઈ તે મદિરાથી મત્ત થયેલ પિતાના આત્માને ભૂલી ગયો. પેલા હાજર રહેલા લોકો તેની પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. “ભદ્ર ! પૂર્વના સુકૃત્યવડે તમે આ સ્વગના વિમાનમાં પ્રગટ થઇ તેના સ્વામી થયા છે. અને આ અમે સર્વે તમારા સેવક છીએ” આ પ્રમાણે કહી તેમણે નાટક કરવાનો આરંભ કર્યો. તે પછી અભયકુમારની સૂચનાથી જેના હાથમાં સુવર્ણદંડ રહેલો છે એવો એક પુરૂષ આવ્યો. તેણે આવી નાટક કરનારાઓને કહ્યું કે- “હાલ નાટક બંધ કરે, હું આ દેવને તેની દેવસ્થિતિનું ભાન કરાવું.” આ પ્રમાણે કહી તેણે રૌહિણેયને કહ્યું. “હે નવાદેવ ! પિતાના પૂર્વોપાર્જિત એવા જે તમારા પુણ્ય અને પાપ હોય તે નિવેદન કરે અને તે પછી સુખ ભેગ.” તે પુરૂષનાં આ વચન સાંભળી તે રૌહિણેય વિચારમાં પડશે. “શું આ સાચું સ્વર્ગ હશે ? અથવા મારે માટે અભયકુમારે પ્રપંચ તો નહીં એ હોય?" આ પ્રમાણે ચિતવી તે ધીરબુદ્ધિવાલા ચારે કંટક કાઢતી વેલાએ સાંભળેલી દેવના સ્વરૂપના વર્ણનવાલી પ્રભુની વાણી (શનિમિસનાળા, ઈત્યાદિ) સંભારી તત્કાલ તેણે પિતાની આગળ રહેલા લેકેને પૃથ્વી ઉપર લાગેલા Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ તૃતીય પ્રકાશ ચરણવાલા, કરમાયેલા પુષ્પોની માળાને ધરનારા, મટકામારતા નેત્રોવાળા અને મનોભીષ્ટ સાધનમાં અસમર્થ એવા જઈ શ્રી વીરપરમાત્માના વચનો સાથે તેમને વિરોધ જોઈ અભયકુમારે કરેલા કપટને જાણી લીધું. આ વખતે પેલો દંડધારી પુરૂષ બેલ્યો. “દેવ શે વિચાર કરો છો ? આ બધો દેવલોક પોતપોતાની ભક્તિ દેખાડવાને ઉત્કંક્તિ છે, તેથી તમારે જે શુદ્ધ વૃત્તાંત હોય તે સત્વર નિવેદન કરે.” આ વખતે રેહિણેય બોલ્યા- “જિનપૂજા, સાધુસેવા, દયાપાલન, સુપાત્રદાન અને ચિત્યનિર્માપન આદિ ઉત્તમ ધર્મકાર્યો મેં પૂર્વભવે કરેલા છે.” તે દંડધર બેલ્યા- “હે દેવ ! પ્રાણુઓને જન્મ એક સ્વભાવે કરીને થતો નથી તેથી તમે જેમ પુણ્યનું વર્ણન કર્યું તેમ તમારા પાપનું પણ કરે. ચેરી. સ્ત્રીલેલુપતા અને બીજા જે કાંઈ નઠારાં પાપકર્મો કર્યા હોય તે નિશંકપણે કહો. રૌહિણેય બે– ” અહા ! દિવ્યજ્ઞાનને ધારણ કરનારા એવા તમને આવે મતિભ્રમ થયે છે? સાધુઓની સેવા કરનાર શ્રાવકે શું એવા ખરાબ કામ કરે ? તેમ છતાં જે તેઓ એવા કામ કરે તો પછી તેમને આ સ્વવાસ કેમ પ્રાપ્ત થાય? તેથી મેં તે જરાપણ પાપકર્મ કર્યું નથી, શા માટે વારંવાર પૂછો છો ?” આ વખતે અભયકુમાર કે જે છૂપ રહી આ વૃત્તાંત સાંભળતો હતે તે પોતાના મનમાં તે ચોરની બુદ્ધિની ભારે પ્રશંસા કરવા લાગ્યા. ક્ષણવાર પછી તે ચેરની સમીપે આવ્યું અને તે રૌહિણેયને આલિંગન કરી આ પ્રમાણે બોલ્યો-“હે વીર ! હું આજ સુધી કોઈનાથી છતા નથી. પણ એક તારાથી જીતાઈ ગયો છું, હું તને નિગ્રહ કરી શકો નહીં, એ મોટામાં મોટું આશ્ચય છે. ” આ પ્રમાણે અભયકુમારે પ્રેમપૂર્વક કહ્યું, એટલે તે રોહિણેય ચાર આ પ્રમાણે બે - “હે રાજકુમાર ! હું શ્રી વીરવાયને હૃદયમાં ધારણ કરતો હતે, તેથી તમારાથી પકડાયો નહીં, તેથી તેમાં કાંઈ પણ આશ્ચર્ય પામવા જેવું નથી, પણ તમે એ મદ્યપાન કરાવી સ્વર્ગની પ્રાપ્તિ કરાવી એ મોટા આશ્ચર્યની વાર્તા.” Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રાધ રૌહિચના આ વચના સાંભળી અભયકુમાર બાલ્યા, “ ભાઈ! તું મારા કહેવાથી લજ્જા પામીશ નહીં અને મને કહે કે—તારા જેવા ચારને શ્રી વીરપ્રભુની વાણી શી રીતે ક ંગાચર થઇ ? ' અભયકુમારે આ પ્રમાણે સ્નેહપૂર્વક પૂછ્યું', એટલે તે ચારે પેાતાની કથા આદિથી અંત સુધી કહી સંભળાવી અને વિશેષમાં જણાવ્યુ કે–જો મે' એ જગદ્દગુરુની વાણી ન સાંભળી હેત તે હુ' આજે તમારાથી છલાઈ જાત અને તેથી શીશી વિડંબના પામતા તે કહી શકાતુ નથી, જે પ્રભુની એટલી અલ્પ વાણી પણ પ્રાણીઓને કનિવારક થાય છે, તે તે પ્રભુનું સર્વ આગમ સાંભલવાથી અક્ષયસુખની પ્રાપ્તિ થાય, તેમાં શુ આશ્ચય ? હું તેા મારા પિતારૂપ શત્રુથી હંગાયા હતા, તેથી તે વખતે કણ્ગાચર થયેલી શ્રી વીરવાણીને શલ્યતુલ્ય માનતા હતા પણ અત્યારે તે વાણીએ મને જીવતદાન આપેલુ' છે. હે રાજકુમાર ! હવે મેં જે દ્રવ્યાદિ ચારેલ છે, તમને બતાવી હુ· શ્રી વીરપ્રભુની પાસે વ્રત ગ્રહણ કરવા ઇચ્છા રાખુ છું. = તે પછી અભયકુમારે તે રૌહિણેય ચારને રાજાની પાસે લાવી આ પ્રમાણે કહ્યુ, “ સ્વામી ! આ ચાર પેાતાની ચારીમાની જાય છે.” તત્કાલ રાજાએ તેને વધ કરવાના આદેશ કર્યાં એટલે અભયકુમારે કહ્યું, “પિતાજી! જો આપણે આ ચારને છેાડી દઇએ તેા તે ચારેલુ સ ધન પાછું આપશે, તે સિવાય તે દ્રવ્ય આપણાથી ગ્રહણ કરી શકાય તેમ નથી, વલી મે* આચારને બધુ કરીને પકડચી છે, બુદ્ધિએ કરીને પકડચો નથી. તેમજ આ ચારનું હૃદય વૈરાગ્યથી વાસિત થયેલું છે, તેથી અહીંથી મુક્ત થઈ દીક્ષા ગ્રહણ કરવાને ઈચ્છે છે, તેથી આ ચેાર વધ કરવાને યેાગ્ય નથી.’ ૩૪૬ અભયકુમારના આ વચનેા ઉપરથી રાજાએ તેને છેડચી, એટલે તેણે સવ ધન બતાવ્યુ. પછી રાજાએ નગરજનને એકઠા કરી જેનુ જે હતુ, તેને તે તે ધન આપી દીધુ'. તે પછી શ્રેણિક રાજાએ જેને દીક્ષામહાત્સવ કરેલા છે અને જેણે ધન, વૈભવ, સ્ત્રી અને પરિવારને ત્યાગ કરેલ એવા રૌઢિય ચારે શ્રી વીરપરમાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી, તે વખતે નગરજનેાએ તેની ભારે સ્તુતિ કરી. રૌહિણેય ચાર મુનિત્રત ધારણ કરી પોતાના દુરાચારની શુદ્ધિને માટે અનેક પ્રકારના તપ તપી અને ભવપયત શુદ્ધ ધમ આરાધી પ્રાંતે અનશન કરી તે દેવપદને પ્રાપ્ત થયા હતા. Page #366 -------------------------------------------------------------------------- ________________ ३४७ તૃતીય પ્રકાશ આ પ્રમાણે ભગવંતની વાણના પ્રભાવને દર્શાવનારી રૌહિણેય ચારની કથા કહેવામાં આવી. - એ રીતે બાર ભાવનાનું સ્વરૂપ લક્ષમાં રાખી ભવ્ય જીવોએ તેના આરાધનને વિષે તત્પર થવું જોઈએ. બાર પ્રતિમાનું સંક્ષિપ્ત સ્વરૂપ પહેલી પ્રતિમા એક માસની કહેવાય છે. બીજી બે માસની, ત્રીજી ત્રણ માસની, ચોથી ચાર માસની, પાંચમી પાંચ માસની, છઠ્ઠી છ માસની અને સાતમી પ્રતિમા સાત માસની છે, આઠમી નવમી અને દશમી એ ત્રણ સાત અહોરાત્રિની છે. અગીયારમી એક અહોરાત્રિની અને બારમી એક રાત્રિની છે. એવી રીતે ભિક્ષુ-સાધુની પ્રતિજ્ઞારૂપ બાર પ્રતિમા થાય છે. તેઓમાં પહેલી પ્રતિમા અન્નપાનના અવ્યવચ્છિન્ન દાનરૂપ હોવાથી એક દત્તી કહેવાય છે. તેવી રીતે બીજી બે દત્તી, ત્રીજી ત્રણ દત્તી- એમ સાતમી સાત દત્તી સુધી ગણાય છે. સાત અહોરાત્રના પ્રમાણવાળી આઠમી પ્રતિમાને વિષે જલ રહિત એકાંતર ઉપવાસે કરી પારણાને દિવસે આંબિલ કરવામાં આવે છે. અહીં દત્તીનો નિયમ નથી. વળી તેમાં ગ્રામાદિકની બહાર ઉદર્વમુખે શયનાદિ આસને રહી ઘોર ઉપસર્ગો સહન કરવાના છે. નવમી પ્રતિમામાં પણ તે જ પ્રમાણે ઉત્કટાદિ આસને રહેવું પડે છે. દશમી પ્રતિમામાં પણ એવી જ રીતે રહેવાનું છે, પણ ગેદેહાસન-ગાય દોહવાનું આસન કરવાનું છે. અગીયારમી પ્રતિમામાં પણ એમ જ વતવાનું છે પરંતુ તેમાં જલરહિત છઠ્ઠ કરી લાંબી ભુજા વડે રહેવાનું છે. બારમી પ્રતિમામાં ઉપર પ્રમાણે છે, પરંતુ તેમાં જલરહિત ત્રણ ઉપવાસ કરી એક પુદગલવ્યાપ્ત નિમેષરહિત દષ્ટિ રાખી અને લાંબી ભુજા કરી રહેવાનું છે. એના અંગીકાર કરનાર ૧ વજડષભનારાચ, ૨ –ષભનારા અને ૩ અર્ધનારામાંથી હરેક કોઈ સંઘયણ યુક્ત હોય છે. જઘન્યથી નવમા પૂવની ત્રીજી વસ્તુ સુધી સૂત્રોથ અધિગત હોય છે. તેમજ ૧ તપ, ૨ સૂત્ર, ૩ શક્તિ, ૪ એકવ અને ૫ બેલે કરી પ્રતિમા અંગીકાર કરનારને એ પાંચ પ્રકારની તુલનાવડે પરિકમ અભ્યાસથી પહેલા જ ભાવિતાત્મા થઈ જવાય છે. તે પરિકમનું પરિમાણ આ પ્રમાણે છે- માસિક આદિ સાત પ્રતિમાને વિષે જેટલા પ્રમાણની પ્રતિમા છે, તેટલા પ્રમાણે કરી તે પરિક હોય છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ३४८ શ્રી આત્મપ્રબોધ તેમ વર્ષાદિક ઋતુમાં એ પ્રતિમા અંગીકાર કરાતી નથી અને પરિકમ પણ કરાતા નથી. પ્રથમની બે પ્રતિમા એક જ વર્ષમાં થાય છે. ત્રીજી તથા ચોથી એક એક વર્ષમાં હોય છે. બીજી ત્રણ અન્યત્ર બીજે વર્ષ અને પરિકમ પણ અન્યત્ર-બીજે વર્ષો થાય છે. તે પ્રતિમાની પ્રતિપત્તિ આ પ્રમાણે છે- નવ વર્ષ કરીને પહેલી સાત પ્રતિમા સમાપ્ત કરાય છે, આઠમી આદિ ત્રણ પ્રતિમાઓ એકવીસ દિવસે સમાપ્ત કરાય છે અને અગીયારમી ત્રણ દિવસે પ્રાપ્ત થાય છે, અને તે અહેરાત્રિને અંતે છઠે કરવાથી બને છે અને બારમી પ્રતિમા રાત્રિ પછી અનંતર અઠમ કરવાથી થાય છે અને ચાર રાત-દિવસના પ્રમાણવાળી છે. અહીં બીજું ઘણું કહેવાનું છે પણ ગ્રંથવિસ્તારના ભયથી કહેવામાં આવ્યું નથી. તે પ્રવચન સારોદ્ધારમાંથી જાણું લેવું. આ પ્રમાણે સંક્ષેપથી ભિક્ષુની બાર પ્રતિમાનું સ્વરૂપ કહેવામાં આવ્યું, અહેરાત્રિનું સંક્ષિપ્ત કૃત્ય “સુદ્ધારા સા: શ્રીનિવવનાનુણારતો નિત્યમ્ | ___ कुर्यात् क्रमेण सम्यक् स्वस्याहोरात्रकृत्यानि ॥१॥" “શુદ્ધ આચારવાળા સાધુએ હંમેશા શ્રી જિનવચનને અનુસરે અનુક્રમે પિતાના અહોરાત્રિના કૃત્યે સમ્યક્ પ્રકારે કરવા.” ૧ કૃત્યનો ક્રમ સાધુએ રાત્રિના પાછલા પહેરે જાગ્રતું થઈ મંદસ્વરે કરી સૂત્ર તથા અર્થના પરાવર્તન રૂપ સ્વાધ્યાય કરવો. જેથી આસપાસ રહેલા આરંભી લેકો જાગ્રત ન થાય. તે પછી જ્યારે તે પહેરને ચેથા અંશ બાકી રહે ત્યારે છ પ્રકારના આવશ્યક કરવા એટલે પ્રતિક્રમણ કરવું. ત્યારબાદ ઉત્કટ આસને રહી શરીરના પરિભેાગ્ય મુહપત્તિ આદિ ઉપકરણની વિધિપૂર્વક પડિલેહણા કરવી. તે પડિલેહણની સમાપ્તિ વખતે સૂર્યોદય થાય ત્યારે ઉપાશ્રયને પ્રમાશે. તે પછી વંદનાપૂર્વક આચાર્યાદિકને પૂછી તેમની આજ્ઞા વડે વૈયાવચ્ચ તથા સઝાયધ્યાન કરે. પણ તે પિતાની બુદ્ધિએ ન કરે. તેને માટે કહ્યું છે કે-“છઠ, અઠમ, ચાર, પાંચ, માસ, અર્ધમાસ અને મા ખમણ કરવા છતાં જે ગુરુવચનને અનુસારે ન કરે તેને અનંતસંસારી કહેલા છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ અને ૩૪૯ " छट्ठमदशमदुवालसेहि, मासद्धमासखमणेहिं । . મુવા ગviતસંસારિકા મળિયા ને ? ” તે પછી કાંઈક ઉણું પિરિસિ વખતે બેસી મુહપત્તિ પડિલેહી પછી પાત્રાદિક ઉપકરણની પડિલેહણ કરે. ત્યારબાદ બીજી પોરસીમાં પૂર્વે ગ્રહણ કરેલા શ્રતના અર્થનું સ્મરણ કરે. તે પછી જ્યારે ભિક્ષાકાલ પ્રાપ્ત થાય એટલે આગમમાં કહેલ વિધિ પ્રમાણે ગુરુની આજ્ઞા ગ્રહણ કરી “આવસહી” વડે ઉપાશ્રયથી નીકળી ભિક્ષાકાલના સમયમાં એટલે ઉત્સગથી ત્રીજી પિરિસરૂપ નિમેલા વખતમાં અથવા “કાલે કાલં સમાયરં” એ આગમના વચન પ્રમાણે જે દેશમાં કે જે ગામમાં લેકે જ્યારે ભેજન કરતા હોય તે દેશમાં તે વખતે Wવીર કલ્પીઓને ભિક્ષાને કાળ જાણી લે. તે પછી સાધુ વ્યાક્ષેપતા, આકૂલતા અને શઠતાએ રહિત યા યુગમાત્ર દૃષ્ટિ રાખી, પાછળ અને પડખે ઉપગ રાખી એક ગ્રહથી બીજે ગૃહ ભિક્ષા માટે ભમે અને તેમ ભમીને બેંતાલીશ ષ રહિત એવી ભિક્ષા ગ્રહણ કરે. ત્યાંથી પાછા ફરી “નિસ્ટ્રિહિપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરી ઈરિયાવહી પડિક્કમી વિધિપૂર્વક તે અશનાદિ ગુરુને બતાવી પછી પચ્ચકખાણ પારી. ગૃહસ્થની દૃષ્ટિ ન પડે તેવા પ્રકાશવાલા સ્થાનમાં રહી સુધાની વેદના ઉપશમાવવા માટે ૧ વૈયાવચ્ચ, ૨ ઈર્યાની શુદ્ધિ, ૩ સત્તર પ્રકારે સંયમનું પાલન, ૪ પ્રાણ ધારણ, ૫ સેક્ઝાયધ્યાનાદિ અને ૬ ધર્મચિંતાને માટે ભેજન કરે. તે ભેજન સમયે સુરાસુરાદિ પાંચ દોષને વજે. તેને માટે આ પ્રમાણે કહેલું છે. __ अंसुरसुरं अचवचयं अदुअमविलंबियं अपरिसाडि । માવથvrayત્તો મુંજે ગપવિરવાડી છે ? | એ પાંચ માંડલાના દોષને વજે. તે પછી મુનિએ માત્રા કરવાનું પાત્ર પ્રક્ષાલન કરવું. તથા સક્ઝાયથાન અને વૈયાવચાદિ કાય કરી તે પછી ચોથે પહેરે મુખવસ્ત્રિકા પડિલેહી ગુરુના અને પિતાના ઉપકરણની પડિલેહણ કરવી. તે પછી જ્યારે સૂર્ય અધ બિબરૂપે રહે ત્યારે ગુરુની સમક્ષ પ્રતિક્રમણ કરવું તે પછી એક પ્રહર પર્વત શ્રતપરાવૃત્તિરૂપ સ્વાધ્યાય દયાન કરવા. તે પછી તે જ પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે ઉચાર–પ્રશ્રવણના સ્થડિલે (માંડલા) કરવા. તે પછી સૂત્ર અને અર્થને સંભારવા. ત્યારબાદ જ્યારે નિદ્રાનો ૧. ભોજન વખતે સુરસુર શબ્દ ન કરવો ૨ અવશ્ય શબ્દ ન કરવો. ૩ ઉતાવળું ન જમવું. ૪ અતિવિલંબપણે ન જમવું, પ ભેજ્યપદાથ વેરવો નહિ. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી આત્મપ્રબંધ સમય આવે ત્યારે ગુરુની આજ્ઞા ગ્રહણ કરવાપૂર્વક પૃથ્વી ઉપર સંથારે પડિલેહી ચૈત્યવંદનપૂર્વક રાત્રિના સંથારાની ગાથા ( સંથારા પરિસી) ભણી અને રજોહરણને જમણી બાજુ મૂકી સ્વલ્પ નિદ્રા કરવી. અતિ નિદ્રાવશ ન થવું. આ પ્રમાણે સંક્ષેપથી અહોરાત્રના કૃત્યો બતાવ્યા છે. વિસ્તારથી તે સાધુ સંબંધી અધિકાર ગ્રંથાંતરથી જાણું લેવો. મુનિઓ અનેક ગુણના આધારરૂપ છે, તે વાત દર્શાવે છે "निच्चमचंचलनयणा पसंतवयणा परिद्धगुणरयणा ।। जियमयणा मिउवयणा सव्वत्थवि सन्निहियजयणा ॥ १ ॥ इरियासमिइपभई, नियसुद्धायारसेवणे निउणा ।। जे सुयनिहिणो समणा तेहिं इमा भूसिया पुहवी ॥ २ ॥" જેઓ નેત્રોની ચંચલતાથી રહિત છે, જેમના મુખ શાંત છે, જેમના ગુણરત્ન પ્રસિદ્ધ છે, જેઓ કામને જીતનારા છે, જેમના વચન કોમળ છે, જેમની નજીક સર્વ પ્રકારે યતના છે, જેઓ ઈર્યાસમિતિ પ્રમુખ પિતાના શુદ્ધ આચારને સેવવામાં નિપુણ છે, અને જેઓ શ્રતના નિધાનરૂપ છે, એવા મુનિઓથી આ પૃથ્વી વિભૂષિત છે. સિદ્ધાંતેમાં સાધુગુણવર્ણન "जाइसंपन्ना, कुलसंपन्ना, बलसंपन्ना, स्वसंपन्ना, विणयसंपन्ना, णाणसंपन्ना, दंसणसंपन्ना, चरित्तसंपन्ना, लज्जासंपन्ना, लाघवसंपन्ना, मिउमद्दवसंपन्ना, पगइभद्दया, पगइविणीया, ओयंसि, तेयसि, वञ्चसि, जसंसि, जियकोहा, जियमाणा, जियमाया, जियलोहा, जियणिद्दा, जितेंदिया, जियपरिसहा, जिवियासमरणभयविप्पमुक्का, उग्गतवा, घोरतवा, दित्ततवा, धोरबंभचेरवासिणो, बहुसूया, पंचसमिइहिं समिआ, तिहिं गुत्तिहिं गुत्ता, अकिंचणा, निम्ममा, निरहंकारा, पुकर, व अलेवा, संखो इव निरंजणा, गयणं व निरासया, वाउव्व अप्पडिबद्धा, कुम्मो इव गुतेदिया, विहंगुव्व विप्पमुक्का, भारंडव्व अप्पमत्ता, धरणिय सव्वंसहा, किं बहुणा । एगतपरोवरायनिरया, जिणवयणोवदेसण कुसला, जावकुत्तियावण भूया एरिसा जिणाणा राहगा समणा भगवंतो नियचरणेहिं महीयलं पवित्तयंतो विहरति ति" ॥ “ જાતિ, કુલ, બલ, રૂપ, વિનય, જ્ઞાન દશન, ચારિત્ર, લજજા, લાઘવ અને મૃદુ–માવતા એ સર્વને પામેલા, પ્રકૃતિવડે ભદ્રિક, પ્રકૃતિ વડે વિનીત, પરાક્રમી, તેજસ્વી, વાણીની સુંદરતાવાળા, યશસ્વી, કધ-માનમાયા અને લેભને જીતનારા, નિદ્રાને, ઇંદ્રિયોને અને પરિષહોને જીતનારા, Page #370 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૫૧ જીવિતની આશા તથા મરણના ભયથી રહિત, ઉગ્ર તપસ્વી, દીસ તપસ્વી, ઘેર બ્રહ્મચર્યના ધારક, બહુશ્રત, પાંચ સમિતિ વડે સમિત, ત્રણ ગુપ્રિ વડે ગુપ્ત, નિષ્પરિગ્રહી, નિરહંકારી, કમલની જેમ નિલેપ, શંખની જેમ નિરંજન, આકાશની જેમ નિરાશ્રય, વાયુની જેમ પ્રતિબંધરહિત, કાચબાની જેમ ગુદ્રિય, પક્ષીની પેઠે વિપ્રમુક્ત, ભાડની જેમ પ્રમાદરહિત, પૃથ્વીની જેમ સર્વ સહન કરનારા, જિનવચનનો ઉપદેશ કરવામાં કુશલ, એકાંતે પરોપકાર કરવામાં તત્પર, વિશેષ શું કહેવું ? પણ જેઓ 'કુત્રિકોપણ જેવા છે, એવા જિનેશ્વરની આશાના આરાધક, શ્રમણ–તપસ્વી મુનિઓ પિતાને ચરણ વડે આ પૃથ્વીતલને પવિત્ર કરતા વિચરે છે.” આવા સાધુજન પ્રમુખ ઉત્તમ પુરુષને આરાધના કરવા યોગ્ય એવા સર્વોત્તમ ધર્મની દુલભતા દર્શાવે છે "जह चिंतामणिरयणं सुलहं न होइ तुच्छविहवाण । ___गुणविहववज्जियाणं जियाण तह धम्मरयणं ति ॥ १ ॥" “પશુપાલની પેઠે તુચ્છ વૈભવવાળા અને થોડા પુણ્યવાળા ને જેમ ચિંતામણિરત્ન સુલભ હોય નહીં, તેમ સમ્યક્ત્વાદિ ગુણરૂપ વૈભવથી રહિત એવા જીવોને ધર્મરત્ન સુલભ હોતું નથી. તેઓ જયદેવકુમારની જેમ જે અતુલ ગુણવાન હોય છે, તેને મણિની ખાણરૂપ એવી મનુષ્યગતિમાં ચિંતામણિલ્ય ઉત્તમધમને પામે છે.” પશુપાલ અને જયદેવનું દષ્ટાંત હસ્તિનાપુરનગરમાં નાગદેવ નામે એક શેઠ રહેતા હતા. તેને વસુંધરા નામે એક સ્ત્રીના ઉદરથી જયદેવ નામે એક પુત્ર ઉત્પન્ન થયા. તે જયદેવે બાર વર્ષ સુધી રત્નની પરીક્ષાનો અભ્યાસ કર્યો હતે. આથી શાસ્ત્રને અનુસરે તે ચિંતામણિને મહાન પ્રભાવવાળું પાણી બાકીના રત્નને પાષાણ તુલ્ય સમજતો હતો. આથી તે ચિંતામણિરત્ન ઉપાર્જન કરવા માટે આખા હસ્તિનાપુરમાં દરેક દુકાને અને ઘેર ઘેર ફર્યો, તે પણ કોઈ સ્થળે તેને ચિંતામણિરત્ન મલ્યું નહીં. આથી ખેદ પામી તેણે પોતાના માતા પિતાને કહ્યું-“પૂજ્ય ! મારું ચિત્ત ચિંતામણિરત્નને માટે લાગેલું છે, મેં ઘણી શેાધ કરી પણ તે રત્ન અહીં પ્રાપ્ત થયું નહીં, તેથી જે આશા આપે તે હું અહીંથી બીજે સ્થળે જાઉં” ૧ શાસ્ત્રમાં કહેલ દેવતાધિષ્ટિ દુકાનની જેમ-અર્થાત તેમની પાસેથી જે જોઈએ તે મળી શકે તેવા. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રી આત્મબેધ માતાપિતા બેલ્યા–“વત્સ ! એ ચિંતામણિની તે કલ્પના છે, પરમાર્થથી ચિતામણિરત્ન છે જ નહીં, માટે તું તારી ઇચ્છા પ્રમાણે બીજા રત્નનો વેપાર કર.” આ પ્રમાણે કહી તેમણે જયદેવને ઘણે અટકાવ્યું, તથાપિ જેણે ચિંતામણિરત્ન મેળવવાનો નિશ્ચય કરે છે એ તે હસ્તિનાપુરનગરમાંથી નીકળી ગયે. ઘણું ગામ, નગર, ખીણ, કબર, પાટણ અને સમુદ્રતીરે ગષણા કરતો તે અતિશય ફરવા લાગ્યા પણ કોઇ ઠેકાણે તેને ચિંતામણિરત્ન પ્રાપ્ત થયું નહીં. આથી ખેદાર થઈ આ પ્રમાણે ચિતવવા લાગ્યો-“શું ચિતામણિ રત્નની વાત સત્ય નહીં હોય ? કોઈપણ ઠેકાણે તે દેખાતું નથી અથવા તે મણિ શાસ્ત્રમાં દર્શાવેલ છે, એટલે તેનું અસ્તિત્વ ન હોય તે કેમ સંભવે ? શાસ્ત્રનું વચન અન્યથા હોય નહીં. તેથી કેઈ ઠેકાણે એ રત્નો હશે જ.” આ પ્રમાણે ચિતવી પાછો તે મણિની ખાણોમાં ફરી તેની શોધ કરવા લાગ્યો. તેવામાં કોઈ એક વૃદ્ધ પુરુષ તેને મળી આવ્યો. તેણે જયદેવને કહ્યું – અહીં એક મણિની મટી ખાણ છે, તે ખાણમાંથી પુણ્યવંત પુરુષો ચિતામણિરત્નને પ્રાપ્ત કરી શકે છે.” વૃદ્ધપુરુષના આવાં વચન સાંભળી જયદેવે તે ખાણમાં ચિંતામણિરત્નની ગવેષણ કરવા માંડી. તેવામાં એક મંદબુદ્ધિવાળા પશુપાલના હાથમાં વર્તુલાકાર પત્થર જોવામાં આવ્યું. શાસ્ત્રમાં કહેલા લક્ષણોથી તેને ચિંતામણિ જાણી જ્યદેવે તેની પાસે તેની માગણી કરી. પશુપાલ બે -“તારે આ વસ્તુનું શું કામ છે?” જ્યદેવ બોલ્યો“હું આ વસ્તુ ઘેર જઈ બાલકને રમવા આપીશ.” પશુપાલે કહ્યું- “ આવી વસ્તુ તો અહીં ઘણી છે, પિતાની મેલે તે શા માટે લઈ લેતો નથી ?" જયદેવે કહ્યું, “અત્યારે ઘેર જવાની મારે ઉત્કંઠા થઈ છે માટે મને સત્વર આપ, એટલે હું મારે ઘેર ચાલતો થાઉં. તને આ સ્થલે બીજા આવા પદાર્થો મલશે.” આવા જયદેવના વચન સાંભળીને પણ તે પશુપાલ પર પકારશીલ ન હાવાથી પીગળે નહીં અને તે રત્ન આપ્યું નહિ. પછી જયદેવે ઉપકારબુદ્ધિથી તેને આ પ્રમાણે કહ્યું – ભદ્ર! જે તારે મને આ રત્ન ન આપવું હોય તે તે તેની આરાધના કર. એ ચિંતામણિ રત્ન છે, તેની આરાધના કરવાથી તે તને વાંછિત ફલ આપશે.” પશુપાલ બોલ્યા- “જે આ સાચું ચિંતામણિરત્ન હોય તે તે મને બદરીને ચિતવેલા ફૂલ તથા કચકડાં શીધ્ર આપ.” પશુપાલના આ વચન સાંભળી Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ તૃતીય પ્રકાશ જયદેવ હસીને બોલ્યો-“અરે પશુપાલ! એમ ચિતવવાથી કાંઈ મલતું નથી, પણ પ્રથમ તેની આરાધના કરવી જોઈએ. પહેલા ત્રણ ઉપવાસ કરી સંદયાકાલે તે રત્નને શુદ્ધ જલે નવરાવી, શુદ્ધ ભૂમિના ઊંચા પ્રદેશમાં સ્થાપી તેની ચંદન, કપૂર તથા પુષ્પાદિકવડે પૂજા કરી પછી નમસ્કાર કરી એ રત્નની આગલ પછી જે ઈષ્ટ હોય, તેનું ચિતવન કરવું, તો પછી પ્રાતઃકાલે તે પ્રાપ્ત થાય છે.” - જયદેવના આ વચન સાંભળી તે પશુપાલ પિતાના બકરાં અને મેંઢાના વૃદને વાળી ગામ તરફ ચાલ્યો. “ નિ આ મણિ આ હીનપુણ્યના હાથમાં રહેશે નહીં.” એમ ધારતો જયદેવ તેની પાછળ ચાલવા લાગ્યા. માગે ચાલતાં પશુપાલ તે મણિને ઉદ્દેશીને બોલ્યો- “અરે મણિ! હું આ બકરાં વેચી તે વડે ચંદનાદિ સામગ્રી લાવી તારી પૂજા કરીશ અને તારે પણ મારા ચિતિત કાર્ય સાધવામાં પૂર્ણ ઉદ્યમ કરે. વળી હે મણિ! હજુ અહીંથી ગામ દૂર છે, તેથી રસ્તામાં કાંઇ કથા કહે તે રસ્તો ખુટશે. જે કદિ કોઇ કથા તારા જાણવામાં ન હોય તો હું કહું છું તે સાંભળ કઈ એક હાથના પ્રમાણવાળું દેવગ્રહ છે, તેની અંદર ચાર ભુજાવાળે દેવ છે” આ પ્રમાણે તેણે વારંવાર કહેવા માંડયું, તો પણ તે મણિ કાંઈ પણ બે નહિ ત્યારે તે રોષાતુર થઈ આ પ્રમાણે બે -“ અરે મણિ! તું મારી વાતમાં હોંકારો પણ આપતો નથી. તે પછી વાંછિત આપવામાં તારી શી આશા રાખવી? અથવા તારુ નામ ચિંતામણિ છે. તે બરાબર છે, કારણ કે તારી પ્રાપ્તિથી મારા મનની ચિતા નાશ પામતી નથી. જે હુ છાશ વિના એક ક્ષણમાત્ર પણ રહી શકતો નથી તે હું તારે માટે કરાતા ત્રણ ઉપવાસ કરી મરણ જ પામું, એમાં શંકા નથી. એથી હું તો તેમ માનું છું કેઆ વણિકે મને મારવાને માટે જ તારું વર્ણન કરેલ છે. તેથી તું ચાલ્યા જા. ફરીવાર મારી દષ્ટિગોચર થઈશ નહીં.” આ પ્રમાણે કરી તે પશુપાલે મણિને ફેંકી દીધો આ વખતે આનંદિત થયેલા જ્યદેવે તત્કાલ તે ચિંતામણિને પ્રણામપૂર્વક ગ્રહણ કરી અને પિતાના મનોરથ પૂર્ણ થયેલા જાણે પોતાના નગર તરફ ચાલ્યો. માર્ગમાં ચાલતા મહાપુર નામે એક નગર આવ્યું. મણિના પ્રભાવથી તે નગરમાં લક્ષ્મીને સમૃહ તેને પ્રાપ્ત થયું. તે વખતે નગરના સુબુદ્ધિ નામના શેઠે ૪૫ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી આત્મપ્રબોધ પિતાની પુત્રી રત્નપતીને તેની સાથે પરણાવી. પછી જયદેવ તે કન્યા તથા બહુ પરિવાર સહિત પોતાના વતન હસ્તિનાપુરમાં આવ્યો અને તેણે પિતાના માતાપિતાના ચરણમાં વંદના કરી. પોતાના પુત્રને આવો સમૃદ્ધિમાન જોઈ તે માતાપિતા આનંદિત થઈ તેની ભારે પ્રશંસા કરવા લાગ્યા. સ્વજનોએ જયદેવનું બહુ સન્માન કર્યું અને બીજા કે તેની સ્તુતિ કરવા લાગ્યા. અને જયદેવ ચાવજીવિત સુખી થયે. આ પ્રમાણે ધર્મરત્નની પ્રાપ્તિમાં જયદેવ અને પશુપાલનો વૃત્તાંત કહેવાયો. તે ઉપનયરૂપે જાણવો. એવી રીતે પ્રસંગ પ્રાપ્ત થયેલ છદ્મસ્થાશ્રિત એવું સર્વ વિરતિનું સ્વરૂપ કહેલું છે. " इत्थं स्वरूपं परमात्मरूप - निरूपकं चित्रगुणं पवित्रम् । सुसाधुधर्म परिग्रह्य भव्या भजन्तु दिव्यं सुखमक्षयं च ॥१॥" આવા સ્વરૂપવાળા, પરમાત્મરૂપને નિરૂપણ કરનારા, વિચિત્ર ગુણવાળા, અને પવિત્ર એવા ઉત્તમ સાધુ ધર્મને ગ્રહણ કરી ભવ્ય પ્રાણીઓ દિવ્ય અને અક્ષયસુખને ભજે.” ૧ "प्राक्तनसद्ग्रंथानां पद्धतिमाश्रित्य वर्णितोऽत्रमया । साध्वाचारविचारः शुद्धो निज आत्मशुद्धिकृते ॥ २॥" પૂર્વને સદગ્રંથોની પદ્ધતિને આશ્રી મારા પિતાના આત્માની શુદ્ધિને માટે મેં અહીં શુદ્ધ એ સાધુને આચાર વર્ણન કરેલો છે. એ પ્રકારે શ્રીમાન્ ખરતરગચ્છના અધિરાજ શ્રી જિનભક્તસૂરીંદ્રના ચરણારાધક શ્રી જિનલાભસૂરિએ રચેલા આ આત્મપ્રબોધ ગ્રંથને સંક્ષિપ્ત સર્વવિરતિ નામને ત્રીજો પ્રકાશ સંપૂર્ણ થયો. Page #374 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ પરમાત્મ સ્વરૂપ અનુક્રમે આવેલા આ ચોથા પરમાત્મપ્રકાશનો પ્રારંભ કરવામાં આવે છે. પ્રથમ પરમાત્મતાના બે પ્રકાર છે. ૧ ભવસ્થપરમાત્મતા અને ૨ સિદ્ધસ્થપરમાત્મતા. તે પરમાત્માની પ્રાપ્તિને સૂચવનારી બે આર્યાઓ આ પ્રમાણે છે "क्षपकश्रेण्यारूढः कृत्वा घनघातिकर्मणां. नाशम् । आत्मा केवलभूत्या भवस्थपरमात्मता भजते ॥१॥" " तदनुभवोपग्राहक - कर्मसमूहं समूलमुन्मूल्य ।। ऋजुगत्या लोकाग्रं प्राप्तोऽसौ सिद्धपरमात्मा ॥२॥" ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલે આત્મા જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીય અને અંતરાય-એ ચાર કર્મ કે જે આત્મગુણના ઘાતક હોવાથી ઘનઘાતી કહેવાય છે, તેને નાશ કરી લોકાલેકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાનની સંપત્તિ પ્રાપ્ત કરી તે વડે ભવસ્થ એવા પરમાત્મપણાને પામે છે. ૧ તે પછી તે આત્મા તત્કાલ કાલે કરીને એટલે ચૌદમાં ગુણઠાણના છેલા સમયમાં ભવગ્રાહી એટલે વેદનીય, આયુ, નામ અને નેત્રરૂપ ચાર કમ જે ભવપયત સ્થાયી છે, તે કર્મના સમૂહને મૂળમાંથી ઉખેડી નાંખી હજુગતિ એટલે સમયાંતર કે પ્રદેશાંતરનો સ્પર્શ ન કરીને લેકાગ્ર-સિદ્ધિસ્થાનને પ્રાપ્ત કરી સિદ્ધ પરમાત્મપણાને પામે છે. ૨ અહીં ભવસ્થપરમાત્મપણાની સ્થિતિનું માન જન્યથી અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી દેશે ઉણી એવી પૂર્વ કેટિ વર્ષનું છે અને સિદ્ધપરમાત્માની સ્થિતિનું માન સાદિ અપયવસિત કાલનું છે. એવા પ્રકારની પરમાત્મતા જેને હોય છે તે પરમાત્મા કહેવાય છે. તે પરમાત્મા ભવસ્થકેવલી અને સિદ્ધ એમ બે પ્રકારે છે. તેમાં ભવસ્થ કેવલીનું સ્વરૂપ બતાવે છે. ભવસ્થ કેવલીનું સ્વરૂપ ભવસ્થકેવલીના પણ ૧ જિન અને ૨ અજિન એવા બે ભેદ છે. તેમાં જે જિનનામકર્મના ઉદયવાલા તીર્થકર તે જિન કહેવાય છે અને જે સામાન્ય Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી આત્મપ્રબંધ કેવલી તે અજિન કહેવાય છે. તે જિન ૧ નામજિન, ૨ સ્થાપનાજિન, ૩ દ્રવ્યજિન અને ૪ ભાવજિન- એમ ચાર પ્રકારે છે. તે વિષે આ પ્રમાણે કહ્યું છે नामजिणा जिगनामा ठवणजिणा पुण जिणिंदपडिमाओ । दव्वजिणा जिणजीवा भावजिणा समवसरणत्था ॥ १ ॥" જે શ્રી ઋષભ, અજિત અને સંભવ વગેરે જિન છે તે નામજિન કહેવાય છે. તે નામજિન સાક્ષાત્ જિનગુણ વર્જિત છે, તો પણ પરમાત્મગુણનું મરણ વગેરે કારણને લઈને પરમાથપણે સિદ્ધિને કરનાર હોવાથી સમ્યગ્દષ્ટિ પુરુષોએ તે સર્વકાલે સ્મરણ કરવા યોગ્ય છે. જેમ લેકને વિષે પણ મંત્રાલરના સ્મરણથી કાર્યની સિદ્ધિ દેખાય છે. રત્ન, સુવર્ણ, રજત આદિ ધાતુમય એવી કૃત્રિમ અને અકૃત્રિમ જે જિને શ્વરની પ્રતિમા તે સ્થાપનાજિન કહેવાય છે, તેને વિષે પણ જે કે સાક્ષાત જિનગુણ વિદ્યમાન નથી તે પણ તેમાં તાત્વિક જિનસ્વરૂપનું સ્મરણ થવાને લીધે તેના દર્શન કરનાર સમ્યગ્દષ્ટિ જીના ચિત્તમાં પરમશાંત રસનું ઉત્પાદક હોવાથી અને અધિજનને ઉત્તમ બધિબીજની પ્રાપ્તિનું હેતુ હોવાથી તેમજ શ્રી કેવલી ભગવાનના વચન વડે તેમાં જિનતુલ્યપણું હોવાથી શુદ્ધ માર્ગોનુસારી શ્રાવકોને દ્રવ્ય અને ભાવથી સર્વકાલે શંકા રહિતપણે તે સ્થાપનાજિન વંદનીય, પૂજનીય અને સ્તવનીય છે. અને મુનિઓને સર્વ સાવઘ યોગની નિવૃત્તિ હોવાથી તેમની ભાવપૂજા કરવી યોગ્ય છે. તે વિષે આગમને વિષે પ્રતિપાદન કરેલું છે. કેટલાએક સાંપ્રતકાલે બુદ્ધિહીન શ્રી વિરપ્રભુની પરંપરાની બહાર વનારા, મિથ્યાત્વના ઉદયથી પરાભવ પામેલા, સ્વમતિકક્ષિત અને સ્થાપનારા અને શ્રી જિનેશ્વર પ્રરૂપેલા સ્યાદ્વાદ-અનેકાંતમાગને લેપનારા લોકોએ કુદષ્ટિને વિલાસ પ્રગટ કરેલે છે, તે લેકે જૈનાભાસ એટલે જૈનલક્ષણ રહિત છતાં જૈનના જેવો આભાસ બતાવનારા છે. તેઓ શ્રી પરમગુરુતીર્થકરના વચનને ઉથાપનારા હોવાથી અનંત ભવભ્રમણના ભયને અવગણું પિતે ગ્રહણ કરેલ અસત્યક્ષને સિદ્ધ કરવા માટે ભોળા લેકની આગળ ઉસૂત્રપ્રરૂપણ કરે છે તેઓ કહે છે કે-“ સ્થાપનાજિન શાનાદિ ગુણોથી શૂન્ય હોવાથી વંદના કરવા યોગ્ય નથી, તેમને વંદના કરવાથી સમ્યક્ત્વનો નાશ થાય છે. આગમને વિષે પણ તેમને વંદન કરવાનો અધિકાર કહ્યો નથી. આધુનિક લેકોએ પિતાનું માહાસ્ય પ્રગટ કરવાને માટે જિનચૈત્યની સ્થાપના કરેલી છે.” Page #376 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૫૭ વલી તેઓ કહે છે કે-“જિનબિંબની પૂજા વગેરે કરવામાં સાક્ષાત્ જીવહિંસા દેખાય છે અને જ્યાં જીવહિંસા હોય ત્યાં ધમ હોય જ નહીં. કારણકે-ધમ તો દયામૂલ જ કહ્યો છે. તેથી પોતાના સમ્યક્ત્વનું અક્ષયપણે રક્ષણ કરવાને ઇચ્છનારા પ્રાણીઓને તો શ્રી જિનપ્રતિમાનું દર્શન કરવું પણ અયુક્ત છે.” અહા કેવી અજ્ઞાનતા છે! પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે પીંપળા આદિ વૃક્ષના મૂલમાં સચિત્ત જલનું સિંચન કરવા પ્રમુખ આચરણ અને મિથ્યાત્વી દિવની પૂજા વગેરેમાં પ્રવર્તન એ કરવામાં સમ્યકત્વને નાશ થતો નથી. કારણકે સંસારીપણાને લઈને શ્રાવકેને એવા કાર્યમાં અધિકાર છે. આ પ્રસંગે સિદ્ધાંતના વચનોને અનસારી અદભત યુતિથી તેમના અસતુપક્ષને દૂર કરવા માટે ઉત્તરરૂપે વચનો કહેવામાં આવે છે. જે સ્થાપનાજિન છે તેનો જિનસ્વરૂપને સ્મરણ કરાવવા પ્રમુખ જે તાત્વિક હેતુ યુક્તિપૂર્વક પ્રથમ કહેવામાં આવ્યો છે, તે પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે સિદ્ધ થાય છે, તેથી તેમનામાં સર્વથા ગુણશૂન્યપણાને અભાવ હોવાથી તેનામાં વંદનાદિ કરવાની યોગ્યતા સાબિત થાય છે. તે સ્થાપનાજિનનું દશન વંદન વગેરે કરવાથી તત્કાલ શુભ દયાન પ્રગટ થતાં પ્રાણીઓને સમ્યકત્વની નિમલતા પ્રાપ્ત થાય છે. તેથી તે જૈનાભાસેએ સમ્યકત્વને નાશ થવાની જે યુક્તિ કહેલી છે તે સર્વથા મિથ્યાત્વની મૂલરૂપ છે. આ પ્રમાણે જાણી સમ્યગ્દષ્ટિ જીવોએ તે યુક્તિને આદર આપવો નહીં. વલી જે સ્થાનકમાં ચિત્રમાં આલેખેલી સ્ત્રી હોય તેવા સ્થાનકમાં સાધુઓને રહેવાનો નિષેધ આચારાંગસૂત્રમાં કહે છે, ચીતરેલી સ્ત્રી સાક્ષાત્ સ્ત્રીગુણથી વર્જિત છે, છતાં આકાર માત્ર કરી વિકાર ઉત્પન્ન થવાનું કારણભૂત છે, ત્યારે જે તેના દર્શનથી વિકાર ઉત્પન્ન થાય છે, તો પછી પરમશાંતરસવાળી સૌમ્યઆકારને ધારણ કરનારી શ્રી જિનપ્રતિમાના દર્શનથી પ્રબુદ્ધ પુરુષોને ઉત્તમ દયાન થવાનો સંભવ કેમ ન હોય? આવી રીતે સદબુદ્ધિવાળા પુરુષોએ વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. તે જેનાભાસ કહે છે કે- “આગમને વિષે જિનચૈત્યવંદનાદિકનો અધિકાર નથી, ચૈત્યસ્થાપન એ આધુનિક છે, પૂજામાં હિંસા થવાથી તે અધમ છે અને વૃક્ષ પીંપળા પ્રમુખને પાણી પાવું તથા મિથ્યાત્વીઓના દેવનું પૂજન કરવું એમાં સમ્યકૃત્વને વિનાશ થતો નથી. આ તેમના આલાપ ઉન્મત્ત માણસના આલાપના જેવા અયુક્ત છે. કારણકે–આગમને વિષે સ્થાને સ્થાને જિન ચૈત્યવંદન તથા Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી આત્મપ્રબંધ પૂજનાદિકના અધિકાર છે તેથી સ્થાપનાનું અને પૂજાનું પ્રાચીનપણું સિદ્ધ જ થાય છે. જો તેમાં અધમપણું હોય તો આગમને વિષે કહેલા હિત, સુખ અને મેક્ષાદિકના ફલની પ્રાપ્તિમાં વિરોધ આવે. તેમ વળી તિયચ, નરકગતિ આદિ નઠારાં ફળ અધમનાં કહેલાં છે. જે પીંપળાને સચિત્ત જલ સિંચન કરવું, તે પ્રત્યક્ષ જૈનધર્મની શ્રદ્ધાની વિરુદ્ધ હોવાથી તે સાક્ષાત્ મિથ્યાત્વીઓનું જ કાર્ય છે એ પ્રસિદ્ધ છે. કારણકે – સમ્યકૂવીઓને અન્ય દેવને વંદનાદિક કરવામાં રાજાભિયોગ આદિ આગારને વજીને બીજે સવ સ્થલે તેને સર્વથા પરિહાર કરવાને આગમમાં કહેલ છે. તેથી ઉત્સગ માગથી અન્યદેવને વંદનાદિ કરવામાં સમ્યક્ત્વને અવશ્ય નાશ थाय छे. ઉપર કહેલા અર્થને પ્રતિપાદન કરનાર શ્રી શાતાધર્મકથા સૂત્રના કેટલાક વચને આ પ્રમાણે છે 'तएणं सा दोवइ रायवरकष्णगा व्हाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सुद्धपावेसाई मंगलाई वत्थाई पवरपरिहिया मजणघराओ पडि निक्खमइ पडि निक्खमित्ता जेणेव जिणहरे तेणेव उवागच्छड उवागच्छइत्ता जिणहरं अणुपविस्सइ आलोए पणामं करेइ लोमहत्यय परामुसइ एवं जहा मरिआभे जिणपडिमाओ अच्चेइ तहेव भणिअव्वं जाव धूवं डहइ वाम जाणुं अच्चेइ दाहिणजाणुं धरणीतलंसि निहट्ट तिक्खुत्तो मुद्धानं धरणीतलंसि निअंसेइ ईसिं पच्चुन्नमइ करयल जाव कट्ट एवं वयासी नमुत्थु णं अरहंताणं जाव संपत्ताणं वंदइ नमंसह जिणहराओ पडिनिक्खमइ त्ति ॥ વલી રાયપણી સૂત્રમાં પણ આ પ્રમાણે કહેલું છે, 'तए णं से सूरिआमे देवे पोत्थयरयणं गिण्हइ गिण्हइत्ता पोत्थयरयणं वाएइ वाएइत्ता धम्मियं ववसायं पडिगिण्हइ पडिगिण्हइत्ता पोत्थयरयणं पडिनिक्खमइ पडिनिक्खभित्ता सिंहासणाओ अब्भुढेइ अन्भुट्टेइत्ता ववसायसभाओ पुरित्थमल्लदारेणं पडि निक्खमइ पडिनिक्खमित्ता जेणेव गंदा पुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छइत्ता गंदा पुक्खरिणीए पुरथिमल्लेणं दारेणं तिसोपाण पडिरूवेणं पच्चोरुहइ पच्चोरुहइत्ता तत्थ हत्थपादं पक्खालेइ पक्खालेइत्ता आयते चोक्खे परमसुइभूए एग सेयं महरययामहं विमलसलिलं पुण्णं मत्तगयमुहागिइसमाणं भिंगारं पगिण्हंति पगिण्हइत्ता जाई तत्थ उप्पलाई जाव सयपत्ताई सहसपत्ताई ताई गिण्हति गिण्हतित्ता ૧ દ્રૌપદી-કુપદ રાજાની પુત્રી પાંડવોની પત્નીએ જિનપ્રતિમાની પૂજા કેવા પ્રકારથી કરી તેનો અધિકાર છે. ૨ સૂર્યાભદેવે દેવલોકમાં જિનપ્રતિમાની કેવા કેવા દ્રવ્ય અને ભાવમય પ્રકારોવડે પૂજા કરી તેને અધિકાર છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકાશ ૩૫૯ गंदाओ पुवखरणीओ पच्चोरुहइ पच्चोरुहइत्ता जेणेव सिद्धायतणे तेणेव पहारत्थगमणाए इच्चाइ जाव बहूहि य देवेहिं अ देवीहि य सद्धि संपरिखुडे सम्बद्धीए जाव वाइयरवेणं जेणेव सिद्धायतणे तेणेव उवागच्छइ सिद्धायतणं पुरित्थिमल्लेणं दारेणं अणुपविसइ अणुपविसइत्ता जेणेव देवच्छंदए जेणेव जिणपडिमा तेणेव उवागच्छइ जिणपडिमाण आलोए पणामं करेइ करेइत्ता लोमहत्थगं गिण्हइ गिण्हइत्ता परामुसइ परामुसइत्ता लोमहत्थगं जिणपडिमाओ लोमहत्थेणं पमज्जइ पमज्जइत्ता जिणपडिमाओ सुरहिणा गंदोदएणं प्हाणेइ पहाणेहिता सरसेणं गोसीसचंदणेणं गायाई अणुलिंपइ अणुलिंपइत्ता जिणपडिमाणं अहियाई देवदूसजुयलाई निअंसेइ निअसेइत्ता अग्गेहिं वरेहिं गधेहिं अच्चइ अच्चइत्ता पुप्फारुहणं मल्लारुहणं वन्नारुहणं चुण्णारुहणं वत्थारुहणं आभरणारुहणं करेइ करेइत्ता आसत्तो सत्त विउल वग्धारियमल्लदामकलावं करेइ करेइत्ता जाव करग्गहगहिअ करयलपब्भूट्टबिप्पमुक्कण दसद्धवण्णे कुसुमेणं मुक्कपुष्फपुंजोवयारकलियं करेइ करेइत्ता जिणपडिमाणं पुरओ अत्थेहिं सहेहिं अस्थरसा तंदुलेहिं अट्ठमंगले आलिहइ तं सोत्थियामएहिं १ सिरिवच्छ २ सुत्थियनंदियावत्त ३ बद्धमाण ४ वरकलस ५ भद्दासण ६ मच्छयुगल ७ दप्पण ८ तयाणंतरं च णं चंदप्पह स्यण वइर वेरूलिय विमलदंडं कंचणमणिरयण भत्तिचित्तं कालागुरु पवककंदुरुक तरुक्क धूवमघमघतगंधुत्तमाणुविद्धं धूमवट्टि विणिम्मुयंत वेरुलियमयं कडुच्छुअं पग्गहिरं पयत्ते धूवं दाऊण जिणवराणं अद्धसयविसुद्धगंधजुत्तेहिं महावित्तेहिं अत्थजुत्तेहिं अपुणरुत्तेहिं संथुणइ संथुणइत्ता सत्तट्ठपयाई ओसरइ ओसरइत्ता वामं जाणु अंचेइ अंचेइत्ता दाहिणजाणुं धरणितलंसि निहट्ट तिखुत्तो मुद्धाण धरणितल निवाडेइ ईसिं पच्चूण्णमइ पच्चूण्णमइत्ता करयलपरिगाहिरं सिरसावत्तं दसनहं मत्थ अंजलिं कटु एवं वयासि नमुत्थुणं अरिहंताणं जाव संपत्ताणं तिकटु वंदइ नमसइ त्ति ॥ તેવી રીતે જીવાભિગમ ઉપાંગને વિષે પણ વિજયદેવને નામે આ પ્રમાણે આલાપ કહેલો છે. તે તે સ્થળેથી જાણી લેવું એવી રીતે ઘણું આલાવાની અંદર સમ્યક્ત્વવંત દેવ તથા મનુષ્ય કરેલી પૂજાનો અધિકાર સાક્ષાત્ જોવામાં આવે છે. છતાં તે વાતની ના કહેવા સમ્યક્ત્વધારીઓએ શક્તિમાન થવું એ તદ્દન અગ્ય છે, વિવેકી પુરુષોએ તે વિચારી લેવાનું છે. વલી આ અધિકારને વિષે જૈનાભાસ લેક પતે મિથ્યાદૃષ્ટિ હાઈ બીજાઓને મિાદષ્ટિ તરીકે જોવાથી સમ્યકત્વવતી દ્રૌપદીને પણ મિથ્યાદષ્ટિ કહે છે અને સિદ્ધાયતન તથા જિનગૃહ એ શબ્દના મૂલ અને ઉલટાવે છે અને તેને સ્થાને કામદેવ યક્ષ વગેરેના દેહરાને અથ પ્રરૂપે છે. એ કેટલું અયોગ્ય કહેવાય ? તેને માટે એટલું કહેવાનું કે-જે દ્રૌપદીએ મિથ્યાષ્ટિપણને લઈને કામદેવ ચક્ષની પૂજા કરી હોય તેમજ સૂર્યાભ પ્રમુખ દેવે યક્ષાદિકની પૂજા કરી હોય Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી આત્મપ્રબંધ તે તે દ્રવ્યપૂજાને અંતે “નમg in ગરિતાળ” ઈત્યાદિ શકસ્તવ ન ભણે. કારણકે શકસ્તવ કહ્યાને પાઠ આગમને વિષે સાક્ષાત્ દેખાય છે. તે છતાં એ જૈનાભાસો નિતંવરૂપે ખોટું બોલવાને કેમ સમર્થ થાય છે? વલી વૈમાનિક દેવતાઓ પોતાથી હીન પુણ્યવાલા એવા ચક્ષાદિકની પૂજા કેમ કરે? અર્થાત્ ન જ કરે. તેમ વલી જે દ્રૌપદી શ્રાવિકા ન હોત તો નારદ આવતાં અત્યુત્થાન પ્રમુખ કરતા પણ જે તેણીએ કર્યું નથી તેથી નિશે તે શ્રાવિકા જ હતી એમ સિદ્ધ થાય છે. વળી શ્રાવિકા વિના તેણીને નમુત્યુનું (શકસ્તવ) ની વિધિનું પરિણાન પણ ન સંભવે. એ પંડિતોએ વિચારી લેવું. વલી તે જૈનાભાસે કહે છે કે- “સૂર્યાભદેવે પોતાની રાજધાનીના મંગલિકને માટે જિનપ્રતિમા પૂછે છે. તેને માટે સૂત્રમાં એવા પ્રકારને પાઠ જ નથી, પરંતુ તેની કરેલી પૂજાને આશ્રીને– “દિયાસુખ, હેમાણ, નિરણેgિ , gifમવત્તા વિસરુ” એ પાઠ વિદ્યમાન છે અને ત્યાં નિઃશ્રેયસ શબ્દ મેક્ષવાચી છે, તે સર્વ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. વલી શ્રી અરિહંતના વચનમાં પણ અનુકમે પૂજાનું ફલા મોક્ષ પ્રરૂપેલું છે. તે જાણીને પછી સ્વેચ્છાવાદીઓના વિતથ વચનો ઉપર કેમ વિશ્વાસ રહે ? તેમજ પૂજાને આશ્રીને તે જનાભાસે કહે છે કે- “ભગવંતે હિંસાને તદ્દન નિષેધ કર્યો છે, તો પછી પૂજાનું આચરણ કેમ કરાય ?” તેના ઉત્તરમાં કહેવાનું કે- એ વચન કયે ઠેકાણે કહ્યું છે કે-હિંસા કરવી? હિંસાનો નિષેધ છે એ વાત સત્ય છે, પરંતુ ભગવંતે કથા આગમમાં જિનપૂજા નિષેધેલી છે? તે જણાવો. આગમને વિષે તે સત્તરભેદી પૂજા કરવાને કહેલું છે અને તે વાત કર્તવ્યરૂપે દર્શાવેલ છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રને વિષે પહેલા સંવરદ્વારમાં જે અહિંસા-દયાના સાઠ નામ આપ્યા છે, તેમાં પૂજાનું પણ નામ છે. જેમકે “निव्याणं १ निव्वुइ २ समाहि ३ संती ४ इत्याहि यावत् जण्णो ४६ आयतणं ४७ जयण ४८ मप्पमाओ ४९ आसासो ५० वीसासो ५१ अभओ ५२ सव्वस्सवि अनाघाओ ५३ पोक्ख ५४ पवित्ती ५५ सुइ ५६ पूया ५७ विमल ५८ प्पभासई ५९ निम्मलतरित्ति ६०" एवमाइणि निययगुणनिम्मियाई पज्जवनामाणि होति ॥ अहिंसाए भगवईए ति ।। ( profસારામ10ારા “qયા” પાન ટેવપૂના ગુણીતાપ્તિ ) , Page #380 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૩૬૧ અહીં દયાના નામને વિષે “souT” શબ્દ તથા “પૂણા” શબ્દ કરીને દેવપૂજા ગ્રહણ કરેલી છે. કારણ કે યજ્ઞા ઈત્યાદિ વ્યુત્પત્તિ થાય છે. તે હવે તમે જિનપૂજાને હિંસામાં કેમ ગણે છે? વલી શ્રી સૂયગડાંગજીના બીજા ગ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં અથદંડના અધિકારમાં કહ્યું છે કે- “ ના મૂક” ઇત્યાદિ પાઠમાં નાગ, ભૂત, યક્ષાદિકની હેતપૂજાને વિષે હિંસાપણું કહેલ છે, પણ જિનપૂજામાં કહેલ નથી, કારણ કે જે જિનપૂજામાં હિંસા થતી હોત તો તે સૂત્રમાં વિન એ પાઠ કહત. પણ તે પાઠ ત્યાં આપેલ નથી, તેથી આ પ્રમાણે સૂત્રના વચન ઉત્થાપન કરી તમારું અંગીકાર કેમ કરાય? વલી તે જૈનાભાસે કહે છે કે- “જિનપૂજાને વિષે છ કાયના આરંભને સંભવ છે તેથી શ્રાવકોએ તેનું આચરણ કેમ કરાય?” તેના ઉત્તરમાં જણાવવાનું જે- જૈનધર્મનું અનેકાંતપણું હોવાથી સમ્યકુત્વવંત પુરુષોને તેવા એકાંતપક્ષનો આગ્રહ હોતો નથી, કારણકે શ્રી જ્ઞાતાધર્મકથા-છઠ્ઠા અંગને વિષે ત્રણ શાનવાળા શ્રી મલ્લિનાથ જિનેશ્વરે પિતાના છે મિત્રોને પ્રતિબંધ કરવા માટે સુવણની પુતલીમાં નિરંતર કવળને પ્રક્ષેપ કર્યો છે તથા સુબુદ્ધિ મંત્રીએ પોતાના સ્વામીને પ્રતિબંધવા માટે એક ખાઈના જળનું પરાવર્તન કરાવેલું છે. તેમ વલી આગમને વિષે ઘણું હાથી, ઘોડા, રથ અને પાયદલ પ્રમુખ પરિવાર સહિત કુણિકાદિક રાજાઓએ આચરેલ જિનચંદનાદિ મહોત્સવ સ્થાને સ્થાને સાંભળવામાં આવે છે. એ કાર્યોમાં ઘણું હિંસા થવાને સંભવ છે, પરંતુ તે લાભનું કારણ હોવાથી તેની ગણના હિંસામાં કરેલ નથી પણ તે લાભનું કારણ છે, એમ સમજવાનું છે. આ કારણથી એમ નિશ્ચય થયે કે- શ્રી જિનાશાને આશ્રી, સમ્યક યતનાએ કરી અને ભક્તિ કરી ઉત્તમ ક્રિયા કરવામાં હિંસાનો કોઈપણ દોષ નથી. “જ્યાં હિંસા ત્યાં જિનાજ્ઞા નથી” એમ જે કહે છે, તેને માટે એટલું જ કહેવાનું કે- જે એમ હોય તે સાધુઓને પ્રતિક્રમણ અને વિહારાદિકને વિષે પણ જિનાજ્ઞા ન હોવી જોઇએ. કારણકે તેને વિષે પણ હિંસાને સંભવ છે, માટે શ્રુતવ્યવહાર એ છે કે- જે લાભને માટે નિર્દોષ પરિણમવડે યતના પૂર્વક પ્રવર્તન છે તેવા પ્રસંગે તેવા પ્રકારનો કમબંધ નથી. આ વાત ભગવતીજીના અઢારમા શતકના આઠમા ઉદેશમાં વિવેચન કરી સમજાવી છે તે વિસ્તારથી જાણી લેવી. તે પ્રસંગમાં દર્શાવ્યું છે કે- ભાવિતાત્મા અનગાર યુગમાત્ર (= ગાડાંની ધૂંસરી Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી આત્મપ્રબોધ જેટલા પ્રમાણવાળી) દષ્ટિ વડે જોઈ જોઈ ગમન કરતાં તેના પગ નીચે કુલિગ (= કુકડા) આદિકનું બચ્ચું મરણ પામે તો પણ તેમને હિંસાના પરિણામને અભાવ હોવાથી ઈરિયાવહી પડિમવાની ક્રિયા હોય છે પણ સાંપરાયિકી ક્રિયા હોતી નથી. વગેરે તે અધિકારમાં જ છે. વળી જે પૂજામાં પુષ્પારંભ દેખાય છે, તે ઉપચારિક છે, પરંતુ ઉત્તમ સદ્દભાવે કરી તે આરંભનો પરિહાર થાય છે, તેમજ મુનિઓને નદી ઉતરતી વખતે જળ ઉપર કરુણના પરિણામ હોય છે, તેમ શ્રાવકને જિનપૂજામાં પુષ્પાદિક ઉપર કરુણાના પરિણામ હોય છે. એવી રીતે હિંસાનુબંધી ફિલષ્ટ પરિણામના અભાવે કરી સાધુની જેમ શ્રાવકને પણ દુષ્ટ કર્મનો બંધ થતો નથી. જેમ ચાઠું પડેલું હોય, તેના છેદન વખતે પ્રાણુઓને વેદનાને સંભવ છતાં અંતે મહાસુખની ઉત્પત્તિ થાય છે, તેમ પૂજાને વિષે પણ સ્વલ્પમાત્ર આરંભ છે છતાં પરિણામની શુદ્ધિને લઈને અનુક્રમે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. અહીં પ્રશ્ન કરવામાં આવે કે- “જે પૂજાથી પરિણામની શુદ્ધિ અને તેથી અનુક્રમે પરમાનંદની પ્રાપ્તિ થતી હોય તો સાધુઓ દ્રવ્યપૂજા કેમ નથી કરતાં ?” તેના ઉત્તરમાં કહે છે કે- “ગીઓને જેમ ઔષધોપચાર મહાન ઉપકારી થાય છે, તેમ દ્રવ્યપૂજા આરંભમગ્ન એવા પ્રાણુઓને મહાન ઉપકારી થાય છે, તેથી તે શ્રાવકને જ કરવા યોગ્ય છે. સર્વોરંભથી મુક્ત એવા સાધુઓને તે દ્રવ્યપૂજા યોગ્ય નથી. જે સર્વથા ની રેગી હોય તેને ઔષધ ઉપકારક નથી.” એ જ કારણથી શ્રી તીર્થકર ભગવાને તેમને અનુકંપા દાન કરવા વગેરેની આશા આગમમાં આપેલી નથી. વળી દશમા અંગમાં (શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના પહેલા આશ્રદ્વારમાં) ધર્માર્થ વગેરેને માટે હિંસા કરનારને મંદબુદ્ધિપણું કહેલું છે, તેનું રહસ્ય પણ આ જ છે. તેમજ સિદ્ધાંતમાં દેશવિરતિ શ્રાવકને બાલપંડિત કહેલ છે. એકાંતપંડિત કહેલા નથી. કારણ કે તેનામાં દેશથકી બાલપણું રહેલું જ છે, આવા કારણને લઈને સાંસારિક કાર્યોમાં પ્રવતતા એવા પુરુષોને દ્રવ્યપૂજાનો નિષેધ કેમ થાય ? એ વિવેકી પુરુષોએ વિચારી લેવું જોઈએ. અથવા તે યુક્તિ દૂર રહે, તથાપિ પાપ આચરનાર પુરુષોને આશ્રી તેનું મંદબુદ્ધિપણું કહેલું છે, બીજાને આશ્રીને Page #382 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં પ્રકાશ ૩૬૩ કહેલ નથી. વળી તે સ્થળે હિંસા કરનારના દ્વારને વિષે શૌકરિક, મચ્છીમાર આદિ જે અશુભ પરિણામી પાપચિ વા છે, તેમને તેવા હિંસાના કરનાર કહેલા છે, પણ શુભ પરિણામવાળા જિનગૃહ વગેરેના કરનારા શ્રાવકાને કહેલા નથી. ** વલી જે જૈનભાસા કહે છે કે— · પ્રતિમામાં એકે‘દ્રિય દલપણુ' છે, તેથી તેનુ' વંદનાદિક કરવુ' અયુક્ત છે, ” તેને માટે એટલુ' જ કહેવાનુ છે કે-શ્રી જિનેન્દ્રોએ જિર્નામેાને જિનપ્રતિમાના શબ્દે કહેલ છે અને તેમના ગૃહને સિદ્દાયતન શબ્દથી ઉચ્ચારે છે, તેથી તે જૈનભાસા ભવભ્રમણના ભયથી અવગણના કરી શા માટે આવા કાર શબ્દા ખેલતા હશે? ત્યારે પૂછ્યુ જોઇએ કે,–“ તમે દિશા સન્મુખ થઈ વદનાદિક કરે છે, તે તે દિશા અવરૂપ છે, તેથી તમારે દિશાસન્મુખ શા માટે થવુ... જોઈએ ? ” કદિ તેએ એમ કહે કે દિશાવક્રન સમયે અમારા મનમાં સિદ્ધિ પ્રમુખ રહેલા છે, તેથી તેમ કરવામાં દેષ નથી. ” તે અમે પણ કહીશું કે “ શ્રી જિનપ્રતિમાને વદન કરવાના સમયે અમારા મનમાં પણ સિદ્ધ પ્રમુખ હાય છે” આથી ભાવની અપેક્ષાએ અને ઠેકાણે ન્યાયનુ સમાનપણું છે, તેથી કાઈ પ્રકારે પણ જિનપૂજાનેા નિષેધ કરવા યુક્ત નથી. વલી સુત્રને વિષે ગુરુના આસનાદિકની આશાતના વવાને કહેલ છે. તે તે પાટ પાટલા પ્રમુખ આસનાદિક અવરૂપ છે, છતાં ગુરુના સંઅંધને લઇને તે સ્થાપિત હાવાથી તેનું જે બહુમાન કરવામાં આવે છે તે વસ્તુતાએ ગુરુનુ'જ બહુમાન છે, તેવી રીતે જિનપ્રતિમાનું જે મહુમાન છે તે પરમા પણે સિદ્ધભગવાનનું જ મહુમાન છે. વળી સુધ સભામાં જે જિન ભગવાનની દાઢાએ છે, તેઓ અવરૂપ છે, છતાં સિદ્ધાંતને વિષે તેનુ` વદનિકણુ તથા પૂનિકપણુ' કહેલું છે, તે સાથે તેમની આશાતના ન કરવી એમ પણ જણાવેલું છે, તે પછી જિનમુદ્રાની વંદનીયતામાં અને પૂજનીયતામાં શે। સંદેહ રાખવા ? વળી 'ચમાંગની આદિમાં નમો વીર્ વિદ્' એ વાક્યોએ કરી શ્રી સુધર્માંસ્વામીએ પેાતે અક્ષર વિન્યાસરૂપ એવી લીપિને જો નમસ્કાર કર્યાં તે તેમના વચનને અનુસારે પ્રાણીએને લીપિની જેમ જિનપ્રતિમાને નમસ્કાર કરવામાં કયા દાષ ઉત્પન્ન થાય ? કારણ કે અ'ને ઠેકાણે સ્થાપનાનુ તા સમાનપણુ' છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી આત્મપ્રભેાધ તેમ વળી જ્યારે ત્રૈલેાક્યસ્વામી ભગવાન સમવસરણને વિષે મૂળરૂપે પૂ દિશા સન્મુખ થઇ સિંહાસને બેસે છે, ત્યારે દેવતા તત્કાલ ભગવત સમાન આકારવાળા ત્રણ પ્રતિષિખ કરીને બાકીની ત્રણ દિશાએમાં સિંહાસન ઉપર સ્થાપન કરે છે તે અવસરે સર્વ સાધુ શ્રાવકાદિક ભવ્યજને પ્રદક્ષિણા ક તેમને વંદના કરે છે. આ વાત તે આખા જૈનમતમાં પ્રસિદ્ધ છે. વળી ભગવતે દાનાદિક ધર્મની પ્રવૃત્તિ દેખાડી છે, તેમજ પેાતાની સ્થાપનાનું પેાતાની જેમ વંદનીયપણું દેખાડયુ છે. જો એમ ન હોય તે શ્રી જિનાજ્ઞાનુવર્તી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વંદનાદિક કેમ કરે? એ પ્રકારે વિવેકી પુરુષાએ પાતાની મેળે વિચારી લેવુ... જોઇએ. શ્રીમદ્ ભગવતી અ’ગને વિષે વીશમા શતકના નવમા ઉદ્દેશામાં વિદ્યાચારણ જધાચારણ મુનિને આશ્રીને શાશ્વતી તથા અશાશ્વતી જિનપ્રતિમાના વદનના અધિકાર સ્પષ્ટપણે કહેલા છે, તે આ પ્રમાણે છે. શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે“ભગવન્ ! વિદ્યાચારણની તીક્ચ્છીંગતિને વિષય કેટલા છે?” પ્રભુએ ઉત્તર આપ્યા કે-“ તેઓ એક ડગલે માનુષાત્તર પતે જાય છે અને ત્યાં ચૈત્યવંદન કરી ખીજે ડગલે નદીશ્વર દ્વીપે જાય છે. ત્યાંના ચૈત્યાને વદના કરી ત્યાંથી નીકળી એક ડગલે અહીં આવે છે અને અહીંના ચૈત્યાને વંદના કરે છે, એ પ્રકારની તેમની તીચ્છીંગતિ કહેલી છે. ” પછી ગૌતમસ્વામીએ પૂછ્યુ કે “ હે ભગવન્ ! વિદ્યાચારણની ઊર્ધ્વગતિના વિષય કેટલેા છે ? ” પ્રભુએ ઉત્તર આપ્યા “ હે ગૌતમ ! તેએ એક ડગલે નંદનવનમાં જાય છે અને ત્યાંના ચૈત્યાને વંદના કરી ખીચે ડગલે પડગવનમાં જાય છે, ત્યાં ચૈત્યવદન કરી ત્રીજે ડગલે અહીં આવી અહીંના ચૈત્યાને વન કરે છે. એ પ્રમાણે વિદ્યાચારણની ઊર્ધ્વગતિને વિષય કહેલા છે. પરંતુ ગતિના પ્રમાદથી વચ્ચે રહેલા ચૈત્યાનું વંદન રહી જાય તે તે સ્થાનકની આલાયણા– પરિક્રમણ કર્યા વિના તેમને આરાધના હેાતી નથી. જ્યારે તે સ્થાનકને આલાન્યા પ્રતિક્રખ્યાથી આરાધના હોય છે. 66 એવી રીતે જ ધાચારણના વિષયનું સૂત્ર જાણી લેવુ", તેની ગતિના વિષયમાં જે ફેર છે, તે આ પ્રમાણે- જ ધાચારણમુનિ તિર્લીંગતિ આશ્રીને એક ડગલે તેરમાં રુચકદ્વીપમાં જાય છે, ત્યાંથી પાછા ફરીને ખીજે ડગલે નદીશ્વરે આવે છે અને ત્રીજે પગલે અહીં આવે છે અને તેમની ઊર્ધ્વ ગતિ આશ્રીને પહેલે Page #384 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૩૬૫ ડગલે પંડગવનમાં જાય છે, ત્યાંથી પાછા નિવતી બીજે ડગલે નંદનવનમાં આવે છે અને ત્રીજે ડગલે અહીં આવે છે. તે સ્થાનકને આ ભાવાર્થ છે. - લબ્ધિ ફેરવવાથી થયેલ જે પ્રભાવ તેને સેવવાથી તેને આલોયા કે પડિક્કમ્યા વિના ચારિત્રની આરાધના થતી નથી, કારણ કે તેની વિરાધના કરનારને ચારિત્રની આરાધનાનું ફલ મળતું નથી. આ અધિકારને વિષે તે જૈનાભાએ ઉસૂત્રપ્રરૂપણાનો ભય અવગણ બહુતપરંપરાએ આવેલે ચૈત્ય શબ્દનો જ્ઞાનરૂપ અથ જે પ્રરૂપે છે તે વિષે કહેવામાં આવે છે જે અહીં સાધુઓએ જ્ઞાનવંદન કરેલું હોય તો સારું (વાન) એવા બહુવચનનો પ્રયોગ ન કરત. ભગવાનના જ્ઞાનનું અતિ અદ્દભુત એક સ્વરૂપ જ હોવું જોઈએ તેથી “ઘ” (નૈ7) એવો એક વચનને પાઠ હોવું જોઈએ, પણ તે પાઠ મૂકવામાં આવ્યું નથી, તે ઉપરથી ચારણમુનિઓએ શ્રી જિન પ્રતિમાનું વંદન કર્યું એમ સમજવું. વળી એમ ન માનવું કે- માનુષેત્તર વગેરે પર્વતોમાં શ્રી જિનપ્રતિમા નથી. કેમકે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રોને વિષે મેરુ, રુચક, માનુષોત્તર, નંદીશ્વરદ્વીપ પ્રમુખ સર્વ શાશ્વત સ્થાનને વિષે શ્રી જિનપ્રતિમાનો સદ્દભાવ કહે છે. તેમ વળી ભગવતીજીના ત્રીજા શતકના બીજા ઉદેશમાં પ્રગટપણે શ્રી જિનપ્રતિમાને અધિકાર આપેલ છે. તે આ પ્રમાણે ગૌતમ મુનિએ ભગવંતને પૂછયું કે- “હે ભગવન્! અસુરકુમાર દેવતા કેની નિશ્રાએ ઊંચે ચઢે છે અને યાવત્ સુધમ દેવલાક સુધી જાય છે?” તેના ઉત્તરમાં ભગવાને આ પ્રમાણે કહ્યું કે " से जहानामए इह सप्पराइ वा बब्बराइ वा ढंकणाइ वा चुचुयाति वा पल्हवाति वा पुलिंदाति वा एगं महं रणं वा गड्डंवा पुग्गं वा दरिं वा विसमं वा पव्वयं वा निस्साए सुमहल्लमपि आसबलं वा हत्थिवलं वा जोहबलं वा घणुवलं वा आगलिंति एवमेव असुरकुमारा वि देवा णणत्थ"॥ આ પાઠમાં જે “Tખરા” શબ્દ છે, તેના અર્થમાં એટલે વિશેષ છે કેઅરિહંત, અરિહંતના ચૈત્ય અને અનગારભાવિત આત્મા–એ ત્રણની નિશ્રાએ તે અસુરકુમાર દેવતા યાવત્ સુધમ દેવલોક સુધી ઊંચે ચઢે છે. વળી “Uાથ ને એ અથ પણ છે કે- નિ કરીને આ લોકને વિષે અરિહંતાદિકની નિશ્રાએ કરી તે ઊંચે ઉડે છે. તેમની નિશ્રા વિના તે ઊંચે Page #385 -------------------------------------------------------------------------- ________________ ३१६ શ્રી આત્મપ્રબંધ ઉડી શકે નહીં. આ ઉદેશમાં ઉત્તરોત્તર ત્રણ નિશ્રા કહેલી છે. અને પછી બે આશાતના કહેલી છે. એક અરિહંતની અને બીજી સાધુની. ત્યાં એમ સંભવે છે કે- અરિહંતની પ્રતિમાનું કેઈ પ્રકારે અરિહંતનું તુલ્યપણું જણાવવાને માટે જુદું કહેવામાં આવ્યું નથી. એટલે અરિહંતપદે કરી તેમની પ્રતિમાનું ગ્રહણ થવાથી જુદે નિર્દેશ કર્યો નથી. અહીં તે જૈનાભાસે કુતક કરે છે કે- કથા શ્રાવકે જિનપ્રતિમા પૂછે છે? તેને સમાધાનમાં કહેવાનું કે- સિદ્ધાર્થ રાજા, સુદશનશેઠ, શંખ, પુષ્કલિક, કાર્તિક શેઠ અને બીજા તુંગીયાનગરીનિવાસી ઘણું શ્રાવકોએ જિનપ્રતિમા પૂછ છે. અને તે તે અધિકારે સિદ્ધાંતમાં દેખાય છે “હાણા જિજ” એવો જે પાઠ છે, તેનો અર્થ આ પ્રમાણે છે- “જેમણે સ્નાન કર્યા પછી બલિકમ કરેલું છે” એટલે પિતાના ગૃહત્યના અરિહંતદેવની પ્રતિમાની જેમણે પૂજા કરેલી છે. અહીં કુલદેવીની પૂજા કરેલી છે, એવો અર્થ ન કરવો, કારણ કે- સમ્યક્ત્વ અંગીકાર કરતી વખતે જિન ભગવાનથી વ્યતિરિક્ત એવા દેવોને વંદન પૂજન આદિ કરવાનો ત્યાગ કરવામાં આવ્યો છે, તેમ વળી તુંગિયાનગરીમાં રહે નારા શ્રાવકોનું સૂત્રમાં જે વર્ણન કરવામાં આવેલું છે તેમાં તેથી વિરોધ આવે છે. તેના વર્ણનને પાઠ શ્રી ભગવતીસૂત્રના બીજા શતકમાં પાંચમા ઉદેશમાં આ પ્રમાણે છે. "अढादिता इत्यादि यावत् असहिज्जदेवासुरनागसुवण्णजक्खरक्खसकिंनर किंपुरिस गलगंधव्य महोरगादिएहिं देवगणेहिं निग्गंथाओ पावयणाओ अणतिकमणिज्जा निग्गंथे पावयणे निस्संकिया निकंखिआ निबितिगिच्छा लट्ठा गहियट्ठा पुच्छियट्ठा" इत्यादि ॥ તેમાં શકિન્ન એ પદને એ અર્થ છે કે- જેને પરની–બીજાની સહાય નથી એવા અર્થાતુ આપત્તિને વિષે પણ દેવાદિકની સહાયતાને નહીં ઈચ્છનારપિતાના કરેલા કામ પિતાને જ ભેગવવા પડે છે, એમ માની અદીન મનવૃત્તિવાળા આવા વિશેષણવાળા શ્રાવકો બીજા મિથ્યાદષ્ટિદેવની પૂજા કેમ કરે? આ પ્રત્યક્ષ વિરોધ આવે છે, તેથી ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોએ સમ્યક પ્રકારે વિચાર કરવો યોગ્ય છે. શ્રી ઉવવાઈ ઉપાંગ સૂત્રને વિષે અંબડ પરિવ્રાજકના અધિકારમાં શ્રી જિનચેનું સાક્ષાત્ વંદનિકપણું કહેલું છે, તે સૂત્ર આ પ્રમાણે છે Page #386 -------------------------------------------------------------------------- ________________ ३६७ ચતુર્થ પ્રકાશ "अंबडस्स णं परिव्वायगस्स णो कप्पति अणउढिए वा अणउच्छियदेवणयाणि वा उणउच्छिय परिग्गहियाणि अरिहंतचेइयाणि वा वंदत्तिए वा नमंसित्तए वा जाव पज्जुवासित्तए वा णणत्थ अरिहंते वा अरिहंतचइयाणि वा" इत्यादि। અંબડ પરિવ્રાજકને જે કપતું નથી તેને માટે કહે છે કે- અન્યતીર્થીએને તથા અન્યતીર્થીઓના દેવોને તેમજ અન્યતીર્થીઓએ ગ્રહણ કરેલા અરિહંતના ચૈત્યને વંદન નમસ્કાર તથા પjપાસના કરવી તે વિષે. પરંતુ તેમાં આટલું વિશેષ છે કે- અરિહંત તથા અરિહંતની પ્રતિમાને વંદનાદિક કરવું કર્ષે છે. એ પ્રમાણે ઉપાસકદશાંગસૂત્રમાં પણ આનંદશ્રાવકને આધકારે જે કહેવામાં આવ્યું છે, તે તે સ્થલેથી જાણું લેવું. - વલી તે જૈનાભાસે કહે છે કે-“પ્રદેશી રાજાએ ચૈત્ય કેમ ન કરાવ્યા ?” તેનાં ઉત્તરમાં કહેવાનું કે–પ્રદેશી રાજા શ્રી જૈનધર્મની પ્રાપ્તિ કર્યા પછી કેટલે કાલ જીવ્યો હતો કે તે ચૈત્ય કરાવે? તેમ વલી સર્વ શ્રાવકો એક જ પ્રકારનું ધર્મકાર્ય કરે, એવો નિયમ કયાં છે ? તેથી સુદૃષ્ટિ પુરુષોએ સર્વ ધર્મકાયમાં સમ્યગદષ્ટિ વડે શ્રદ્ધા કરવી. પણ કૂદષ્ટિઓની જેમ શ્રી જિનક્તિ ધર્મકૃત્યને સ્વમતિ કલ્પનાએ નિષેધ કરવો નહીં. વલી શ્રી જબુદ્વીપપન્નત્તિમાં પ્રથમ જિનના નિર્વાણને સ્થાને સ્તૂપ કરવાના અધિકારમાં “નામ ધણી’ એવો પાઠ છે. અને તેને “જિનભક્તિથી ધમથી” એવો અર્થ થાય છે, તે ઉપરર્થી પણ સિદ્ધ થાય છે કે–આગમને વિષે સ્તૂપ નિર્માણની અંદર જિનભક્તિ કરવી કહેલી છે, તો પછી જિનચૈત્ય કરવા-કરાવવામાં જિનભક્તિ પ્રગટ જ છે. તેમાં શું સંદેહ કરે? તેમ જ મહાનિશીથસૂત્રમાં શ્રાવકોને આશ્રીને ચૈત્યનિર્માપણને અને સાધુએને આશ્રીને ચૈત્યવંદનાદિકનો અધિકાર પ્રગટપણે કહેલે છે. ધર્મના અર્થી પ્રાણીઓએ તે સ્વતઃ સમ્યદૃષ્ટિએ વિચારી લે. - વલી વ્યવહારસૂત્રમાં “નવ સન્મ માવા વાણિજ્ઞા તહેવ શાસ્ત્રોન્ના” એ પાઠમાં પણ ચિત્યની સાક્ષીએ આલેચના લેવી કહેલી છે, એમ કેટલાએક આગમનાં વચને દેખાય છે. ઘણું આગમને વિષે સ્થાપનાદિકનો અધિકાર વિદ્યમાન છે. તે જૈનાભાસ કહે છે, કે-“બત્રીશ આગમ પ્રમાણ છે, તેના સંબંધમાં કહેવાનું કે શ્રી નંદીસૂત્રને વિષે સાક્ષાત્ કહેલા આગમોનું ઉત્થાપન કરી તે Page #387 -------------------------------------------------------------------------- ________________ ३६८ શ્રી આત્મપ્રબંધ બત્રીશ આગમને જ પ્રમાણ માનવામાં કેની આશા છે? કદિ તેઓ કહેશે કે–તેવા પ્રકારના ઉત્કૃષ્ટ પ્રમાણે કરી અમો કહીએ છીએ તો તે કહેવું તદ્દન અયુક્ત છે. કારણ કે હાલ તેવા પ્રકારના જ્ઞાનનો અસંભવ છે. તેમ વલી આ કાળને વિષે શ્રી વીરવાણીમાં વિશ્રાંત થયેલા અને તેની પરંપરામાં ઉત્પન્ન થયેલા આશાને અનુસરે વર્તમાનકાળને વતતા સર્વ સિદ્ધાંતના લેખક મહાપકારી શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે સર્વ સાધુઓને સંમત જે સિદ્ધાંતે પુસ્તકરૂપે સ્થાપ્યા છે, તેમને ઉત્થાપન કરનાર તે જૈનાભાસને જિનાજ્ઞાનું વિરાધકપણું પ્રગટ રીતે પ્રાપ્ત થયું છે. તેમ જ આગમને વિષે પ્રમાણ કરેલા નિયુક્તિ, ચૂર્ણ, ભાષ્ય, વૃત્તિ પ્રમુખને ઉત્થાપન કરવાથી જિનાજ્ઞાનું વિરાધકપણું અવશ્ય પ્રાપ્ત થયેલું છે. તેઓ કહે છે કે- ભગવતીસૂત્રમાં આ પ્રમાણે લખ્યું છે “મુત્તો વહુ મો વો નિમ્નત્તિમસો મણિશો . ___ तइओ य निरवसेसो, एस विहि होइ अणुओगो ॥ १॥" વલી તે જૈનાભાસ કહે છે, કે-અમે ફક્ત શ્રી સૂત્રને અનુસારે પ્રરૂપણ કરીએ છીએ, તેથી નિયુક્તિ વગેરેનું શું કામ છે? તેના જવાબમાં કહેવાનું કે–તેમનું એ કહેવું તદન અયુક્ત છે. કારણ કે–સૂત્રના અતિગંભીર આશયને લઈને નિયુક્તિ આદિના પરિશાન વિના ઉપદેશ કરનારાઓને નય, નિક્ષેપ. દ્રવ્ય, ગુણ, પર્યાય, કાલ, લિંગ, વચન, નામ, ધાતુ અને સ્વર આદિનું પરિ– શાન થઈ શકતું નથી, પદે પદે મૃષાવાદાદિ દોષનો સંભવ છે. તેને માટે શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં બીજા સંવરદ્વારને વિષે આ પ્રમાણે કહેલું છે " केरिसयं पुणाइ सच्चं नु भासिअव्वं जं तं दव्वेहिं पजवेहिं गुणेहिं कम्मेहिं बहु विहेहिं सप्पेहिं आगमेहिं नामक्वाय निवात उवसग्ग तद्धिय समास संधि पद हेउ जोगिय उणादि किरिया-विहाण धाउ सर विभत्ति वण्णजुत्तं तिकालं दस विहंपि सच्चं जह भणियं तह य कम्मुणा होइ दुवालसविहाय होइ सोलसविहं एवमरिहंत अणुन्नायं समक्खियं સંગgi #ામિ વિતવું” રૂસ્થાઢિ છે આવા કારણથી તે વિષે વધારે કહેવાની જરૂર નથી. વસ્તુગતિએ દુષ્ટ મિથ્યાત્વરૂપી પિશાચે તેમની કુદૃષ્ટિઓને ગ્રસેલી છે. તેથી તેઓએ ગ્રહણ કરેલ અસત્ પક્ષની પુષ્ટિને માટે અનેક પ્રકારની સ્વેચ્છાથી વર્તી તેઓ ઉસૂત્ર પ્રરૂપણું કરતા ઘણું લોકને વિષે ભાવસાધુની ઉપમાને ધારણ કરતા પોતાને અને મંદબુદ્ધિજનોને આ અપાર સંસારરૂપ સંસારમાં ડૂબાડે છે, તેથી તે સંસારરૂપ ૧. આને અર્થ સંક્ષીપ્તપણે આગળ લખવામાં આવેલ છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં પ્રકાશ ૩૬૯ સમુદ્રથી ભય પામનારા જે ભવ્ય પ્રાણીએ હાય-કે જેઓ પેાતાના આત્મગુણની કુશલતાને ઇચ્છનારા હોય તેમણે અગલાની જેમ ખાદ્યક્રિયામાં તત્પર એવા તે પરમ અજ્ઞાની નિહ્નવાના પરિચય સસ્થા ન કરવા. કારણ કે તેવા પુરુષા સૂત્રના વિરાધક છે. જેએ ગીતા પણાથી આચાય, ઉપાધ્યાય, કુલ, ગણુ વગેરેની નિશ્રાએ વિચરે છે, તેએને સૂત્રમાં આરાધક કહેલા છે અને એ ગીતા ની નિશ્રાએ વિચરતા નથી, તેમેને વિરાધક કહેલા છે. તે વિષે શ્રી ભગવતીજીમાં આ પ્રમાણે કહેલુ' છે– " गीयत्थो य विहारो बीओ गीयत्थनिस्सिओ भणिओ । विहारो नाणुन्नाओ जिणवरेहिं ॥ १ ॥ तो “ પહેલા ગીતા વિહાર છે, ખીજે ગીતા નિશ્રાના વિહાર છે અને ત્રીજા વિહારને માટે શ્રી જિનેશ્વર ભગવતે આજ્ઞા કરેલી નથી.” ૧ આથી તે જૈનાભાસાને એક પણ નિશ્રાને અસભવ હેાવાથી શ્રી જિનાજ્ઞાનુ' વિરાધકપણું છે. વળી સિદ્ધાંતમાં યાગઉપધાન કર્યાં પછી સૂત્રપાઠ ભણવાની આજ્ઞા છે. તેમાં શ્રાવકાને શ્રી આચારાંગસૂત્ર ભણવાની આજ્ઞા નથી જ, નિશીથસૂત્રમાં કહ્યું છે કે" जो भिक्खू अन्नतित्थीयं वा गारत्थायं वा वायणं वाइज्जति वाइज्जत साइजतिस्स उम्मासि अपरिहारठाणं इत्यादि " || ' 46 જે મુનિ અન્યતીર્થીએ તથા ગૃહસ્થને સૂત્રની વાચના આપે તે મુનિ પેાતાનું ચાર માસનુ ચારિત્ર નાશ કરે છે, ” તેમ વળી સાધુએએ ઘણુ કરીને સાધ્વીએ લાવેલા આહારને ગ્રહણ કરવા નહીં, ઇત્યાદિ જિનાજ્ઞા છે, તે તે આજ્ઞાઓને તે જૈનાભાસાએ મૂલમાંથી ઉન્મૂલન કરેલી છે. આવા તે જૈનાભાસાના સર્વથા પરિચય કરવા ન જોઈએ. કારણ કે-તેમ કરવાથી તત્કાલ સદ્ભૂત એવા સમ્યક્ત્વ રત્નની મલિનતાની પ્રાપ્તિ થાય છે, જેમના મનમાં કદી શકા ઉત્પન્ન થતી હાય તેમણે સિદ્ધાંતમાં કહેલા અનેકાંતમા ને અનુસરી તેની પરીક્ષા કરવી, પરંતુ માત્ર માલક્રિયામાં અનુરક્ત થવું નહીં, કારણ કે તેના કરતાં પણ અધિક એવા અભળ્યે આ સ'સારને વિષે ભમતા થકા અનેતવાર માહ્ય ક્રિયા કર્યાં કરે છે. વળી આગમને વિષે સજ્ઞાનની અપેક્ષાએ ક્રિયાની ગૌણતા કહેલી છે. તેની વ્યાખ્યા શ્રી ભગવતીજીના આઠમા શતકના દશમા ઉદ્દેશામાં આ પ્રમાણે આપેલી છે. ૪૭ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી આત્મપ્રબોધ " 'मए चत्तारि पुरिसजाया पन्नत्ता तत्थ णं जे से पढमे पुरिसजाए से णं पुरिसे सीलवं असुयवं उबरए अविण्णाय धम्मे एसणं गोयमा ! मए पुरिसे देसागहए पन्नत्ते तत्थ णं जे से दोच्चे पुरिसजाए से गं पुरिसे असीलवं सुतवं अणुवरए विण्णायधम्मे एस णं गोरमा! मए पुरिसे सव्वाहारए पन्नत्ते तत्थ णं जे से चउथ्थे पुरिसजाए से ण पुरिसे असीलवं असुतवं अणुवरए अविण्णायधम्मे एस णं गोयमा ! मए सव्व विराहए पण्णत्ते" ॥ - અહીં પ્રશ્ન કરે છે કે- શ્રી ઠાણાંગમાં જમાલિ પ્રમુખ સાત નિવા કહેલા છે, તેની અંદર તો આ અંતભૂત થતા નથી તો પછી તે જૈનાભાસને નિવપણું કેમ પ્રાપ્ત થઈ શકે? “મનેયારૂ નુ વદ મિસરુ” - ઈત્યાદિ ઉત્તરાધ્યયન સૂત્રના વચનના પ્રમાણથી દિગમ્બરની જેમ તેમને પણ નિહ્નવપણું પ્રાપ્ત થવું યુક્ત જ છે, જે શ્રી સ્થાનાંગસૂત્રમાં તેમનું ગ્રહણ કર્યું નથી ત્યાં એમ સંભવ છે કે- તે સૂત્રને વિષે લધુ નિહ્નવ ગ્રહણ કરેલા છે અને આ તે દિગમ્બરની પેઠે મહાનિદ્ભવ થાય છે, તેથી એ સૂત્રમાં પ્રતિમા ઉથાપક તથા દિગમ્બર- બંનેને ગ્રહણ કરેલા નથી, પરંતુ તત્વ તે કેવલીગમ્ય છે. અથવા બહુશ્રતગમ્ય છે. હવે તે વિષે વિસ્તાર કરવાની જરૂર નથી. આ પ્રકારે સ્થાપનાજિનનું સ્વરૂપ કહેવામાં આવ્યું. ૩. દ્રવ્યજિન સ્વરૂપ - હવે દ્રવ્ય જિનનું સ્વરૂપ કહે છે- જે જીવો તીથકરપણે થશે, તેઓ દ્રવ્યજિન કહેવાય છે. જેમ શ્રેણીક, કૃષ્ણ વગેરે. તેઓ ભવિષ્યકાળને આશ્રીને વંદનિક છે. કારણકે- ભરતચકિએ મરિચિના ભાવમાં શ્રી વિરપ્રભુના જીવને વંદન કર્યું હતું. ૪. ભાવજિન સ્વરૂપ જે સમસ્ત જીવાદિ પદાર્થના સમૂહને યથાસ્થિત પ્રકટ કરનાર કેવલજ્ઞાન પામી સર્વ લેકના નેત્રોને અમંદ આનંદના ઉત્સવને કરનારું છે, જે ઉપમાથી રહિત છે, જે ત્રણ ગઢથી સશભિત એવા સમવસરણના મધ્યભાગે સ્થાપિત થયેલા વિવિધ રત્નોથી જડિત એવા સિંહાસન ઉપર બેસી આઠ મહાપ્રાતિહાય ૧ ગૌતમસ્વામીને શ્રી વિરપ્રભુ ઉત્તર આપે છે કે- ચાર પ્રકારના પુરુષ છે (૧) શીલ અને શ્રુતસંપન્ન (સર્વારાધક), (૨) શીલ અસંપન્ન અને શ્રુતસંપન્ન (દેશવિરાધક), (૩)શીલસંપન અને શ્રુતસંપન્ન (દેશઆરાધક) અને (૪) શીલઅસંપન્ન અને શ્રુતઅસંપન્ન (સર્વવિરાધક.) Page #390 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૩૭૧ વડે ઉત્કૃષ્ટ એવા અરિહંતપણાની સંપત્તિને જે અનુભવે છે, તે ભાવજિન કહેવાય છે. તે ભાવજિન સન્માગને દેખાડવા પ્રમુખ કૃત્યથી સર્વ પ્રાણીઓને પરમ ઉપકારી હોવાથી સર્વ કાલે વંદન, પૂજન અને સ્તવનાદિ કરવાને યોગ્ય છે. આ પ્રમાણે ચાર નિક્ષેપાથી શ્રી જિન ભગવંતનું સ્વરૂપ કહેલું છે. આ નિક્ષેપા જિનથી અન્ય એવા કેવલી તથા સિદ્ધોને વિષે એવા જ પ્રકારે યોગ્યતા અનુસારે લગાડી જોડી દેવા કારણ કે ચાર નિક્ષેપ કરીને જ સર્વ પદાર્થનું ભાવવાપણું છે. હવે કેવલીને આહાર સંબંધી જે વિશેષ છે, તે શ્રી પિંડનિયુક્તિને અનુસાર દેખાડે છે “ओहो सुओवउत्तो सुयनाणी जइवि गिण्हइ असुद्धं । तं केवली वि भुंजइ अपमाणसुअं भवे इयरा ॥१॥" સામાન્યપણે કરી શ્રી પિંડનિયુક્તિ આદિ આગમને વિષે ઉપયુક્ત થયો થકે એટલે તે શાસ્ત્રને અનુસારે કલ્પનીય-અકલ્પનીયને વિચારતો થકે શ્રતશાની સાધુ જે કોઈ પ્રકારે અશુદ્ધ આહારદિક ગ્રહણ કરે તે પણ તે અશનાદિક કેવળશાની પણ ભોગવે. આહાર કરે, જે તેમ ન કરે તે શ્રતજ્ઞાન અપ્રમાણ થઈ જાય.” આ વાત સ્પષ્ટ કરે છે. છદ્મસ્થને શ્રતશાનના બેલે કરી શુદ્ધ આહારાદિકની ગવેષણ કરવી પ્રમાણ છે. પણ બીજે પ્રકારે તે પ્રમાણ નથી. જે કેવલી શ્રતશાનીવડે ગ્રહણ કરાયેલે આહાર આગમને અનુસરે ગષણા કરતા છતાં અશુદ્ધ છે, એમ જાણું ન ભેગવે તે શ્રતજ્ઞાનનો અવિશ્વાસ થઈ જાય, પછી કઈ શ્રતને પ્રામાણિકપણે અંગીકાર ન કરે, જ્યારે શ્રતજ્ઞાન અપ્રામાણિક થાય તો પછી સર્વ ક્રિયાને લોપ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, અને વલી શ્રત વિના છઘને ક્રિયાકાંડના પરિજ્ઞાનનો અસંભવ હોય છે, તેથી શ્રુતજ્ઞાનીને લાવેલ આહાર કેવલી ભગવે છે. આ અધિકાર શિષ્યાદિક સહિત એવા કેવલીને આશ્રીને કહે છે. જે કેવલી એકલા હોય તે પોતાના જ્ઞાનના બલવડે યથાયોગ્ય શુદ્ધ આહાર ગ્રહણ કરે, એ વિવેક છે. અહીં જિનો અને અજિનોને આશ્રીને બીજું ઘણું કહેવાનું છે, પણ ગ્રંથ વધી જવાના ભયથી એ કહેવામાં આવ્યું નથી. આ તે ભવસ્થ કેવલીનું લેશમાત્ર સ્વરૂપ કહેવામાં આવ્યું છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સિસ્વરૂપ હવે શ્રી પક્ષવણા સૂત્રમાં કહેલી ગાથાવડે સિદ્ધનું સ્વરૂપ દર્શાવે છે. તેમાં પ્રથમ ઉત્તાની કૃત એટલે પહેાળા કરેલા છત્રના આકારવાળી સ` રીતે શ્વેતવર્ણ સ્ફટિક રત્નમય અને સમયક્ષેત્ર (અઢીઢીપ) ની સમશ્રેણીએ પીસ્તાલીશ લાખ યાજન પ્રમાણવાળી સિદ્ધશિલા છે. તે મધ્યભાગે આઠ ચાજન પ્રમાણ લાંબી પહેાળી અને જાડી છે. તે પછી સર્વ દિશા અને વિદિશાને વિષે થાડી થાડી પ્રદેશની હાનિએ કરી ઘટતી ઘટતી સવ ચરમ ( છેલ્લા ) પ્રદેશના અ'તને વિષે માખીની પાંખના જેવા પાતલા અને અ`ગુલના અસ`ખ્યાતમા ભાગના જાડાપણાવાળી સિદ્ધશિલારૂપ પૃથ્વીના ઉપર નિસરણીની ગતિએ કરી એક યેાજનમાં લેાકાંત ભાગ આવેલા છે, તે ઉપરના યાજનના જે ચેાથા ગાઉ તેને સર્વોપરિ છઠ્ઠો ભાગ તેને વિષે શ્રી અન'તા સિદ્ધ ભગવાને અનંત અનાગત કાલના સ્વરૂપે રહેલા છે, તેના સ્વરૂપને પ્રતિપાદન કરનારી ગાથા આ પ્રમાણે છે– “ તાવ તે બવૈયા, વેયળા નિમ્નમાં અમંગાય । સંસારવિષ્વમુદ્રા, પજ્ઞનિત્તિત્તમંઢાળા // ? || '' તે સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ ભગવાને પુરુષ વેદાર્દિકે રહિત, શાતા-અશાતા વેદનાએ વર્જિત, મમત્વ વિનાના અને ખાદ્ય તથા આભ્યતર અને પ્રકારના સંગથી રહિત છે, કારણકે- તેએ આ સસારથી મુક્ત થયેલા અને આત્મપ્રદેશથી નિષ્પન્ન થયેલા સ`સ્થાનવાલા છે, અહીં પ્રદેશમાં આત્માના પ્રદેશ લેવા પણ ખાદ્ય પુદ્ગલ ન લેવા. કારણકે– તેમને પાંચે શરીરના ત્યાગ થયેલા છે, અહીં પ્રશ્ન કરે છે કે " कहि पsिहया सिद्धा कहिं सिद्धा पइडिया | कहिं बोंदीं चत्ता कत्थ गंतूण सिज्झइ ॥ १ ॥ ', “ તે સિદ્ધ્ ભગવાનેા કાનાથી સ્ખલના પામ્યા? તેઓ છે, ક્યા ક્ષેત્રમાં જઈને સિદ્ધિપદને વરે છે એટલે નિશ્તિા તેના ઉત્તરમાં કહે છે કે શ્રી આત્મપ્રાધ “ अलोए पहिया सिद्धा लोगग्गे य पट्टिया । इह बोंदीं चहत्ताणं तत्थ गंतॄण सिज्झइ ॥ १ ॥ " કચા સ્થાનમાં રહ્યા થાય છે ?? Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ ચતુર્થ પ્રકાશ “તે સિદ્ધ ભગવાને અલોકે કરીને- કેવળ આકાશરૂપે કરીને ખલના પામ્યા એટલે સિદ્ધના છો અલેકમાં ધર્માસ્તિકાયાદિકનો અભાવ હોવાથી તેનું જે સમીપવર્તીપણું, તે જ અહીં તેમનું ખલન છે, પણ સંબંધ છતાં તેમને વિધાત (રકવાપણું) નથી, કારણકે તેમને રોકવાપણાનો અભાવ છે. તેમ વળી પંચાસ્તિકાયરૂપ જે લેક તેના છેલ્લા અગ્રભાગના મસ્તક ઉપર તે રહેલા છે અને ફરી પાછું સંસારમાં આવવું નથી, એવી સ્થિતિએ રહેલા છે તથા આ મનુષ્યલોકમાં શરીરને ત્યાગ કરી ત્યાં લોકાગ્રને વિષે સમયાંતર અને પ્રદેશતરને અણફરસી ગતિવડે જઈને સિદ્ધ જ રહે છે અને ત્યાં નિષ્કિતાથ (સવ અર્થથી પરિપૂર્ણ થાય છે. અહીં શંકા કરે છે કે- સિદ્ધ ને કર્મ રહિતપણું હોવાથી તેમને ગતિ થવી કેમ સંભવે? તેના ઉત્તરમાં કહેવાનું કે- એવી શંકા કરવી નહીં. કારણ કે- પૂર્વ પ્રાગ અને ગતિ પરિણામથી તેમને ગતિ થવાનો સંભવ છે. તેને માટે ભગવતીઅંગમાં આ પ્રમાણે કહેલું છે "कहणं भंते ! अकम्मस्स गइपण्णायमिति गोयमा! निस्संगताए निरंगणताए गतिपरिणामेण बंधण छेयणताए निरिंधणताए पुव्वपयोगेणं अकम्मगई पं"॥ શ્રી ગૌતમસ્વામી શ્રી વિરપ્રભુને પૂછે છે કે-“હે ભગવન્! અકમને ગતિ કેવા પ્રકારે થાય ? ” ભગવાન કહે છે કે નિઃસંગપણે એટલે કર્મરૂપી મલને નાશ હોવાથી, નરેગપણે એટલે મેહને વિનાશ હોવાથી, ગતિ પરિણામે એટલે તુંબડીના ફળની જેમ ગતિના સ્વભાવ વડે, કમના બંધનને છેદવા વડે એટલે એરંડીના ફળની જેમ નિરિધનપણે એટલે કમરૂપી ઈંધણાથી ધૂમાડાની જેમ મૂકાવવા વડે, પૂર્વના પ્રયોગ કરીને એટલે સકમતાને વિષે ગતિપરિણામવાળા બાણની જેમ અકર્મવંતને પણ ગતિ જણાય છે. આ પ્રકારે વિશેષપણે તુ બીફલને દષ્ટાંતથી યેજના સૂત્રથી જાણી લેવી. તે સ્થલે ગયેલા સિદ્ધભગવાનને જે સંસ્થાનનું પ્રમાણ છે તે બતાવે છે – ___“दीहं वा हस्सं वा जं चरिमं भवेज संठाणं । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिया ॥ १ ॥" પાંચસે ધનુષ્ય પ્રમાણ દીર્ઘ, બે હાથ પ્રમાણ હ્રસ્વ, વા શબ્દથી મધ્યમ અથવા વિચિત્ર પ્રકારનું જે છેલ્લા ભવમાં શરીરનું સંસ્થાન હોય તે સંસ્થાનથી ત્રીજે ભાગે હીન એટલે મુખ ઉદર આદિ છિદ્રો પૂરાતાં ત્રીજે ભાગે ન્યૂન એવી સિદ્ધના જીવોની અવગાહના શ્રી તીર્થકર ભગવાને કહેલ છે.” ૧૪ Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મપ્રાધ અહીં સસ્થાન પ્રમાણની અપેક્ષાએ ત્રિભાગહીન એવુ' તે સસ્થાન જાણવું. તે વિષે વિશેષ સ્પષ્ટ કરી બતાવે છે જેટલા પ્રમાણનુ જે સ’સ્થાન આ મનુષ્ય ભવમાં હાય, તે જ શરીરને ત્યાગ કરતી વખતે છેલ્લે સમયે સુક્ષ્મક્રિયાઅપ્રતિપાતી નામના શુક્લયાનના ત્રીજા પાયાના ધ્યાનના મલથી મુખ, ઉદર, આદિ છિદ્રો પૂરાઇ જવાથી ત્રીજે ભાગે હીન એટલે પ્રદેશના જે ધન હાય, તે પ્રદેશઘનના મૂલ પ્રમાણની અપેક્ષાએ કરી ત્રીજે ભાગે હીન પ્રમાણવાળુ' સ`સ્થાન હાય છે. તે સ`સ્થાન લાકાંત ક્ષેત્રમાં તે સિદ્ધ ભગવાનેાને હાય છે. મીજી’ હૈાતુ નથી. તે વિષે કહેલું છે, કે– ૩૭૪ " जं संठाणं तु इहभवं चर्यंतस्स चरिमसमयंमि । आसीय परसघणं तं संठाणं तर्हि तस्स ।। १ ।। " હવે ઉત્કૃષ્ટાદિ ભેદે કરીને ત્રીજી અવગાહના દેખાડે છેઃ— " तिनि सया तित्तिसा घणूतिभागो य होइ नायव्वो । एसा खलु सिद्धाणं उकोसोगाहणा भणिया ॥ १ ॥ "" ત્રણસે તેત્રીશ ધનુષ અને એક ધનુષને ત્રીજો ભાગ ઉપર એટલી ઉત્કૃષ્ટથી અવગાહનાં સિદ્ધના વાની છે, આ અવગાહના પાંચસે ધનુષ્યવાળા જ્ગ્યાના શરીરની અપેક્ષાએ જાણવી. અહીં કોઈ શંકા કરે કે-“ નાભિ કુલકરના પત્ની મરુદેવા હતા. તે નાભિરાજાના શરીરનું પ્રમાણ સવાપાંચસે ધનુષ્યનું હતું. અને જેટલુ નાભિરાજાના શરીરનુ` પ્રમાણ હતુ' તેટલી જ મરુદેવાના શરીરની અવગાહના હતી. એટલે પાંચસેા ને પચીસ ધનુષ્ય પ્રમાણની હતી, તેને માટે આ પ્રમાણે કહ્યુ છે– " तदेव मरुदेवोया अपि संघयणं संठाणं उच्चत्तं कुलगरेर्हि समं " ॥ “ મરુદેવા માતાના સંધયણ–સ...સ્થાનનુ' ઉચ્ચપણુ, નાભિકુલકરની બરાઅર હતુ. ,, હવે જ્યારે મરુદેવા સિદ્ધ થયા ત્યારે તેમના શરીરના પ્રમાણને ત્રીજો ભાગ હીન કરતા સિદ્ધ અવસ્થાને વિષે સાડા ત્રણસે ધનુષ્યની અવગાહના પ્રાપ્ત થાય છે ત્યારે કહેલ ત્રણસેા તેત્રીશ અને એક ધનુષના ત્રીજો ભાગ એ શી રીતે થશે? આ શંકાના ઉત્તરમાં કહેવાનુ કે–મરુદેવાના શરીરનુ' પ્રમાણ નાભિરાજાના કરતાં કાંઇક ઓછું હાવાથી પણ કાઈ જાતના વિરોધ આવતા નથી, કારણ કે ઉત્તમ સસ્થાનવાળી સ્ત્રીએ ઉત્તમ સંસ્થાનવાળા પુરુષાથી પાતપેાતાના કાળની અપેક્ષાએ કરી કાંઈક આછા પ્રમાણવાળી હાય છે. તે ઉપરથી Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ચતુર્થ પ્રકાશ મરુદેવા પણ પાંચસો ધનુષ્યના પ્રમાણવાળા જાણવા. એવી રીતે હોવાથી કઈ જાતને દોષ આવતો નથી. તેમ વળી મરુદેવા હાથીના સ્કંધ ઉપર આરૂઢ થતાં સંકુચિત અંગવાળા સિદ્ધિપદને પામ્યા છે. ત્યારે શરીરના સંકોચપણાના સદભાવથી આંધક અવગાહના સંભવતી નથી. એ પણ અવિરોધ-નિર્દોષ છે. તે ઉપર ભાષ્યકાર આ પ્રમાણે કહે છે "कह मरुदेवा माणं नाभी तो जेण किंचिदणा सा । तो किर पंचसयच्चिअ अहवा संकोचतो सिद्धा ॥ १ ॥" (આ ગાથાનો અર્થ ઉપર કહેવામાં આવ્યો છે.) મધ્યમ અવગાહનાનું સ્વરૂપ " चत्तारि य रयणीओ, रयणीतिभागुणिया य बोधव्वा । एसा खलु सिद्धाणं, मज्झिमोगाहणा भणिया ॥१॥" ચાર હાથ અને એક હાથના ત્રણ ભાગમાંથી બે ભાગ ઉપર એટલે ૪; હાથ મધ્યમ અવગાહના જાણવી.' અહીં વાદી પ્રશ્ન કરે છે કે–જઘન્ય પદથી સાત હાથ ઉંચી અવગાહનાવાળા જીવોની સિદ્ધિ આગમને વિષે કહી છે, માટે ઉપર કહેલી જ જઘન્ય સ્થિતિ થાય છે, પણ મધ્યમ સ્થિતિ કેમ થાય ? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે તીર્થકર ભગવાનની અપેક્ષાએ કરીને જઘન્ય પદથી સાત હાથની અવગાહના વાળાઓને સિદ્ધિ કહેલી છે અને સામાન્ય કેવળીની અપેક્ષાએ તેના કરતાં હીન પ્રમાણવાળાઓને પણ સિદ્ધિ થાય છે. આ સાત હાથની અવગાહનાનું માધ્યમ માન સામાન્ય સિદ્ધની અપેક્ષાએ ચિતવવું, જેથી કઈ જાતને દોષ આવશે નહીં. જઘન્ય અવગાહનાનું સ્વરૂપ “एगा य होइ रयणी, अट्ठेव य अंगुलाइ साहिया । ક્ષા વહુ સિદ્ધા, વન વોrળા મળિયા છે ? | એક હાથે અને આઠ આગળ ઉપર એટલે ૧૩ હાથની અવગાહના જળન્યથી સામાન્ય કેવળીની જાણવી.” ૧ આ અવગાહના બે હાથ પ્રમાણવાળા કુર્માપુત્ર વગેરેની જાણવી. અથવા સાત હાથ ઉંચા શરીરવાળા અને યંત્રપલણને લઈને સંકુચિત શરીરવાળાની પણ તે જઘન્ય અવગાહના જાણવી. તે ઉપર ભાષ્યકાર શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ ભગવાન આ પ્રમાણે કહે છે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી આત્મપ્રબોધ " जेट्ठाओ पंचधणुसय तणुस्स मज्झा य सत्तहत्थस्स । હરિમાણી કજિયા વાવ ટ્રસ્થ છે ? '' પાંચસે ધનુષ્યવાળાની ઉત્કૃષ્ટ અને સાત હાથવાળાની મધ્યમ અવગાહને અહીં શરીરને ત્રીજે ભાગે ન્યૂન સમજવી અને એક હાથ અને હાથનો ત્રીજો ભાગ ઉપર એ જઘન્ય અવગાહના જાણવી. એટલે ઉત્કૃષ્ટ ૩૩૩૩ ધનુષ્ય મધ્યમ જ હાથ અને જઘન્ય ૧૩ હાથ એ રીતે અવગાહના સમજવી. તે વિષે આ પ્રમાણે લખે છે. " सत्तसिएसु सिद्धि जहन्नओ कहमिहं विहत्थेसु । सा किर तित्थयरेसु, सेसाणं सिज्झमाणाणं ॥ १ ॥ ते पुण होजविहुत्था, कुम्मापुत्तादओ जहन्नेणं ।। अण्णे संवट्टियस्सत्तहत्थ सिद्धस्स हीणत्ति ॥ २ ॥" સિદ્ધોના સંસ્થાનનું લક્ષણ ओगाहणाए सिद्धा, भवत्ति भागेण होई परिहीणा । સંડાળfથર્થ, કામરવિણપુi | ? ” “સિદ્ધ ભગવાનની અવગાહના ત્રીજે ભાગે હીન હોય છે, તે “અનિત્થસ્થ” એટલે આ પ્રકારે પામેલ નથી અથત મુખ આદિ પિલાણને ભાગ પૂરાવાને લઈને પૂર્વના આકારથી અન્યથા પ્રકારે આકારને જેમાં સભાવ છે. એ ભાવાર્થ સમજવો. તેમ વળી સિદ્ધાદિકના ગુણેને વિષે સિદ્ધ ભગવાનને જે દીપણાને પ્રતિષેધ કહ્યો, તે પૂર્વેના આકારની અપેક્ષાએ સંસ્થાનના અનિત્થસ્થ (એ પ્રકાર રહિત) પણે અંગીકાર કરો, પણ સર્વથા સંસ્થાનને અભાવ નથી. અહીં કોઈ શંકા કરે કે- “સિદ્ધના જીવો પરસ્પર દેશભેદે કરીને રહ્યા છે કે- બીજી રીતે ?” તેનો ઉત્તર કહે છે- “સ્થ ો સિદ્ધો, તથ શiતા મવાથવિમુદઈ ! વળોwા સમાહા, પુઠ્ઠા સર્વે જ રોક્તિ ? “જ્યાં એક સિદ્ધ છે, ત્યાં અને અન્ય અવગાહીને લોકાંતને સ્પર્શી અનંતા સિદ્ધ ભગવાને રહેલા છે.” ૧ સિદ્ધ જીનું રક્ષણ " असरीरा जीवघणा, उवउत्ता दंसणे य नाणे य । સાગારમrrગા, ઝવવાને તુ સિદ્ધા ? ” Page #396 -------------------------------------------------------------------------- ________________ ३७७ ચતુર્થ પ્રકાશ શરીર રહિત જવઘન એટલે ઘણું આવે અથવા વદનાદિ છિદ્રો પરાઈ જવાથી જીવન કેવળદર્શન અને કેવળજ્ઞાનને વિષે ઉપયોગવાળા, અહીં જે કે સિદ્ધપણું પ્રગટ થવામાં કેવળજ્ઞાનના ઉપગનો સંભવ હોવાથી જ્ઞાનની પ્રધાનતા છે તથાપિ સિદ્ધોનું સામાન્ય લક્ષણ જણાવવા માટે પ્રથમ સામાન્ય અવલંબનરૂપ દર્શન કર્યું છે. અહીં સામાન્ય વિષય તે દશન અને વિશેષ વિષય તે જ્ઞાન સમજવું તેથી સાકાર અને અનાકાર સામાન્ય વિશેષ ઉપયોગરૂપ સિદ્ધ જનું લક્ષણ છે. કેવલજ્ઞાન અને કેવળદનને સમસ્ત વસ્તુનું વિષયપણું છે. ___“केवलनाणुवउत्ता, जाणंत्ति सव्वभावगुणभावे ।। વાસંતિ સઘળો વહુ, વૈવવિદિmતાદિ છે ? ” “સિદ્ધ ભગવાન કેવળજ્ઞાને કરી ઉપગવાળા થઈ સવ દ્રવ્ય, ગુણ, પર્યાને જાણે છે. તેમાં જે સહવર્તી તે ગુણ અને કમવર્તી તે પર્યાય કહેવાય છે. વલી તેઓ અનંત એવી કેવલદષ્ટિઓ વડે સર્વ પ્રકારે દેખે છે. અહીં જે કેવલદશનની અનંતતા કહી, તે સિદ્ધીની અનંતતા હોવાથી જાણવી. આ સ્થળે પ્રથમ જ્ઞાનનું ગ્રહણ કર્યું છે તેનું કારણ એ છે કે પ્રથમ જ્ઞાનના ઉપગ વડે જ સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે, એમ જણવા માટે સમજવું. - સિદ્ધના જ નિરુપમ સુખના ભજનારા છે. " नवि अस्थि माणुसाणं, तं सुक्खं न वि य सव्वदेवाणं । કે સંદ્ધા મુવાવ, વાવહિં લવાયા ? || '' “સિદ્ધના અને જે સુખ છે, તે ચક્રવર્તી આદિ મનુષ્યને પણ નથી અને અનુત્તર વિમાનવાસી દેવતાઓને પણ નથી, તો પછી બીજા નીચેના દેવતાઓને કયાંથી હોય? કારણ કે તે સિદ્ધ ભગવાને અવ્યાબાધ–બધાના અભાવને પ્રાપ્ત થયેલા છે.” ૧ તે સિદ્ધના સુખની સમાન બીજું સુખ નથી. સુરજબ સમ, સઢાઉંહિ ઉism L. __ण वि पावइ मुत्तिसुहं, णंताहिं वि वग्गवग्गेहिं ॥ १ ॥" “અતીત, અનાગત અને વર્તમાનકાળથી ઉત્પન્ન થયેલ એવું જે દેવસમુદાયનું સુખ, તેને સર્વ કાળના સમય સાથે ગુણ અનંતગણું કરીએ એવા Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી આત્મપ્રબંધ પ્રમાણના સુખને અસત્કલ્પના કરી એકેક આકાશપ્રદેશ ઉપર સ્થાપીએ, એવી રીતે સર્વ આકાશપ્રદેશ પૂરવાથી પણ અનંત થાય, તે અનંતાને પણ અનંત નામના વગે કરી વર્ગિત કરીએ-ગુણુએ તેથી પ્રકષપણને પામેલું સુખ પણ મુક્તિસુખની બરાબર થઈ શકે નહીં.” તે સિદ્ધનું સુખ નિરુપમ છે. "जह नाम कोइ मेच्छो, नयरगुणे बहु वि माणतो । न सकइ परिकहेउं, उवमाए तहिं असंतीए ॥ १ ॥" “જેમ કોઈ વનેચર બ્લેચ્છ નગરના નિવાસ કરવા વગેરે ગુણને જાણ હોય પણ તે બીજા વનેચરની આગળ કહેવાને સમર્થ થઈ શકતો નથી, કારણ કે વનમાં તેવી ઉપમાને અભાવ છે.” વનવાસી મ્લેચ્છનું કથાનક કઈ માટી અટવીમાં ઘણા પ્લેચ્છ (જંગલી) લોકો રહેતા હતા. તેઓ વનના પશુઓની જેમ ત્યાં રહીને પોતાને કાળ નિગમન કરતા હતા. એક વખત કઈ લુંટાએલો રાજા તે અટવામાં આવી ચડ્યો. તેને એક વનવાસી મ્લેચ્છે જે. “ આ કોઈ પુરુષ લાગે છે” એવું ધારી તે વનેચર તે રાજાને પિતાના વાસસ્થાનમાં લઈ ગયો અને ત્યાં તેની સારી બરદાસ કરી તેને સંતુષ્ટ કર્યો. રાજા તેને પિતાનો ઉપકારી જાણું પોતાના નગરમાં તે મ્લેચ્છ પુરુષને તેડી ગયો. ત્યાં તેને એક સુંદર બંગલામાં રાખી સ્નાન, વિલેપન, અમૂલ્ય વસ્ત્રાભરણ વગેરેથી તેને ઘણું જ સંતેષ પમાડયો. પિતાના શરીરની જેમ તેની ઉંચી જાતની બરદાસ કરાવી. શહેરમાં હરવા ફરવાથી અને રાજવૈભવ ભેગવિવાથી તે અત્યંત ખુશી થયો. કેટલાક દિવસો રહ્યા પછી વર્ષાકાળ આવ્યો. વર્ષાકાળ આવતાં તેને પોતાનું ચિરકાળનું વતન જંગલ સાંભરી આવ્યું. તે વખતે તેને રાજવૈભવ ગમ્યો નહીં. તત્કાલ પોતાને મૂલ વેશ પહેરી તે પિતાના જંગલમાં ચાલ્યો ગયે. તેને જોતાં જ વનવાસી મ્લેચ્છો તેની પાસે આવ્યા અને તેને પૂછવા લાગ્યા કે “અરે ભાઈ! તું ક્યાં ગયો હતો ?' તેણે કહ્યું કે-“હું એક મોટા નગરમાં ગયો હતો.” વનેચર સ્વેચ્છાએ પૂછયું-“ભાઈ ! કહે, તે નગર કેવું હોય અને તેમાં શું શું હતું?” તે જંગલી મનુષ્ય નગરના બધા ગુણેને જાણતો હતો, પણ નગરની ઉપમા આપવાને તે જંગલમાં કાંઈ પણ હતું નહીં. Page #398 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૩૭૯ તેથી તે નગરના ગુણાને કહેવાને સમથ થઈ શકયા નહીં. નગરમાં જે વસ્તુએ તેણે જોયેલી તેવી વસ્તુ અટવીમાં ન હોવાથી તે ઉપમાને અભાવે કાંઈ પણ કહી શકયા નહીં. ’ આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનુ` કે-કેવલજ્ઞાની ભગવાન પાતાના અનંત જ્ઞાનના અલે કરીને સિદ્ધિ (=મેાક્ષ)ના સુખને જાણે છે, છતાં પણ આ સંસારમાં તેની ઉપમાના અભાવથી તેએ ભવ્ય વાની આગળ તે સુખનું વર્ણન કરી શકતા નથી. ઉપર કહેલ દૃષ્ટાંતના આ ઉપનય સમજવા, તે વિષે કહ્યું છે કે 64 इय सिद्धाणं सुक्ख, अणोवमं नत्थि तस्स ओवम्मं । किं च विसेसेणेत्तो, सारक्खणमिणं सुणह वोच्छं ॥ १ ॥ ,, આ પ્રમાણે સિદ્ધ ભગવાનેનુ' સુખ અનુપમ છે, એટલે તે સુખની ઉપમા આપી શકાતી નથી, તાપિ માલજનને સમજાવવા માટે કાંઈક વિશેષણાએ કરીને તેને આ પ્રમાણે કહેવામાં આવે છે— 66 जह सव्वकामगुणियं पुरिसो भोत्तूण भोयण कोइ । તદ્દા-છુદ્દા-વિમુો છિન્ન ઞઢા અમિયતો !! ? || इय सव्वकालतत्ता अतुलं निव्वाणमुवगया सिद्धा । सासयमव्यवाहं चिट्ठेति सुही सुहं पत्ता ॥ २ ॥ 99 “ જેમ કેાઈ પુરુષ સ`પૂર્ણ સુ ́દરતાએ કરી સ`સ્કાર કરેલા ભાજનને જમી ક્ષુધા અને તૃષાથી મુક્ત થઈ જાણે અમૃતથી તૃપ્ત થયા તેમ રહે છે, તેમ નિર્વાને પામેલા સિદ્ ભગવાને સાદિ અપવસિત કાલ પર્યંત વૃદ્ધિ પામેલા સર્વ પ્રકારે ઉત્સુકપણાની નિવૃત્તિથી પરમ સતાષને આશ્રિત થતા અતુલ, અનુપમ, શાશ્વત, અપ્રતિપાતી અને અવ્યાબાધ એવા સુખને પામેલા છે, તેથી જ તેએ પરમ સુખી છે, ” '' 66 ઉપર કહેલા અની વિશેષ ભાવના કહે છે. सिद्ध त्तिय बुद्ध त्तिय पारगत्ति य परंपरगयति । उम्मुक्ककम्मकवया अजरा अमरा असंगा य ॥ १ ॥ णित्थिण्णसव्वदुक्खा जाइजरामरणबंधण विमुक्का । अव्वाबाहं सोक्खं अणुहोति सासयं सिद्धा ॥ २ ॥ ,, જેમણે આઠ પ્રકારના કર્માં ક્ષય કરેલા છે, તે સામાન્યપણે કર્મ ક્ષય સિદ્ધ કહેવાય છે.” સિદ્ધેાના પ્રકારને માટે કહ્યુ' છે કે 44 Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી આત્મપ્રબોધ "कम्मे सिप्पे य विजाए मंते जोगे य आगमे । ___ अत्थजुत्त अभिप्पाए तवे कम्मवखए इय ॥१॥" કમસિદ્ધ, શિ૯૫સિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યુક્તિસિદ્ધ, અભિપ્રાયસિક, તપસિદ્ધ, અને કમ ક્ષય સિદ્ધ ઇત્યાદિ સિદ્ધા કહેલા છે, તે કર્માદિ સિદ્ધોનો ત્યાગ કરવા માટે બુદ્ધ કહેલ છે એટલે અજ્ઞાન નિદ્રાને વિષે સૂતેલા એવા જગને વિષે બીજાના ઉપદેશવડે જીવાદિ તને જાણનારા તે બુદ્ધ કહેવાય છે. - હવે ઘણું બુદ્ધ પણ આ સંસારના ભયને ત્યાગ કરનારા છે, તેમનો નિરાશ કરવાને કહે છે કે તે પારગત છે એટલે સંસારના સવ પ્રયજનના સમૂહને પાર પામેલા છે. કેટલાએક યદચ્છાવાદીઓ પણ અક્રમ સિદ્ધપણાથી તેવા કહેવાય છે, તે ભ્રમનો નિરાસ કરવા માટે “વાત કહેલ છે. એટલે શાન, દર્શન અને ચારિત્ર દ્વારા ચૂદ ગુણઠાણાએ કરી અનુક્રમે મોક્ષને પામેલા, તે પરંપરાગત કહેવાય છે. કેટલાએક તત્ત્વથી કમ મુક્ત નહીં થયેલા કહે છે કેપોતાના તીર્થના તિરસ્કારપણથી (વિનાશપણથી) તેના ઉદ્ધાર માટે આ લોકમાં અવતારરૂપે આવે છે” એ વચનથી ફરીવાર સંસારમાં આવવાનું અંગીકાર કરવામાં આવતાં, તેમને નિરાસ કરવાને કહે છે કે- “પુર્મિકવવાદ” પ્રબળતાથી-ફરીથી પ્રગટ ન થવાપણાથી સર્વ પ્રકારે કમરૂપી કવચનોનો જેમણે ત્યાગ કર્યો છે એવા છે. તેથી જ તેઓ “અઝર” શરીરના અભાવથી જરાવસ્થાએ રહિત, માટે જ “રામ” શરીરના અભાવે નહીં મરનારા, કારણકે શરીરના અસંભવથી પ્રાણના ત્યાગનો પણ જેમને અસંભવ છે, એવા અમર છે, વળી તે સિદ્ધ ભગવંતે “ઘર્ષT” એટલે બાહ્ય તથા અત્યંતર એવા સંગથી રહિત છે, વળી તેઓ “નિતી વાડ” એટલે જેઓ સર્વ દુઃખને ઓલંગી ગયા છે. કારણકે- જાતિ, જરા, મરણ અને બંધનથી મુક્ત થયેલા છે. જાતિ એટલે જન્મ, જરા એટલે વયની હાનિ, મરણ એટલે પ્રાણત્યાગ અને બંધન એટલે તેના કારણરૂપ કર્મો- તે સર્વને જેમણે સમ્યક પ્રકારે વિનાશ કરેલ છે, તેથી જ તે સિદ્ધ ભગવાનો અવ્યાબાધ શાશ્વત સુખને અનુભવે છે. સિદ્ધ ભગવાનના એક્ટીશ ગુણો " संठाण वण्ण रस गंध फरस वेयंगसंगभवरहियं । इगतीसगुणस मिद्धं सिद्धं बुद्धं जिणं नमिमो ॥१॥" Page #400 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ૩૮૧ ૧ વૃત્ત (વસુલ) ૨ ચર્સ (ત્રણખણાદાર), ૩ ચેરસ, ૪ લાંબું અને પ પરિમંડલ- એ પાંચ સંસ્થાન; ૧ કૃણ, ૨ નલ, ૩ પીત, ૪ રક્ત અને પ વેત-એ પાંચ વર્ણ ૧ તીખો, ૨ ક. ૩ કસાએલો, ૪ ખાટે અને ૫ મધુર- એ પાંચ રસ; ૧ સુગંધી અને ૨ દુગધી– એ બે ગધ; ૧ ગુરુ, ૨ લધુ, ૩ મૃદુ, ૪ ખર, ૫ શીત, ૬ ઉણ, ૭ સ્નિગ્ધ અને ૮ લુખ– એ આઠ ફરસ; ૧ સ્ત્રી, ૨ પુરુષ અને ૩ નપુંસક- એ ત્રણ વેદ, અંગ એટલે શરીર, સંગ એટલે પરવસ્તુને સંસગ અને ભવ એટલે જન્મ-સંસાર, આ એકત્રીશ ઉપાધિથી રહિત તેથી જ એકત્રીશ ગુણોથી સમૃદ્ધિમાન એવા શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ.” તે સિદ્ધોના આઠ ગુણ આઠ કર્મોનો ક્ષયથી સિદ્ધોને વિષે આઠ ગુણ ઉત્પન્ન થાય છે, તે દર્શાવે છે. " नाण च दसणं च अव्वाबाहं तहेव सम्मत् ।। अक्षय ठिई अरूवं अगुरुलहू वीरियं हवइ ।।१॥" “જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંતજ્ઞાનપણું, ૨ દશનાવરણીયકર્મના ક્ષયથી અનંત દશનપણું, ૩ વેદનીયકર્મના ક્ષયથી અનંત અવ્યાબાધપણું–આ અવ્યાબાધગુણને લઈને અનંત સિદ્ધો પરિમિત ક્ષેત્રમાં અન્ય અવગાઢપણે રહેલા છતાં તેમને પરસ્પર બાધા થવાનો અભાવ છે. ૪ મોહનીયમના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વપણું, ૫ આયુકમના ક્ષયથી અક્ષયસ્થિતિપણું, નામ-કમના ક્ષયથી અરૂપીપણું અને ૭ ગોત્રકમના ક્ષયથી અગુરુલઘુપણું-કારણકે–ઉચ્ચગેત્રના ઉદયથી લોકમાં ગૌરવ થાય છે અને નીચગેત્રના ઉદયથી લધુતા થાય છેસિદ્ધ ભગવાનોને વિષે એ બંનેનો અભાવ હોવાથી અગુરુલઘુપણું જ છે. અહીં કઈ વાદી શંકા કરે કે- સિદ્ધ ભગવાનને સજજનોને પૂજનીય હોવાથી ગુસ્પણુ અને નાસ્તિકોને પૂજનીય ન હોવાથી લઘુપણું હોય, તેથી અહીં અગુરુલઘુપણું કેમ કહેવાય ?" તેના ઉત્તરમાં કહે છે, કે- “જેમ ઉચ્ચ ગેત્રવાળા પુરુષના આવવાથી આસન ઉપરથી ઉઠવું, આસન દેવું અને પૂજા કરવી વગેરે થાય છે અને નીચ નેત્રવાળા પુરુષના આવવાથી તેમ થતું નથી, તેને તો દૂર જ રખાય છે, તેવી રીતે અહીં સિદ્ધ ભગવાનના વ્યવહારમાં થતું નથી, માટે તેમાં અગુરુલઘુપણું છે, તે યુક્ત જ છે. ૮ અંતરાય કર્મના ક્ષયથી સિદ્ધ ભગવાનમાં Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી આત્મપ્રબંધ અનંતવીયપણું છે. તેથી લોકવર્તી અનંત પદાર્થોનું સમકાલે શાન તેમને સંભવે છે. વળી તે સિદ્ધ ભગવંતને અનંતસુખપણું કહેવાય છે, તે વેદનીય કર્મના વિનાશથી ઉત્પન્ન થયું એવું અવ્યાબાધ સ્વરૂપ અથવા સમ્યકત્વ સ્વરૂપ સમજવું. આ પ્રમાણે શ્રી સિદ્ધ ભગવાનના ગુણાનું વર્ણન કરવામાં આવે છે. તેમના સકળ મંગળમય પરમાત્મ સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે " इत्थं स्वरूपं परमात्मरूपं, निधाय चित्ते निरवद्यवृत्तः । सद् ध्यानरंगात्कृतशुद्धिसंगा, भजन्तु सिद्धिं सुधियः समृद्धिम् ॥ १॥" એ પ્રકારે નિર્દોષ વૃત્તિથી ચિત્તની અંદર શ્રી પરમાત્માનું સ્વરૂપ ધારણ કરી શુભ દયાનના સંગથી જેણે ભાવશુદ્ધિ પ્રાપ્ત કરેલી છે એવા સદબુદ્ધિવાળા જન સિદ્ધિરૂપી સમૃદ્ધિને ભજો.” ૧ " भगवत्समयोक्तीना-मनुसारेणैष वर्णितोऽस्ति मया । પરમારHવવિવાદ સુદ aપરોવો || ૨ ! “શ્રી જિનરાજના આગમના વચનોને અનુસાર આ શુદ્ધ પરમાત્મતત્વનો વિચાર (સ્વરૂપ) મેં પોતાના અને ૫ર (ભવ્યજી)ના બેધને માટે વર્ણન કરેલ છે. ૨ શ્રી જિનભક્તિસૂરિના ચરણકમળનાં આરાધનમાં ભ્રમરતુલ્ય એવા શ્રી જિનલાભસૂ રિએ પ્રકાશિત કરેલા આ આત્મપ્રબોધ ગ્રંથને વિષે પરમાત્મસ્વરૂપ વર્ણન નામે ચોથે પ્રકાશ સંપૂર્ણ થયો. આત્મબંધની દુલભતા " नरेन्द्रदेवेन्द्रसुखानि सर्वाण्यपि प्रकामं सुलभानि लोके । __परं चिदानंदपदैकहेतुः सुदुर्लभस्ताविक आत्मबोधः ॥ १ ॥" આ લોકને વિષે ચક્રવર્તી અને ઈંદ્ર વગેરેના સર્વ સુખ પ્રાપ્ત થવા સુલભ છે, પરંતુ ચિદાનંદ-જ્ઞાનાનંદ પદ (મોક્ષપદ)ના હેતુરૂપ એ તાત્વિક– પારમાર્થિક આત્મબંધ થવે અત્યંત દુર્લભ છે.” ૧ "ततो निरस्याखिलदुष्टकर्म-व्रजं सुधीभिः सततं स्वधर्मः । સમપ્રસાંસારિતુવરોધ સમની: શુચિરામોધા | ૨ ” તેથી ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોએ સવ દુષ્ટ કર્મના સમૂહનો નાશ કરી સંસારના સર્વ દુઃખાને રોકનાર એવા આત્મિક ધમરૂપ પવિત્ર આત્મબંધને સંપાદન કર.” ૨ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ આત્મબોધની દુલર્ભતા તે આત્મબેધ કરનારી શ્રી જિનવાણીનું માહાસ્ય " न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् । न चान्धनां बुद्धिविहीनतां नो, ये धारयन्तीह जिनेन्द्रवाणीम् ॥१॥" જે પુરુષો આ લોકમાં શ્રી જિનેન્દ્રવાણીને ધારણ કરે છે, તે પુરુષો દુગતિને, મુંગાપણાને, જડ સ્વભાવને, અંધપણાને અને બુદ્ધિની હીનતાને પામતા નથી.” ૧ જે વિનવા રસ્તા, શનિનવચનં ત્રયંતિ માન ! अमलागमतोऽक्लेशा, भवन्ति ते स्वल्पसंसाराः ॥ २ ॥" જે પુરુષ શ્રી જિનભગવાનના વચનને વિષે રક્ત છે અને જેઓ ભાગવડે શ્રી જિનવચનને અંગીકાર કરે છે. તેઓ નિમલ આગમના બેધથી ફ્લેશ રહિત અને અપસંસારી થાય છે.” ૨ " यदुक्तमादौ स्वपरोपकृत्यै, सम्यक्त्वधर्मादिचतुः प्रकाशः । विभाव्यतेऽसौ शुचिरात्मबोधः, समर्थितं तद् भगवत्प्रसादात् ॥ ३ ॥" જે પ્રથમ કહેવામાં આવ્યું હતું કે- પિતાના તથા પરના ઉપકારને અથે સમ્યકત્વ ધર્મ વગેરે ચાર પ્રકાશવાળે આ આત્મબેધ ગ્રંથ કહેવામાં આવે છે, તે પ્રમાણે શ્રી ભગવાનના પ્રસાદથી આ શુદ્ધ-પવિત્ર આત્મબેધ ગ્રંથ સંપૂર્ણ કહેવામાં આવ્યો છે. ૩ - મિથ્યાદુષ્કૃત પ્રાર્થના प्रमादबाहुल्यवशादबुद्धथा, यत्किचिदाप्तोक्तिविरुद्धमत्र । प्रोक्तं भवेत्तजनितं समस्तं, मिथ्याऽस्तु मे दुष्कृतमात्मशुद्धथा ॥ १ ॥ વિશેષ પ્રમાદના વશથી, અને બુદ્ધિના અભાવથી આ ગ્રંથમાં જે કાંઈ આપ્તપુરુષોના વચનથી વિરુદ્ધ કહેવામાં આવ્યું હોય, તે આત્મ શુદ્ધિવડે મારું સમસ્ત દુત મિથ્યા થાઓ. માત્મgaોધ: વનાત્ત. Page #403 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थकार प्रशस्ति [ ગ્રંથકર્તાની ગુરુપરંપરા ] - " श्रीमद्वीर जिनेन्द्र तीर्थतिलकः सद्भूतसंपन्निधिः, संजज्ञे सुगुरुः सुधर्मगणभृत्तस्यान्वये सर्वतः । पूर्ण चान्द्रकुलेऽभवत्सुविहिते पक्षे सदाचारवान् , सेव्यः शोभनधीमतां सुमतिमानुद्योतनः सू रिराट् ॥ १ ॥" “શ્રી વીરજિનેશ્વરના તીર્થમાં તિલકરૂપ અને સત્ય સંપત્તિઓના નિધાનરૂપ ગુરુ શ્રી સુધર્માસ્વામી થયા હતા તેના વંશમાં સર્વ પ્રકારે પૂર્ણ એવા ચંદ્રકુળમાં વિધિપક્ષમાં ઉત્તમ આચારવાળા અને સારી બુદ્ધિવાળા વિદ્વાનને સેવવા યોગ્ય એવા ઉદ્યોતનસૂરિરાજ થયા.” ૧ " आसीत्तत्पदपंकजैकमधुकृत् श्रीवर्द्धमानाभिधः, सूरिस्तस्य जिनेश्वराख्यगणभृद् जातो विनेयोत्तमः । यः प्रापच्छिंवर्सिद्धिपंक्तिशरेदि श्रीपत्तने वादिनो, जित्वा सद् विरुदं कृती खरतरेत्याख्यं नृपादेर्मुखात् ॥ २ ॥" શ્રી ઉઘાતનસૂરિના ચરણકમળમાં ભ્રમરરૂપ શ્રી વર્ધમાન નામે તેમના શિષ્ય થયા હતા, તે શ્રી વર્ધમાનસૂરિના ઉત્તમ શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ ગણધર થયા હતા. તે જિનેશ્વરસૂરિએ વિક્રમ સંવત ૧૦૮૦ ના વર્ષમાં શ્રી જબલપુરમાં વાદીઓને જીતી ત્યાંના રાજા વગેરેના મુખથી ખરતર એવી પદવી પ્રાપ્ત કરી હતી.” तच्छिष्यो जिनचन्द्रसू रिंगणभृद् जज्ञे गुणाभोनिधिः, संविज्ञोऽभयदेवसू रिमुमिपस्तस्यानुजोऽभूत्ततः । येनोत्तुंगनवांगवृत्तिरचनां कृत्वार्हतः शासने, साहाय्यं विदधे महच्छ्रतपरिज्ञानार्थिनां धीमताम् ॥ ३ ॥ તે શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય ગુણોના સમહરૂપ શ્રી જિનચંદ્રસૂરિ ગણ ધર થયા, તેમના શિષ્ય સંવેગી અભયદેવસૂરિ થયા, તેમણે શ્રી જિનશાસનને વિષે મોટા સિદ્ધાંતોના અને જાણવાનો અથ એવા બુદ્ધિમાન પુરુષોને સહાય કરવા નવ (શ્રી સ્થાનાંગસૂત્રથી વિષાસૂત્ર સુધીના) અંગો ઉપર ટીકા રચી હતી.” ૩ ૧. અહિં “સુવિહિતે પક્ષે એનો અર્થ ચંદ્રપક્ષે ઉજજવલ પક્ષ પણ થાય છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકાર પ્રશસ્તિ 66 तत्पट्टे जिनवल्लभो गणधरः सन्मार्गसेवापरः, संजातस्तदनु प्रभूतमहिमा सद्भव्यबोधप्रदः । अम्बादत्तयुगप्रधान पदभृत् मिथ्यात्वविध्वंसकृत् नेता श्रीजिनदत्तस्वरिरभवद् वृंदारकाभ्यर्चितः ॥ ४ ॥” “ તે શ્રી અભયદેવસૂરિની પાટે સન્માની સેવા કરવામાં તત્પર એવા શ્રી જિનવલ્લભ ગણધર થયા. તે પછી તે શ્રી જિનવલ્લભની પાટે જેમને ઘણા મહિમા છે, જેઆ ઉત્તમ એવા ભવ્ય પ્રાણીઓને બેધ આપનારા છે, અમાદેવીની સહાયથી જેમણે યુગપ્રધાન પદ પ્રાપ્ત કરેલું' છે, જેએ મિથ્યાત્વના નાશ કરનારા છે અને જેએને દેવતાઓએ પૂરેલા છે એવા શ્રી જિનદત્તસૂરિ થયા હતા.” ૪ तदनु श्रीजिनचन्द्रः सूविभूत् स्वधर्मनिस्तन्द्रः । सन्मणिमण्डितभाल प्रणताखिलशिष्ट भूपालः ॥ ५ ॥ 66 '' “ તે પછી શ્રી જિનદત્તસૂરિની પાટે શ્રી જિનચ'દ્રસૂરિ થયા હતા. જેએ સ્વધર્મને વિષે અપ્રમાદી અને જેમને સર્વ ઉત્તમ રાજાએ પેાતાના સુંદર મુફુટવાળા મસ્તકાથી નમતા હતા.” ૫ ૩૮૫ तद्वंशे गुणनिधयः सम्यग्विजया मुनीश्वराः शुचयः । श्रीजिनकुशलमुनीन्द्र-श्रीजिनभद्रादयो मुनयः ॥ ६ ॥ '' “ શ્રી જિનચંદ્રસૂરિની પાટે ગુણેાના નિધિરૂપ, સભ્યપ્રકારે વિજયવાળા અને પવિત્ર એવા શ્રી જિનકુશલ અને શ્રી જિનભદ્ર વગેરે મુનીંદ્રો થયા હતા.” ૬ जज्ञे मुनीन्द्रस्तदनुक्रमेण श्रीजैनचन्द्रो मुनिमार्गसेवी । 66 प्रबोधितो येन दयापरेण अक्कब्बराख्यः प्रतिसाहिमुख्यः ॥ ७ ॥ " “ તે પછી અનુક્રમે મુનિએના માને સેવનારા શ્રી જૈનચ'દ્રસૂરિ થયા. જે દયાળુ મુનિએ બાદશાહેામાં અગ્રેસર એવા અકબર બાદશાહને પ્રતિબેાધિત કર્યાં હતા,” ૭ 46 46 तदन्वभृत् श्रीजिनसिंहसूरिः स्वपाठवाह्लादितसर्वस्वरिः । ततः स्वधीभिर्जितदेवस्वरिः स्फुरत्प्रभावो जिनराजसूरिः ॥ ८ ॥ 99 “ શ્રી જૈનચદ્રસૂરિની પાટે પેાતાના ચાયથી સર્વ વિદ્વાનેાને આનદિત કરનાર શ્રી જિનસિંહસૂરિ થયા હતા અને તેમની પાટે પેાતાની બુદ્ધિથી દેવતાના સૂરિ બૃહસ્પતિને પણ પરાભવ કરનાર અને પ્રતાપથી સ્કુરાયમાન એવા શ્રી જિનરાજસૂરિ થયા હતા.” ૮ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી આત્મપ્રોધ तच्छिष्यो जिनरत्नसू रिसुगुरुः श्रीजैनचन्द्रस्ततो, गच्छेशो गणभृद्वगे गुणगणांभोधिर्जगद्विश्रुतः । तत्पट्टोदयशैलमूनि च सूरिभस्वत्प्रतापोद्धरः, पूज्यः श्रीजिनसौख्यसूरिरभवत् सत्कीर्तिविद्यावरः ॥ ९ ॥ “ તે શ્રી જિનરાજસૂરિના શિષ્ય જિનરત્નસૂરિ થયા અને તેમના શિષ્ય શ્રી જિનચન્દ્ર થયા, જેએ ગચ્છના નાયક, ગણધરામાં શ્રેષ્ઠ, ગુણગણેાના સમુદ્ર અને જગત્ માં પ્રખ્યાત થયા. તેમની પાટરૂપી ઉદયગિરિના શિખર ઉપર સૂચના જેવા પ્રતાપી, પૂજ્ય અને સત્કીર્તિ તથા સદ્વિદ્યાથી શ્રેષ્ઠ એવા જિનસૌખ્તસૂરિ થયા હતા.” ૯ तत्पादाम्बुजसेविनो युगवराः सत्यप्रतिज्ञाधराः, श्रीमन्तो जिनभक्तिसूरिगुरवोऽभूवन् गणाधीश्वराः, वैदामगुणैः स्वधर्मनिपुणैर्निःशेष तेजस्विनां, तस्थे मौलिपदे प्रकामसुभगैः पुष्पैरिव प्रत्यहम् ॥ १० ॥ “ તે શ્રી જિનસૌખ્યસૂરિના ચરણકમળને સેવનારા શ્રી જિનભક્તિસૂરિ ગુરુ થયા, તેએ યુગપ્રધાન, સત્ય પ્રતિજ્ઞા ધરનારા અને શ્રીમાન ગણાધીશ્વર થયા હતા. ઉદ્દામનુવાળા સ્વધર્મમાં નિપુણ અને અત્યંત સુંદર એવા તેએ પુષ્પાની જેમ પ્રતિદિન સ` તેજસ્વી પુરુષાના શિરપર સ્થાન કરતા હતા.'' ૧૦ तेषां विनेयोनिरवद्यवृत्तिः प्रमोदतः श्रीजिनलाभसूरिः । इमं महाग्रन्थपयोधिमध्यात् समग्रहीद्रत्नमिवात्मबोधम् ॥ ११ ॥ “ તે શ્રી જિનભક્તિસૂરિના નિર્દેષ વૃત્તિવાળા શિષ્ય શ્રી જિનલાભસૂરિ થયા હતા. તેમણે મોટા ગ્રંથારૂપ મહાસાગરમાંથી રત્નાની જેમ સૉંગ્રહ કરી આ આત્મબેધ ગ્રંથ હષથી રચેલા છે.” ૧૧ हुताशसंध्यावसुचन्द्रवत्सरे समुज्ज्वले कार्तिकपंचमीदिने । मनोरमे श्रीमनराख्यबिंदरेऽगमन्निबंधः परिपूर्णतामयम् ।। १२ ।। ‘‘સંવત્ ૧૮૩૩ ના વર્ષમાં કાર્તિક માસની શુક્લપ`ચમીના દિવસે મનેહર મારમંદર નામના ગામને વિષે આ ગ્રંથ પરિપૂર્ણ થયેલા છે.” ૧૨ यत्किंचिदुत्वत्रमपप्रयोगं निरर्थकं चात्र मया निबद्धम् । प्रसद्य तच्छोध्यमलं सुधीभिः परोपकारो हि सतां स्वधर्मः ।। १३ ॥ Page #406 -------------------------------------------------------------------------- ________________ પૂરવણી ૩૮૭ આ ગ્રંથને વિષે કાંઈપણ ઉસૂત્ર (સૂત્ર વિરુદ્ધ), અશુદ્ધ પ્રગવાળું અને નિરર્થક-અર્થ વગરનું મારાથી લખાયું હોય તે સદબુદ્ધિમાન પુરુષોએ કૃપા કરી શેધી લેવું. કારણ કે પરોપકાર કરવો એ પુરુષોનો સ્વધર્મ છે.” ૧૩ यावन्महीमण्डलमध्यदेशे विराजते शैलपतिः सुमेरुः । तावन्मुनीन्द्ररभिवाच्यमानो जीयादसौ ग्रन्थवरात्मबोधः ॥ १४ ॥ જ્યાં સુધી આ ભૂમંડના મધ્યભાગે પર્વતને રાજા સુમેસ્પર્વત વિરાજે છે. ત્યાં સુધી મુનીંદ્રોથી વંચાતા આ ઉત્તમ ગ્રંથે આત્મપ્રબંધ જય પામો.” ૧૪ प्रथमादर्शऽलेखि क्षमादिकल्याणसाधुना श्रीमान् । संशोधितोऽपि सोऽयं ग्रंथः सद्बोधभक्तिभृता ॥ १५ ॥ શ્રી ક્ષમા કલ્યાણ મુનિએ આ શ્રીમાન ગ્રંથને પ્રથમ પ્રતિરૂપે લખેલે છે અને સદ્ધ ઉપર ભક્તિવાળા તે જ મુનિએ શોધેલો છે.” ૧૫ | રૂતિ પ્રથાર-પ્રશસ્તિ છે. પૂરવણી આ ગ્રંથમાં અગીયારમા પોષધવતની બાબતમાં ખરતરગચ્છ અને તપગચ્છની સમાચારીમાં શું તફાવત છે તે નીચે મુજબ બતાવવામાં આવે છે. ૧ ચાર પ્રકારના પૈષધવત બતાવેલા છે, જેમાં દેશથી આહાર પૈષધ વિષય વગેરેનો ત્યાગ અને એકવાર, બેવાર ભેજન કરવું તે અને સર્વથી આહાર પૈષધ તે ચતુર્વિધ આહારનો ત્યાગ કરવો તે, આમ કહેલ છે. પરંતુ તપગચ્છ સમાચારી પ્રમાણે દેશથકી પૈષધમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ અથવા એકાશન સુધીની માન્યતા છે. ૨ ખરતરગચ્છની સમાચારમાં પૈષધ પર્વ દિવસના અનુષ્ઠાનને વ્યાપાર છે એટલે માત્ર પર્વ તિથિએ જ પૈષધ કરવો જોઈએ તેવી માન્યતા છે. વળી તેઓ આવશ્યક વૃત્તિનો પાઠ આગળ કરી આવી રીતે કહે છે કે- “પોષધ તથા અતિથિસંવિભાગવ્રત પ્રતિનિયત દિવસે અનુષ્ઠય છે, પરંતુ પ્રતિદિવસ અનુષ્ક્રય નથી” આમ કહે છે, પરંતુ તેમના આ કરેલ અર્થ માટે તપાગચ્છાચાર્ય શ્રીમદ્ ૧ આ ગ્રંથના વ્યાખ્યાકાર કાંઈક આ વિષય પરત્વે તપગચ્છની માન્યતાવાળા હોય એમ લાગે છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી આત્મબોધ રત્નશેખરસૂરિજી આવશ્યચૂર્ણના અન્ય પાઠને આગળ કરી આ પ્રમાણે કહે છે " सव्वेसु कालपव्वेसु पसत्थो जिनमतए तवो जोगो । अट्ठमी चउद्दस्सी सुनियमेण हविज पोसहिओ ॥ ભાવાર્થ – “સવ કાળ અથવા સવ પર્વોમાં પ્રશસ્તજિનમતને વિષે તપરોગ છે, પરંતુ અષ્ટમી આદિ તિથિને વિષે નિયમથી પૌષધશ્રત હોય છે. આ ઉપરથી સમજવાનું કે- પૌષધવત અન્ય દિવસોમાં ન થઈ શકે એવો અર્થ કદાપિ નીકળતો નથી, પરંતુ પર્વદિવસમાં તેની અવશ્ય કરણીયતા સમજવી એ ભાવાર્થ છે. ૩ ખરતરગચ્છીય આચાર્યો પિતાની સમાચારમાં ચાર તિથિઓને પર્વતિથિ તરીકે માને છે, પરંતુ તપગચ્છીય આચાર્યો તેને માટે આ પ્રમાણે " बीया पंचमी अट्ठमी एगारसी चउद्दसी पण तिहिओ । एयाओ सुतिहिओ गोयमगणहारिणा भणिया । ગૌતમ ગણધર મહારાજે આ પાંચ તિથિ-બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચતુર્દશી એમ કહેલ છે. વળી શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે " भयवं ! वीयपमुहासु पंचसु तिहिसु विहियं धम्माणुट्ठाणं किं फलं होइ ? गोयमा ! बहुफलं होइ । હે ભગવન! બીજ પ્રમુખ પાંચ તિથિઓમાં વિધાન કરેલા ધર્માનુષ્ઠાનનું ફળ શું હોય ? હે ગૌતમ ! બહુ ફલ હોય. તે સિવાય સેનપ્રશ્નમાં પૂર્ણિમા અને અમાવાસ્યા મલી બાર તિથિઓ કરેલ છે. જ સમાપ્ત ક Page #408 -------------------------------------------------------------------------- ________________ * મુદ્રક-બાઈન્ડીંગ 2 કાંતિલાલ ડી. શાહ 0 ભરત પ્રિન્ટરી - ન્યુ માર્કેટ, પંજરાપtળા, રીલીફ રૉડ, અમદાવાદ F ale & Personal use only www.inelibrary.org