SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રાધ ૧ સચમને ઉપકાર કરનારી ઉપર્ધિ સિવાય મુનિએ ત્રિવિધ ત્રિવિધ ભાંગે કરી પરિગ્રહના ત્યાગ કરવા. તે સયમને ઉપકાર કરનારી ઉપધિના બે પ્રકાર છે. ૧ ઔધિક અને ર. ઉપહિક, જે પ્રવાહે કરીને ગ્રહણ થાય અને કારણે ભાગવાય તે ઔધિકઉપધિ કહેવાય છે. તેના વસ્ત્ર, પાત્ર, રજોહરણાદિ ચૌદ ભેદા છે. જે કારણુ છતે ગ્રહણ કરાય છે અને કારણ પડયે ભગવાય છે, તે ઉપહિક કહેવાય છે. તે સ*થારા, ઉત્તરપટ વગેરેના પ્રકારે છે. તે ઔધિક અને ઉપહિક ઉપધિને વિષે મુનિએ મમત્વને ધારણ કરવુ' નહીં. મમત્વથી રહિત થઇ માત્ર સચમયાત્રાને માટે બે પ્રકારની ઉપધિને ધારણ કરતાં છતાં મુનિએ નિરિગ્રહી જ ગણાય છે. તેને માટે કહ્યું છે કે– ૩૦૮ “ન સો ગંદો યુરો, નાપુત્તેળ તાયિના । મુખ્યા વાહો પુત્તો, રૂ પુખ્ત મઢેમિળા // શ્॥ 46 ત્રાતા એવા જ્ઞાતપુત્ર-મહાવીર પ્રભુએ તે પરિગ્રહ કહ્યો નથી, પણ મૂર્છાને પરિગ્રહ કહેલા છે અને મહર્ષિઆએ પણ તેમજ કહ્યું છે.” ૧ અથવા મુનિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર વસ્તુમાં મમત્વ કરે નહીં, ૧ તેમાં દ્રવ્યથી ઉધિને વિષે અથવા શ્રાવકાદિકને વિષે, ર્ ક્ષેત્રથી નગર ગ્રામ તથા સુંદર ઉપાશ્રયને વિષે, ૩ કાલથી શરદઋતુ અથવા દિવસાદિકને વિષે, ૪ ભાવથી શરીરની પુષ્ટિ આદિમાં તથા ક્રોધાદિકમાં મમત્વને ધારણ કરે નહીં. વળી મહાત્રતને ઉપયાગી હાવાથી છઠ્ઠ' રાત્રિભાજન નિવૃત્તિરૂપ વ્રત પણ મુનિએએ અવશ્ય ધારણ કરવુ. તે રાત્રિભોજન ચાર પ્રકારે છે :- ૧ દિવસે લાવેલું દિવસે ભેગવવું. ૨ દિવસે લાવેલું રાત્રે ખાવું. ૩ રાત્રે લાવેલુ. રાત્રે ખાવુ... અને ૪ રાત્રિએ લાવેલું દિવસે ખાવુ’, તેને વિષે દિવસે આણેલા અશનાદિકને ગ્રહણ કરી રાત્રે તેને ઉપાશ્રયમાં સમ્યક્ પ્રકારે રાખી બીજે દિવસે ભાગવનારને પહેલા ભેદ, દિવસે લાવેલું રાત્રે ભાગવવુ' તે ખીએ તથા બીજા ભેદા સુગમ છે. આ ચાર પ્રકારનું રાત્રિભાજન પંચ મહાવ્રતનુ" ધાત કરનાર હેાવાથી, તેમજ જિનાગમમાં તથા અન્યમતિઓના આગમમાં તેનું નિષેધપણુ હેાવાથી, તે પરિહરવાને અશક્ય છે તેપણ તેમાં કુથુ આદિ સૂક્ષ્મ જીવાને વધુ હાવાથી, સવિરતિધર સાધુએએ તેને અવશ્ય પરિહાર કરવા. એ રીતે 'ચમહાવ્રતના પાલવા સંબંધી સ્વરૂપ કહેવામાં આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy