SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મ પ્રમાધ (૧૯) કૃતજ્ઞ-કરેલાને જાણનાર–કદર જાણુ, તે ખીજાએ કરેલ આ લાક સંબંધી ઉપકારને જાણે છે, તેને ગેાપવતા નથી. પરેપકાર ગેાપવવાથી કૃતઘ્ન થવાય છે. અને તેથી સત્ર નિંદાપાત્ર અને છે. તેથી કૃતજ્ઞ થવું યુક્ત છે. ૧૫૦ (૨૦) પરહિતાકારી–બીજાના હિતને કરનારા અર્થીને સાધનાર. અહીં કોઈ શંકા કરે કે, પ્રથમ સદાક્ષિણ્ય એ ગુણથી પરહતકારીપણુ આવી જાય છે, તે પછી આ બીજીવાર તે ગુણ શા માટે કહ્યો ? તે બંનેમાં શે। તફાવત છે ? તેના ઉત્તરમાં કહેવાનું કે, સદાક્ષિણ્ય એ દાક્ષિણ્યતા કરવાનેા ગુણ છે, પણ તે ખીજાની પ્રાથના કરવાથી કરવામાં આવે છે . અને આ પરહિતાકારીને ગુણ તેા સ્વભાવથી જ છે. તે પુરુષ પ્રાથના કર્યા વિના સ્વભાવથી જ પરહિત કરવામાં પ્રવર્તે છે. તેથી તે નિરિચ્છકચિત્તપણે બીજાએને ઉત્તમ ધને વિષે સ્થાપિત કરે છે. (૨૧) લબ્ધલક્ષ-શીખવા ચાગ્ય આચરણ ઉપર લક્ષ આપનાર-પામનાર જાણે પૂર્વ ભવે તેણે અભ્યાસ કર્યાં હાય, તેમ તે અનુષ્ઠાનને જાણે છે. તેવા શ્રાવકને વંદન તથા પ્રતિલેખનાદિક ધમ કૃત્ય સત્વર પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે એકવીશ ગુણાથી યુક્ત એવા શ્રાવક હાવા જોઈએ . ઉપર કહેલા એકવીશ ગુણવાળા ભવ્ય શ્રાવકને વિષે દેશિવરતિષણાની ચાગ્યતા આવે છે, તેને માટે કહ્યુ છે કે, ' जे न खमंति परीसह, भयसयाण सिणेह विसय लोभेहिं । સવિતું ધર૩, તે જીા તેમ વિજ્ઞ।। ’’ “ જે પ્રત્યાખ્યાનાવરણી કષાયના ઉદયવાળા જીવા પરિષદ્ધ, ભય, સ્વજન, સ્નેહ, અને વિષય લાભના કારણેા વડે સવવરિત ધારણ કરવાને સમર્થ નથી, તે દેશિવરતિને ચેાગ્ય હાય છે.'' (1) અહીં કહેવાનુ` તાત્પર્ય એ છે કે, ઉત્તમ ધર્મની સામગ્રી પ્રાપ્ત કરી વિવેકી પુરૂષાએ પ્રથમથી સ` વિરતિને આદર કરવા. પણ જેએ ક્ષુધા, તૃષા, મિક્ષાને સહન કરવા તથા મલ ધારાદિક પરિષહાને ખમવા ભીરૂ છે, તેમજ અત્યંત પ્રીતિપાત્ર એવા માતાપિતા, સ્ત્રી, પુત્રાદિ સ્વજનાના ત્યાગ કરી એકાકી રહેવાને અસમર્થ છે; અને પૂર્વના પુણ્યયેાગે પ્રાપ્ત કરેલા ઈન્દ્રિયેાના વિષયાને છોડવા અશક્ત છે, તેઓને સવ વિરતિ વરવાને ઉત્સાહ કરતી નથી, પ્રાણીએ ભ્રષ્ટ ન થાએ, સના નાશ થતાં જેવા તેવા લાભ મળે * સ - તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy