SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ શ્રી આત્મપ્રબંધ ઉત્તમ શ્રાવક લેકવિરુદ્ધ, દીર્ધકાલને રોષ અને મમવચનનો ત્યાગ કરે છે અને શત્રઓને પણ ઇષ્ટ હોય છે તેમ જ પરનિંદાને ત્યાગ કરનાર હોય છે.” ૧. વળી કહ્યું છે કે " सव्वस्स चेव निंदा विसेसओ तह य गुणसमिद्धाणं । उज्जुधम्माणं हसणं रीढा जणपू यणिज्जाणं ॥ १ ॥ बहुजणविरुद्धसंगो, देसाचारस्स लंघणा चेव ।। एमाइयाई इच्छउं, लोगविरुद्धाइं नेआइंति ॥ २ ॥" “સવ પ્રાણીઓની નિંદા – વિશેષ કરીને ગુણવડે સમૃદ્ધ થયેલા જનની નિંદા, સરળ સ્વભાવી પ્રાણુઓની મશ્કરી, પૂજ્ય જનોની અવહેલના, બહુજનાના વિરોધી મનુષ્યનો સંસર્ગ, દેશાચારનું ઉલ્લંઘન કરવું વગેરે અહીં આ સર્વ લેકવિરુદ્ધ જાણવા. વળી શ્રાવકે પાસત્કાદિકના અબ્રહ્મસેવા વગેરે દુરાચાર જઇને ધમની વિમુખતા કરવી નહીં, કહ્યું છે કે " पासत्थाईणं फुडं अहम्मकम्मं निरिक्खए तहवि । सिढिलो होइ न धम्मे एसो चिय वंचिओत्ति मई ॥ १ ॥" આ ગાથાનો અર્થ ઉપર પ્રમાણે છે, માત્ર ચોથા પદનો અર્થ એવો છે કે – તે બિચારો-રાંક કર્મો કરીને ઠગાણો છે, એટલે કે- જેણે કલ્પવૃક્ષના માહાભ્યને નીચું કરેલું છે તથા જે સમસ્ત સુખ આપવાને સમથ છે તેવું આ અપાર સંસારસમુદ્રને તારવાને યાનપાત્ર સમાન અતિનિર્મળ ચારિત્ર પામીને ઉપર કહ્યા પ્રમાણે પ્રવર્તે છે – માટે તે કમવડે ઠગાયો છે. વળી કોઈ મુનિને ખલિત જોઈને તેની ઉપર નિનેહપણું રાખે નહીં, પરંતુ તે એકાંતપણે તે મુનિને માતાપિતાની જેમ શિખામણ આપે છે. તે માટે " साहूस्स कहवि खलिअं दट्टण न होइ तत्थ निन्ने हो । પુvi સન્મા–વિશ્વ વોઝ ડે છે ? ” આ ગાથાનો અર્થ ઉપર આવી ગયું છે. આથી કરીને શ્રાવક સાધુના માતાપિતા સમાન છે એમ સૂચવ્યું છે. ઠાણાંગસૂત્રમાં ચાર પ્રકારના શ્રમણોપાસક-શ્રાવકે કહ્યા છે -૧ માતાપિતા સમાન, ૨ ભાઈ સમાન, ૩ મિત્ર સમાન, ૪ શેવ સમાન. તે ચાર પ્રકારના શ્રાવકેને માટે આ પ્રમાણે ગાથા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy