________________
દ્વિતીય પ્રકાશ
66
મુનિનુ` કા` ચિંતવે, મુનિને સ્ખલિત જોઈ સ્નેહરહિત ન થાય અને મુનિ ઉપર એકાંતે વાત્સલ્ય રાખે, તેથી શ્રાવક મુનિને માતા-પિતા સમાન થાય છે.” ૧ હવે શ્રાવક ભાઈ સમાન કેવી રીતે થાય છે? તે કહે છે-
44
चिंतs मुणिकजई न दिट्ठ खलिओ वि होइ निहो । एगंत वच्छलो मुणि- —નળય નળીમમો સૌ । ? ।।
17
મારો વિળયÀ { મુસદ્દાબો ॥ ?”
મુનિને માટે હૃદયને વિષે સ્નેહવાળા, વિનયકામાં મંદ આદરવાળા અને પરાભવમાં સહાયભૂત થનારા શ્રાવક મુનિને ભાઈ સમાન છે. ૧ શ્રાવક મિત્ર સમાન કેવી રીતે? તે કહે છેઃ
“ યિણ સસિદ્દોષિય, મુળિળ માણસમો સામૂળ, પામવું દ્દો
46
૨૬૭
" मित्तसमाणो माणाइहिं रूस अपुच्छिउं कजे । मन्तो अप्पार्ण मुणीण सयणाउ अब्भहियं ॥ १ ॥
,,
“મુનિને પેાતાના કુટુંબથી અધિક માનતા અને માનાદિકને વિષે રાષ કરનારો અને પુછ્યા વગર કાય કરનારા, તે શ્રાવક મુનિને મિત્ર સમાન છે.” ૧
શ્રાવક મુનિને શાક્ય સમાન કેવી રીતે થાય છે? તે કહે છે
Jain Education International
“थो छिप्पेही पमायखलियाण निच्चमुच्चरइ |
22
सड्ढो सवकिकप्पो साहुजण तणसमं गणइ ॥ १ ॥
46
સ્તબ્ધ, મુનિના છિદ્ર જોનારા, આ મુનિ પ્રમાદી અને સ્ખલિત છે એમ નિત્ય ખેલનારે અને સાધુજનને તૃણસમાન ગણનારા શ્રાવક મુનિને શાક્ય સમાન છે.”
૧
રાત્રિના આઠમે ભાગે એટલે ચાર ઘડી રાત્રિ માકી રહે ત્યારે શ્રાવકે જાગીને ઉજ્જ્વળ એવા પ્`ચનમસ્કારનું સ્મરણ કરવું'. પછી બીજા કામમાં જોડાયા વગર – એટલે ગૃહકાર્યમાં લાગ્યા સિવાય શુદ્ધ હૃદયવાળા થઇ ધર્મોજાગરિકા કરવી.” ૧
તે ધમ જાગરિકા શી રીતે કરવી? તે કહે છેઃ
શ્રાવકનુ સક્ષિપ્ત આનિક (=દિનકૃત્ય)
46
प्रबुध्य दोषाष्टमभागमात्रे, स्मृत्वोज्ज्वलां पंचनमस्कृर्ति च ।
अव्यापृतोऽन्यत्र विशुद्धचेता, धर्मार्थिकां जागरिकां स कुर्यात् ॥ १ ॥ "
For Private & Personal Use Only
www.jainelibrary.org