SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૧૧ ધ્યાન કરતાં તમાએ મને પૂછવાને માટે એવા અધ્યવસાય કર્યાં હતા કે, હુ' ભવ્ય છું કે અભવ્ય, હુ... ચરમ છુ કે અચરમ અને મને કેવળજ્ઞાન થશે કે નહીં ? આ વાત સત્ય છે ? પ્રભુના આ વચને સાંભળી દમસાર મુનિએ કહ્યુ સ્વામી, એ વાત સત્ય છે.” પછી પ્રભુએ કહ્યું, “રાજર્ષિ, તુ· અભવ્ય નથી પણ ભવ્ય છે, તું અચરમ શરીરી નથી, પણ ચરમ શરીરી છે. તને પ્રથમ પ્રહરની અંદર કેવળજ્ઞાન ઉદય આવ્યું હતુ. પણ કષાયના ઉદયથી તેમાં વિલંબ થયા છે, અને હજુ વિલ`મ પણ થશે.” આ વખતે દમસાર મુનિ બેાલ્યા“ભગવાન્ હવેથી હું સર્વથા કષાયનેા ત્યાગ કરીશ, તે પછી ત્રીજી પેરિસીમાં તે રાજર્ષિ પ્રભુની આજ્ઞા લઈ માસખમણને પારણે ભિક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તે ઇર્યાસમિતિ પાળી ચાલતા હતા. ચાલતા ચાલતા તે ચાનગરીના માગ માં આવ્યા. તે વખતે સૂર્ય મસ્તક ઉપર તપે છે. ગ્રીષ્મૠતુના સખ્ત તાપથી તપેલી રેતી અગ્નિની જવાળા સમાન ધખતી હતી, તે ઉપર મૂકવામાં આવતા ચરણમાં મહાપીડા થતી હતી. તાપની પીડાથી આકુળવ્યાકુળ થયેલા મુનિએ પેાતાના મનમાં ચિંતવ્યુ કે, “ આ ગ્રીષ્મૠતુને તાપ ણે દુઃસહુ છે, માટે કાઇ જાણીતા માણસને ચપાનગરીના રસ્તા પૂછું, એટલામાં કોઇ મિથ્યાદષ્ટિ પુરુષ તે માગે પસાર થતા જોવામાં આળ્યે, તે મુનિને સન્મુખ આવતા જોઈ પેલા મિથ્યાદષ્ટિ પુરૂષના મનમાં આવ્યું કે આ તે અપશુકન થયા. આવું ચિંતવી તે નગરને દરવાજે ઊભા રહ્યો. ત્યારે મુનિએ તે મિથ્યાદષ્ટિને પૂછ્યુ’–“ ભદ્ર, આ નગરમાં કયે માગે જવાય છે ! ’’ તે મિથ્યાત્વીએ વિચાયુ કે, ‘આ મુનિ મને અપશુકનરૂપ થયેલ છે, તેથી તેને ભૂલા પાડી દુ:ખી કરુ’’ આવુ... ચિંતવી તેણે સાધુને કહ્યુ, મહારાજ જે રસ્તા દેખાય છે, તે રસ્તે ચાલે એટલે નગરમાં જવાશે અને જ્યાં વસ્તીવાળા ઘર હશે તે સ્થળે આવી પહેોંચાશે.' મુનિ તેણે બતાવેલ માર્ગે ચાલ્યા, તે મા` એટલે બધા વિષમ હતા કે મુનિ તેમાં એક ડગલું પણ ભરી શકચા નહીં. ડગલાં ભરતા તેને ભારે પીડા થઈ આવી. તે માગે ઘરાને પછવાડાને માર્ગ લેવામાં આવ્યા, કાઇપણ માણસ તેમને સામે મળ્યા નહીં. આથી તે રાજપિના મનમાં ક્રોધ કષાયના ઉદય થઇ આવ્યા. તત્કાળ તેમણે પેાતાના મનમાં ચિંતવ્યું,–“અહા ! આ નગરના લેાકા દુષ્ટ છે. કાઈ પાપીએ મને નઠારા મા ઘણા જ દુઃખી થયા. એવા દુષ્ટ પુરૂષા શિક્ષા આપવાને કહ્યુ' છે કે, 46 Jain Education International અતાવ્યા, તેથી હુ યેાગ્ય છે, તેને માટે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy