SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૧૯૭ મનથી અને સચિત્ત જલના સ`ઘટ્ટથી ભય પામતા હતા, તેથી તે સમય તેમને વિહાર કરવામાં અચેાગ્ય લાગ્યા, આથી તેઓ તે પલ્લીમાં પેસી ગયા હતા. વ’કલે કુલીનતાને લઇને તે મુનિને પ્રણામ કર્યાં. ગુરુએ તેને ધ લાભની આશીષ આપી. ગુરુએ તે સ્થળે વસવા માટે વંકચૂલની પાસે જગ્યાની માગણી કરી. તે વખતે વંકચૂલે કહ્યું, ‘ મહારાજ ! હું તમાને રહેવા વતિ આપું, પર'તુ તમારે તે જગ્યામાં કે મારી હદમાં ધર્મની પ્રરૂપણા કરવી નહીં. કારણ કે, હિંસા, અસત્ય અને ચારી વગેરેને ત્યાગ કરવાથી ધમ પ્રાપ્ત થાય છે, પર`તુ અમારી આજીવકા તા તેમાંજ રહેલી છે. માટે તમારે આ સ્થળે ધમની પ્રરુપણા કરવી નહીં, આચાય ચ'યશાએ એ વાત કબૂલ કરી. પછી વ'કચૂલે તેમને રહેવાને માટે નિરવદ્ય સ્થાન આપ્યું. પછી ગુરુ સ્વાધ્યાય ધ્યાનાદિ ધનૃત્ય કરતા તે સ્થળે ચાતુર્માસ્ય રહ્યા હતા. એક વખત વ'કચૂલે આચાય ને આહારાદિકને માટે નિમ ત્રણ કર્યું, ત્યારે આચાર્યે કહ્યું, ‘ ભદ્ર, અમારે તમારા ઘરની ભિક્ષા કલ્પતી નથી. અમે તે અહિ તપશ્ચર્યા કરીનેજ સુખે કાલ નિમન કરીશું'. તમાએ અમેને જે વસતિ દાન કર્યુ′′ છે, તેથી તમાએ મહાપુણ્ય ઉપાર્જન કરેલું છે, તેને માટે આગમમાં આ પ્રમાણે કહેલુ' છે. ' जो देइ उवस्सं मुणि-वरण तव नियम जोगजुत्ताणं । तेर्ण दिन्नावत्थन्न पाण, सयणासणंविगप्पा ॥ १ ॥ पावइ सुरनर रिद्धी, सुकुलुप्पत्ती य भोगसामग्गी । નિસ્થય મંત્રમાર્ગા, મિન્ના વાળ સાહૂણં’ ।। ૨ ।। ‘તપ, નિયમ અને યાગથી યુક્ત એવા મુનિઓને જે ઉપાશ્રય આપે છે, તેણે તેમને વસ્ત્ર, પાણી, શયન અને આસન પ્રમુખ સ આપ્યું છે. તે વસંત દાનના પુણ્યથી તે મનુષ્ય દેવ તથા મનુષ્યની ઋદ્ધિને પામે છે, સારા કુળમાં જન્મ મેળવે છે, ભાગની સામગ્રી પ્રાપ્ત કરે છે અને આ સંસારને પાર પામે છે, ’૧–૨ વર્ષાકાળ અતિક્રાંત થયા પછી ગુરુ મહારાજાએ વંકચૂલને પૂછી ત્યાંથી વિહાર કર્યાં. વંકચૂલ તે આચાર્યની સત્ય પ્રતિજ્ઞાથી હર્ષ પામતા ભક્તિ વડે તેમની પાછળ ગયા. કેટલાક માગ ઉલ્લધ્યા પછી ચિરકાલ રહેલા મુનિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy