SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મ પ્રમાધ સત્યવ્રત વડે વ આલેાકને વિષે વિશ્વાસ તથા યશનુ પાત્ર થાય છે અને પરલેાકને વિષે અપ્રતિહત, મધુર અને ગભીર પ્રધાન એવા વચનને મેાલનારો થાય છે. અપ્રતિહત એટલે વની પેઠે કાઈ ઠેકાણે સ્ખલના ન પામે તેવુ', મધુર એટલે પિરપક્વ સેલડીના રસના પાન જેવુ', ગંભીર એટલે જલ સહિત મેઘની ગર્જનાની પેઠે અને પ્રધાન એટલે સ્પષ્ટ અક્ષરવાળુ મનહર, એમ સમજવુ', વળી અસત્ય વચન બેાલવાથી આલેાકને વિષે અવિશ્વાસનુ' તથા દુરાચરણનું ભાજન થાય છે અને પરલેાકને વિષે મુખરોગી, હીનસ્વરવાળે અને મન્મન બેલનારા મુગા થાય છે, જે બેાલતા છતાં સ્ખલિત થાય તે મન્મન કહેવાય છે. આ વ્રત વાણીના વિષયવાળુ' હાવાથી તેનું ફળ પણ વાણીના વિષયમાં જ કહેલુ છે. નહીં તે। આ વ્રત વિરાધના રહિત પાળવાથી સ્વર્ગાદિકનું ફળ હોય છે અને વિરાધના સહિત પાળવાથી નરકાદિકનુ ફળ હાય છે, એમ સમજવું. આ વ્રતને માટે વ્યતિરેક વડે દૃષ્ટાંત કહે છે ૧૬૦ दप्पेण अलियवयणस्स, जं फलं तं न सकिमोवोतुं । दखिणालिएण विगओ, वस्तू सत्तमं नरयं " ॥१॥ “ પેાતાના મતની સ્થાપનાના ગવ થી—આગ્રહથી જે અલીક બેોલવુ, એટલે જિનમત વિરુદ્ધ ભાષણ કરવું, તેનુ ફળ આ અનંતાનંત સંસારમાં ભ્રમણ કરવારૂપ થાય છે. તેને કહેવાને છદ્મસ્થ અને પ્રમાણેાપેત આયુષ્યવાળા સમર્થ થઈ શકતા નથી. દાક્ષિણ્યાલીક એ શબ્દના એવા અર્થ છે કે, દાક્ષિણ્ય એટલે ગુરુ તથા સ્રીના અનુરાધના હેતુથી જે અલીક એટલે અસત્ય કહેવુ' તે. એ રીતે ખેલેલાં અસત્ય વચનથી જ્યારે દુર્ગતિ થાય છે તેા પછી અભિમાન વડે કહેલાં અસત્ય વચનથી કેવુ. નઠારૂ' ફળ થાય ? એ દાક્ષિણ્યાલીકથી વસુરાજા સાતમી નરકે ગયા હતા.” 66 વસુરાજાની કથા. ડાહુલદેશમાં શુક્તિમતી નામે નગરીને વિષે અભિચદ્ર નામે રાજા હતા. તેને વસુ નામે એક પુત્ર હતા તે જ નગરમાં જિનમતથી વાસિત હૃદયવાળા ક્ષીરકદંબક નામે એક ઉપાધ્યાય વસે છે. બાળવયથી પડિતના જેવા આચારવાળા અને સત્યવ્રતમાં રક્ત વસુકુમાર તેમની સમીપે વિદ્યાભ્યાસ કરતા હતા. તે વખતે પ્રવક નામના ઉપાધ્યાયના પુત્ર અને એક નારદ નામના વિદ્યાર્થી પણ તે જ ઉપાધ્યાય પાસે ભણતા હતા. તે અને વસુકુમારના સહાધ્યાસી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy