SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ 66 चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैर्मुखम् । जीवघातादिभिः कायो, गंगा तस्य पराङ्मुखी ,, "" જેનું ચિત્ત રાગાદિકથી ક્લેશવાળુ' છે, અસત્ય વચનાથી મુખ ક્લિષ્ટ થયું છે, અને હિંસા વગેરેથી કાયા ક્લિષ્ટ થઈ છે, તેવા પુરૂષથી ગંગા વિમુખ થાય છે.” (૧) “સત્યં શૌચ તવઃ શૌર્ય, શૌમિત્રિય નિષ્રર્દેઃ । सर्व भूत दश शौच, जलशौच च पंचमम् " ॥१॥ ૧૫૯ 66 સત્ય વચન બોલવું-સત્ય રીતે ચાલવું, એ પહેલ. શૌચ છે, તપ આચરવુ', એ ખીજુ` શૌચ છે; ઈન્દ્રિયાના નિગ્રહ કરવા, એ ત્રીજી શૌચ છે; સર્વ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, એ ચેાથુ' શૌચ છે અને જલનુ શૌચ એ પાંચમું શૌચ છે.” (૧) અહિં સર્વ પ્રકારના શૌચને વિષે સત્યતા એ પ્રધાન છે, માટે તેનુ પ્રથમ ગ્રહણ કરેલુ' છે અને જલ શૌચ એ બાહ્ય વૃત્તિપણાથી રહેલુ છે, માટે તેને છેલ્લુ' ગણેલુ' છે. તે વિષે કહ્યુ` છે કે, “ મુયત્તળમિન્ને, સારૂં સરંમયમન્નીબો । निम्मंडणं चियवरं, जलंत अंगार सिंगारा " ॥ १ ॥ Jain Education International “અસત્ય ભાષણવાળા અને મને ઉઘાડવાદિ પાપ સહિત એવા વચન સંબધી જે શક્તિ, તેનાથી મુ‘ગાપણુ` વધારે સારૂ' છે, તે ઉપર દૃષ્ટાંત આપે છે કે, ધગધગતા અગ્નિના અગારાથી શરીરના જે શ્રૃંગાર કરવા તેના કરતાં આભુષણના અભાવ હેાય તે સારા છે.' (૧) આ કહેવાને આશય એવા છે કે, જેમ શરીરની શેશભા માટે કરેલા અંગારાના શ્રૃંગાર ઉલટા દાદિ અનર્થના હેતુરૂપ છે, તેમ પેાતાની નિપુણતાને માટે આરંભેલુ. અસત્ય વચન ઉલટુ નરકાદિકને વિષે પાડનારૂ' થાય છે અનેક દુઃખાનુ કારણ અને છે, તેનાથી મુંગાપણું ઉત્તમ છે. આ બીજુ` મૃષાવાદ ત્યાગરૂપ વ્રત પાળ્યા અણપાખ્યાનુ' ફળ દેખાડે છે. " सच्चेण जिओ जाय, अप्पडिहय महुर गहिर वर वयणो । अलिएणं मुहरोगी, हीणसरो मम्मणो मृओ " ॥१॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy