SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૧૬૧ એક દિવસ આ ત્રણે વિદ્યાર્થીઓ અભ્યાસના શ્રમ લાગવાથી આંગણાની ભૂમિમાં સૂતા હતા, તેવામાં તેમના ગુરુ ક્ષીરકદ ખકે આકાશમાંથી કાઈ ચારણ ઋષિના મુખથી આ પ્રમાણે વાણી સાંભળી,–“ જે આ આંગણાની ભૂમિમાં ત્રણ વિદ્યાર્થીએ સૂતેલા છે, તેએમાંથી એક ઉચ્ચગતિને પામશે અને બે નરકે જશે.” આ વાણી સાંભળી ઉપાધ્યાય ક્ષીરક કે પેાતાના મનમાં વિચાયુ કે, ચારણ મુનિની વાણી મૃષા હેાતી નથી. તેથી આ ત્રણેમાં નરકગામી બે કાણું છે ? અને સદ્ગતિને પામનાર કાણુ છે? તેની પરીક્ષા કરૂ. અને તે પરીક્ષા દયાળુપણાની કસોટીથી થઈ શકશે.” આ પ્રમાણે વિચાર કરી તે ચતુર ઉપાધ્યાયે આટાના ત્રણ કુકડા બનાવ્યા. આ કુકડા બનાવી તે ત્રણે શિષ્યાને એક એક કુકડા આપ્યા. અને કહ્યુ કે, “હે શિષ્યા ! તમારે કાઇપણ દેખી ન શકે એવે સ્થળે જઇ આ કુકડાને હણી નાંખવા.” ગુરુની આવી આજ્ઞા થવાથી વધુ અને પતક અનેએ જુદા જુદા એકાંત પ્રદેશમાં જઈ નિ યપણાથી તે પિષ્ટના કુકડાને મારી નાંખ્યા, પેલા ત્રીજો શિષ્ય નારદ તે કુકડાને એકાંતે લઈ જઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા‘ગુરુએ અમેને આવુ... ભય'કર કામ કરવાની આજ્ઞા કેમ કરી હશે? આવા નિરપરાધી પ્રાણીને કયા પુરૂષ હશે ? વળી તેમણે કહ્યું છે કે, “ જ્યાં કાઈ ન દેખે તેવે સ્થળે કુકડાને મારજો.’ ગુરુનાં આવાં વચન ઉપરથી તેમને અભિપ્રાય એમ જણાય છે કે, આ કુકડાને મારવા જ ન જોઇએ. કારણ કે, ગમે તેવા એકાંતમાં જઈએ, તે ત્યાં કુકડા તા જુવે છે, અને હું' પણ જોઉં છુ અને જ્ઞાનીએ પણ જુવે છે, જ્યાં કાઈ દેખતુ' નથી, એવુ` સ્થાન કાઈ છે જ નહીં. તેથી હું એમ માનું છુ કે, ગુરુ દયાળુ હેાવાથી તેમણે અમારી-શિષ્યાની પરીક્ષા કરવા માટે આ હુકમ કરેલા છે.' આવુ. વિચારી તે નારદે કુકડાને માર્યાં નહિ. તે પછી તે નારદ શિષ્ય પેાતાના ગુરુની પાસે આભ્યા, તેણે કુકડાને ન હણવાના હેતુ કહી સંભળાવ્યા. તે શિષ્યના વૃત્તાંત સાંભળી ગુરુએ નારદની ઉર્ધ્વગતિ થવાના નિશ્ચય કર્યો અને અતિશય સૌંતુષ્ટ થઈ ને નારદની પ્રશંસા કરી, તેવામાં પેલા વસુ અને પતક અને કુકડાને હણીને આવ્યા અને તેમણે પેાતાને વૃત્તાંત ગુરુ સમીપે જણાવ્યા ગુરુએ “ તમે પ`ડિત મૂખ છેા.” એમ કહી તેમને ધિક્કાર આપ્યા. અને ગુરુ પેાતાના હૃદયમાં અતિશય ખેદ પામી ગયા. ગુરુએ તે વખતે પેાતાના હૃદયમાં વિચાયુ કે, મારા જેવા ગુરુ મળ્યા છતાં આ બંને શિખ્યા નઠારી ગતિએ જાય તેા પછી તેમાં મારુ' શું મહાત્મ્ય ? અથવા ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy