SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ સિસ્વરૂપ હવે શ્રી પક્ષવણા સૂત્રમાં કહેલી ગાથાવડે સિદ્ધનું સ્વરૂપ દર્શાવે છે. તેમાં પ્રથમ ઉત્તાની કૃત એટલે પહેાળા કરેલા છત્રના આકારવાળી સ` રીતે શ્વેતવર્ણ સ્ફટિક રત્નમય અને સમયક્ષેત્ર (અઢીઢીપ) ની સમશ્રેણીએ પીસ્તાલીશ લાખ યાજન પ્રમાણવાળી સિદ્ધશિલા છે. તે મધ્યભાગે આઠ ચાજન પ્રમાણ લાંબી પહેાળી અને જાડી છે. તે પછી સર્વ દિશા અને વિદિશાને વિષે થાડી થાડી પ્રદેશની હાનિએ કરી ઘટતી ઘટતી સવ ચરમ ( છેલ્લા ) પ્રદેશના અ'તને વિષે માખીની પાંખના જેવા પાતલા અને અ`ગુલના અસ`ખ્યાતમા ભાગના જાડાપણાવાળી સિદ્ધશિલારૂપ પૃથ્વીના ઉપર નિસરણીની ગતિએ કરી એક યેાજનમાં લેાકાંત ભાગ આવેલા છે, તે ઉપરના યાજનના જે ચેાથા ગાઉ તેને સર્વોપરિ છઠ્ઠો ભાગ તેને વિષે શ્રી અન'તા સિદ્ધ ભગવાને અનંત અનાગત કાલના સ્વરૂપે રહેલા છે, તેના સ્વરૂપને પ્રતિપાદન કરનારી ગાથા આ પ્રમાણે છે– “ તાવ તે બવૈયા, વેયળા નિમ્નમાં અમંગાય । સંસારવિષ્વમુદ્રા, પજ્ઞનિત્તિત્તમંઢાળા // ? || '' તે સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ ભગવાને પુરુષ વેદાર્દિકે રહિત, શાતા-અશાતા વેદનાએ વર્જિત, મમત્વ વિનાના અને ખાદ્ય તથા આભ્યતર અને પ્રકારના સંગથી રહિત છે, કારણકે- તેએ આ સસારથી મુક્ત થયેલા અને આત્મપ્રદેશથી નિષ્પન્ન થયેલા સ`સ્થાનવાલા છે, અહીં પ્રદેશમાં આત્માના પ્રદેશ લેવા પણ ખાદ્ય પુદ્ગલ ન લેવા. કારણકે– તેમને પાંચે શરીરના ત્યાગ થયેલા છે, અહીં પ્રશ્ન કરે છે કે " कहि पsिहया सिद्धा कहिं सिद्धा पइडिया | कहिं बोंदीं चत्ता कत्थ गंतूण सिज्झइ ॥ १ ॥ ', “ તે સિદ્ધ્ ભગવાનેા કાનાથી સ્ખલના પામ્યા? તેઓ છે, ક્યા ક્ષેત્રમાં જઈને સિદ્ધિપદને વરે છે એટલે નિશ્તિા તેના ઉત્તરમાં કહે છે કે શ્રી આત્મપ્રાધ “ अलोए पहिया सिद्धा लोगग्गे य पट्टिया । इह बोंदीं चहत्ताणं तत्थ गंतॄण सिज्झइ ॥ १ ॥ " Jain Education International For Private & Personal Use Only કચા સ્થાનમાં રહ્યા થાય છે ?? www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy