SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રધ મારું કાય શી રીતે સિદ્ધ્ થાય ? અર્થાત્ ન જ થાય; તેથી હું તીથકર સિવાય બીજા દેવની આરાધના નહિ કરુ. આ પ્રમાણે પેાતાના મુખે કહેવુ', એ બીજી વચનશુદ્ધિ કહેવાય છે. જે શસ્ત્ર વગેરેથી છેદાતા હાય, ભેદાતા હાય, પીડાતા હાય અને મળતા હાય, છતાં બીજા દેવને જરાપણ કાયાથી તમે નહિ, તા ત્રીજી કાયશુદ્ધિ કહેવાય છે” આ પ્રકારે બીજી રીતે પણ સમ્યક્ત્વની ત્રણ પ્રકારની શુદ્ધિ કહેલી છે. પાંચ દૂષણ. (૧) શંકા એટલે રાગ-દ્વેષથી રહિત, યથાર્થ ઉપદેશના કરનાર અને સન્ન એવા જિનેશ્વરના વચનને વિષે સશય એ શંકા સભ્યને બાધિત કરનારી છે, તેથી તે સમ્યક્ત્વનુ પહેલુ દૂષણ કહેવાય છે. તેથી સમ્યક્ત્વ દર્શીનીઓએ એ શંકાના સસ્થા પરિહાર કરવા જોઈએ. વળી તે શ`કાથી લાકામાં પણ માણસ પેાતાના કાયને સિદ્ધ કરી શકતા નથી. શ`કાલુ માણસનું કાર્ય નાશ પામી જાય છે, જે નિઃશંક રહેનારા છે, તેઓના કાય અવશ્ય સિદ્ધ થયેલા દેખાય છે. તે વિષે એ વ્યાપારીનુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. શકા ઉપર એ વ્યાપારીઓનું દૃષ્ટાંત કાઈ એક નગરીમાં બે વ્યાપારીઓ રહેતા હતા. તેએ બંને કાઇ પૂર્વકના યાગથી જન્મથી જ દરદ્રી હતા. એક વખત તે જ્યાં ત્યાં ભમતા હતા તેવામાં કાઈ સિદ્ધ પુરુષ તેમના જોવામાં આવ્યેો, તેને જોઇ સપત્તિની સિદ્ધિ કરવાને માટે તેએ અને તે સિદ્ધ પુરુષની સેવા કરવા લાગ્યા. એક દિવસે તેમની સેવાભક્તિથી પ્રસન્ન થયેલા તે સિદ્ધ પુરુષે તે બંનેની વચ્ચે એ કથાઓ (મ‘ત્રિત વસ્રો) આપી અને તેણે આ પ્રમાણે કહ્યું : “વેપારીઆ, આ બંને કથા ચમત્કારીક છે, તમારે તેને કંઠને વિષે ધારણ કરવી. છ માસ સુધી આ કંથા તમે ધારણ કરશેા, એટલે પછી દરરાજ તે કથા તમાને પાંચસે સાલૈયા આપશે.” સિદ્ધ પુરુષના આ વચને સાંભળી તે અને વેપારીએ તે ક‘થાએ લઇ પાતપેાતાને સ્થાને આવ્યા, તે અનેમાંથી એક વ્યાપારી શકાશીલ હતા, તેણે વિચાર કર્યાં કેઃ “ આ કથા છ માસ સુધી ધારણ કર્યાં પછી ફલ આપશે, એની શી ખાત્રી ? ” એવી શક લાવી તેણે તે કથાના ત્યાગ કરી દીધે, બીજાએ એવી શકા કરી નહિ, તેણે નિઃશક થઈ અને લેાકલજ્જાને છેડી દઈ તે કથાને છ માસ સુધી ધારણ કરી. આથી તે કથાના પ્રભાવથી તે મેટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy