SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રી આત્મ પ્રબોધ “ કામ-વિષયના અભિલાષથી અંધની જેમ જેની વિવેકરૂપી દૃષ્ટિ નાશ પામી છે, તે કામાંધ કહેવાય છે. ઉત્તમ શ્રાવકે તેવા કામાંધ ન થવું જોઈએ. કામાંધપણાથી કામને વિષે લોલુપતાને લઈને ધર્મ, દેહ અને ધનને ક્ષય થાય છે.” (૧) આ પ્રમાણે કામાંધપણમાં દેષને જાણી ગૃહસ્થ પિતાની સ્ત્રીમાં પણ અત્યંત આસક્તિ ન રાખવી. આ શીલનું સ્વરૂપ પુરૂષને આશ્રીને કહેલું છે, હવે સ્ત્રીઓને આશ્રીને કહે છે- "जह नारीओ नराणां, तह ताण नरावि पासभूयाउ । ___ तम्हा नारीओ विहु, परपुरिसपसंग मुझंति" ॥१॥ આ લોકમાં સંયમરૂપ બાગમાં વિચરતા પુરૂષરૂપી મૃગોને સ્ત્રીઓ તેમની સદગતીમાં જવામાં વિઘરૂપ, પાશરૂપ થાય છે–તેવી રીતે સ્ત્રીઓ ને પુરૂષો પાશરૂપ થાય છે. કામદેવ ઉભય અંશે અવલંબીને રહેલ છે, એટલે સ્ત્રી તથા પુરૂષ બંનેમાં વ્યાપીને રહેલ છે, તેથી શીલના અભિલાષી પુરૂષે પરસ્ત્રીના સંગને વજે છે.” (૧) એવી રીતે સ્ત્રીઓ પણ પિતાના પતિ સિવાય અન્ય પુરૂષોની સાથે પ્રસંગ, ગુરૂવાર્તાલાપ, એકાંતવાસ મુખદન અને મમ્મન આલાપ વગેરે કામદીપક પરિચયના પરહરે છે. બ્રહ્મવ્રતનો આદર કરતી સ્ત્રીઓએ પોતાના ભર્તારને લઈને સામાન્ય રીતે બીજા પુરૂષ માત્રને ત્યાગ કરવો. હવે સુશીલ અને દુરશીલને અંતર બે ગાથાથી કહે છે – "ते सुर गिरिणोवि गुरु, जेसिं सीलेण निम्मलाबुद्धी । गयसीलगुणे पुण मुण, मणुए तणुए तिणाओ वि ॥१॥ वग्धाइया भयातु, दुट्ठाविजिआ न सीलवंताणं। ઉના છાણ નિધિ , સારંવાં દૃતિ જયસી” ૨. “જેમની બુદ્ધિ શીલગુણે કરીને નિર્મળ છે, તે પુરૂષો મેપવાથી પણ મોટા છે; કેમકે, મેરુપર્વતનું લક્ષ જનનું પ્રમાણ છે અને તે પુરૂષોના યશનું ત્રણ ભુવનને વિષે વ્યાપકપણું છે અને જે પુરૂષો શીલગુણે રહિત છે, તેઓ તૃણથી પણ વધુ છે. તૃણ લઘુ હોવાથી તેને વાયુ લઈ જાય છે અને તેથી તે પર્વત પાષાણ વગેરેમાં ખલના પામતું રહે છે અને કુશીલ પુરૂષ ઘણાં સંચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy