SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૧૭૫ કરેલા દુષ્કૃત વડે ઘેરાયેલો હતો, આ ત્રણ ભુવનને વિષે ભમતે કઈ ઠેકાણે પણ સ્થિરતા પામતો નથી; તેથી કુશલ પુરૂષ તૃણથી પણ લઘુ છે. જે શીલવંત પુરૂષ છે, તેમને વાઘ આદિ શબ્દથી સર્ષ, અગ્નિ, પિશાચ વગેરે દુષ્ટ જીવ ભયના હેતુ થતા નથી; અર્થાત્ ભયના કરનારા થતા નથી, અને કુશીલ પુરૂષો છે, તેઓ-- “સર્વત્ર ગુરથી ધરા સ્વર્ય વર્ધિતા નિરતભાને પાદ સર્વત્ર શવિતા” . જે ધીર પુરૂષ છે, તેઓ સર્વત્ર પવિત્ર અને પિતાના સત્કમના બળથી ગર્વ ધરનારા હોય છે અને પાપી પુરૂષો તો કુકમને વિષે સદા તત્પર રહી સર્વત્ર શંકાવાળા હોય છે.” (૧) શીલવાળા પુરૂષને કઈ ઠેકાણેથી ભય ઉત્પન્ન થતો નથી. તેને માટે આ પ્રમાણે લખે છે – "जलणो वि जलं जलहिविगोपयं विसहराविरज्जूओ । સીજનુબળે મત્તા, જરિ વિમસિ” શીલવાળા પુરૂષોની આગળ અગ્નિ જળ થઈ જાય છે, સમઢ ખાબોચીયું થઈ જાય છે, સર્પ દોરડું થઈ જાય છે અને મદોન્મત્ત હાથી હરિના જે થઈ જાય છે.” (૧) એવી રીતે શીલના પ્રભાવથી સર્વ કષ્ટોને નાશ થાય, એમ કહ્યું, હવે શીલના પ્રભાવથી મનોવાંછિત લાભ થવાનું કહે છે. “वित्थरइजसंवढ्नुइ बलंच विलसंति विविह रिद्धीओ। सेवंति सुरा सिझंति मंतविजा य सीलेण" ॥१॥ શીલ પાળવાથી યશવિસ્તાર પામે છે, બળ વધે છે. અનેક પ્રકારની વૃદ્ધિને વિલાસ થાય છે. દેવતાઓ સેવા કરે છે અને મંત્ર તથા વિદ્યા સિદ્ધ થાય છે.” (૧) શીલ સવ બીજા અલંકારો કરતાં વિશેષ અલંકારરૂપ છે, તે દર્શાવે છે. ___ " किंमंडणे हि कजं, जइ सीलेण अलंकिओ देहो । कि मंडणे हि कजं, जइ सीले हुज संदेहो" ॥१॥ “શીલરૂપ આભૂષણથી દેહ અલંકૃત હોય તો પછી બીજા આભૂષણનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy