SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ આ કહેવાનુ' તાત્પય એ છે કે, દુષ્ટ અતવાલા અને અનંત ચાર પ્રકારની ગતિના સ્વરૂપને પ્રસાર કરનારા આ સ`સારને વિષે આ જગતના સ` જતુએના ચિત્તને ચમત્કાર કરનારા એવા ઇંદ્રાદિક સુર-અસુરાએ રચેલા ઉત્કૃષ્ટ આઠ મહા પ્રાતિહાય વગેરે સવ અતિશયાથી યુક્ત એવા જગદ્ગુરુ શ્રી વીરપ્રભુએ સવ ધનધાતિ ક`ના દલીયાના સમૂહના નારાથી ઉત્પન્ન થયેલ સ લેાકાલાક લક્ષણવાળા લક્ષ્યને અવલાકન કરવામાં કુશળ એવા નિળ કેવળજ્ઞાનના બળથી ત્રણ પ્રકારના જવા કહેલા છે (૧) ભવ્ય (૨) અભવ્ય અને (૩) જાતિભવ્ય, જે વા કાલાદિકના યાગની સામગ્રી પ્રાપ્ત કરી પેાતાની શક્તિથી સ કર્મીને ખપાવી મુક્તિએ ગયા છે, જાય છે અને જવાના છે, તે સવા ત્રિકાલની અપેક્ષાએ ભવ્ય કહેવાય છે, જે જીવા આયક્ષેત્ર વિગેરેની સામગ્રી છતાં પણ તેવી જાતના કાઈ જાતિ સ્વભાવને લઈ ને સદા તત્ત્વશ્રદ્ધાના અભાવથી કયારે પણ મુક્તિને પામ્યા નથી, પામતા નથી અને પામવાના નથી, તે અભવ્ય કહેવાય છે. મુકિતની પ્રાપ્તિનું મૂળ કારણ સમ્યક્ત્વ જ છે, તેને માટે શાસ્ત્રમાં કહ્યુ છે. दंसणभट्ठो भट्ठो दंसण भट्टस्स नत्थि निव्वाणं । सिर्जति चरणरहिया दसणरहिया न सिर्झति ॥ १ ॥ જે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા છે, તે ભ્રષ્ટ થયેલા પ્રાણીને મેાક્ષ પ્રાપ્ત થતા નથી; છે પરંતુ સમ્યક્ત્વહિત કદાપિ મુકિતમા ૩ સત્રથી ભ્રષ્ટ સમજવા, સમ્યક્ત્વથી પ્રાણીએ ચારિત્રરહિત મુકિત પામે પ્રતિ પ્રયાણ કરી શકતા નથી. અહીં જે ચારિત્રરહિત એમ કહ્યુ તે દ્રવ્યચારિત્રથી રહિત એમ સમજવુ', વળી જે જીવ અનાદિકાળથી આશ્રિત એવા સૂક્ષ્મભાવના ત્યાગ કરી જો માદરભાવને પામે તે તે અવશ્ય સિદ્ધ થાય છે, પરંતુ સવ સંસ્કારને કરનારાના વિષયમાં નહીં આવેલી ખાણની અંદર રહેલા સ`સ્કારને યોગ્ય એવા પાષણની જેમ સમભાવનો ત્યાગ કરી કંદે પણ અવ્યવહાર રાશિરૂષ ખાણથી બહાર આવેલા નથી. આવતા નથી અને આવવાના નથી, તે જાતિભવ્ય કહેવાય છે, આ વા માત્ર કહેવાના જ ભવ્ય છે, પણ સિદ્ધિ સાધકપણે ભવ્ય નથી. તેને માટે આગમમાં કહ્યુ છે કે * સામગમાવાઝો, વવજ્ઞાતિબવેતાબો । भव्वावि ते अनंता, जे सिद्धिसुहं न पावतित्ति ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy