SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૪૫ કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃતકમ અને પુરૂષકાર (પુરુષાર્થ) એ પાંચ કારણ માને તેને સમ્યકત્વ હોય છે. અને તેમાં જે એકાંત માને તેને મિથ્યાત્વ હોય છે –(૧) इत्थं स्वरूपं परमात्मरूप निरूपकं चित्रगुणं पवित्रम् । सम्यक्त्वरत्नं परिगृह्य भव्या भजंतु दिव्यं सुखंक्षयं च ॥१॥ આવી રીતે પૂર્વે કહેલા સ્વરૂપવાળું, પરમાત્માના રૂપને પ્રરૂપણ કરનારું અને વિચિત્ર રૂપવાળું સમ્યકત્વરત્ન ગ્રહણ કરીને હે ભવ્ય પુરૂષ, તમે દિવ્ય અને અક્ષય સુખને ભજો. પ્રવચનસારોદ્વારા–ઘનુ કારે વળતો મા ! सम्यक्त्वस्य विचारो निजपरचेतः प्रसत्तिकृते ॥२॥" પિતાના અને બીજાના ચિત્તની પ્રસન્નતાને માટે પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથને અનુસારે મેં આ સમ્યકત્વને વિચાર વર્ણન કરેલ છે.-(૧) ઈતિ શ્રી જિનભક્તિસૂરીન્દ્રના ચરણકમલને વિષે ભ્રમર તુલ્ય એવા શ્રી જિનલાભસૂરિએ સંગ્રહ કરેલ આ આત્મ પ્રબોધ ગ્રંથનો સમ્યક્ત્વ નિર્ણય નામને પ્રથમ પ્રકાશ સમાપ્ત થયે. ઇતિ પ્રથમ પ્રકાશ: ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy