________________
પ્રથમ પ્રકાશ
૧૪૫
કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃતકમ અને પુરૂષકાર (પુરુષાર્થ) એ પાંચ કારણ માને તેને સમ્યકત્વ હોય છે. અને તેમાં જે એકાંત માને તેને મિથ્યાત્વ હોય છે –(૧)
इत्थं स्वरूपं परमात्मरूप निरूपकं चित्रगुणं पवित्रम् ।
सम्यक्त्वरत्नं परिगृह्य भव्या भजंतु दिव्यं सुखंक्षयं च ॥१॥ આવી રીતે પૂર્વે કહેલા સ્વરૂપવાળું, પરમાત્માના રૂપને પ્રરૂપણ કરનારું અને વિચિત્ર રૂપવાળું સમ્યકત્વરત્ન ગ્રહણ કરીને હે ભવ્ય પુરૂષ, તમે દિવ્ય અને અક્ષય સુખને ભજો.
પ્રવચનસારોદ્વારા–ઘનુ કારે વળતો મા !
सम्यक्त्वस्य विचारो निजपरचेतः प्रसत्तिकृते ॥२॥" પિતાના અને બીજાના ચિત્તની પ્રસન્નતાને માટે પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથને અનુસારે મેં આ સમ્યકત્વને વિચાર વર્ણન કરેલ છે.-(૧)
ઈતિ શ્રી જિનભક્તિસૂરીન્દ્રના ચરણકમલને વિષે ભ્રમર તુલ્ય એવા શ્રી જિનલાભસૂરિએ સંગ્રહ કરેલ આ આત્મ પ્રબોધ ગ્રંથનો સમ્યક્ત્વ નિર્ણય નામને પ્રથમ પ્રકાશ
સમાપ્ત થયે.
ઇતિ પ્રથમ પ્રકાશ:
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org