SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ આત્મબોધની દુલર્ભતા તે આત્મબેધ કરનારી શ્રી જિનવાણીનું માહાસ્ય " न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् । न चान्धनां बुद्धिविहीनतां नो, ये धारयन्तीह जिनेन्द्रवाणीम् ॥१॥" જે પુરુષો આ લોકમાં શ્રી જિનેન્દ્રવાણીને ધારણ કરે છે, તે પુરુષો દુગતિને, મુંગાપણાને, જડ સ્વભાવને, અંધપણાને અને બુદ્ધિની હીનતાને પામતા નથી.” ૧ જે વિનવા રસ્તા, શનિનવચનં ત્રયંતિ માન ! अमलागमतोऽक्लेशा, भवन्ति ते स्वल्पसंसाराः ॥ २ ॥" જે પુરુષ શ્રી જિનભગવાનના વચનને વિષે રક્ત છે અને જેઓ ભાગવડે શ્રી જિનવચનને અંગીકાર કરે છે. તેઓ નિમલ આગમના બેધથી ફ્લેશ રહિત અને અપસંસારી થાય છે.” ૨ " यदुक्तमादौ स्वपरोपकृत्यै, सम्यक्त्वधर्मादिचतुः प्रकाशः । विभाव्यतेऽसौ शुचिरात्मबोधः, समर्थितं तद् भगवत्प्रसादात् ॥ ३ ॥" જે પ્રથમ કહેવામાં આવ્યું હતું કે- પિતાના તથા પરના ઉપકારને અથે સમ્યકત્વ ધર્મ વગેરે ચાર પ્રકાશવાળે આ આત્મબેધ ગ્રંથ કહેવામાં આવે છે, તે પ્રમાણે શ્રી ભગવાનના પ્રસાદથી આ શુદ્ધ-પવિત્ર આત્મબેધ ગ્રંથ સંપૂર્ણ કહેવામાં આવ્યો છે. ૩ - મિથ્યાદુષ્કૃત પ્રાર્થના प्रमादबाहुल्यवशादबुद्धथा, यत्किचिदाप्तोक्तिविरुद्धमत्र । प्रोक्तं भवेत्तजनितं समस्तं, मिथ्याऽस्तु मे दुष्कृतमात्मशुद्धथा ॥ १ ॥ વિશેષ પ્રમાદના વશથી, અને બુદ્ધિના અભાવથી આ ગ્રંથમાં જે કાંઈ આપ્તપુરુષોના વચનથી વિરુદ્ધ કહેવામાં આવ્યું હોય, તે આત્મ શુદ્ધિવડે મારું સમસ્ત દુત મિથ્યા થાઓ. માત્મgaોધ: વનાત્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy