SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૩૭ વૈતાઢ્ય પર્વતે, ત્રીસ કુલગિરિ પર્વત, ચાર ઈષકાર પતે, માનુષોત્તર પવન, નંદીશ્વરદ્વીપ, કુડલદ્વીપ, અને સૂચકદ્વીપને વિષે અવિસંવાદી સ્થાનમાં ચાર ને ત્રેસઠ ચે જે પૂર્વે કહેલા છે, તે જાણવા. બાકી રહેલા ચેત્યોની સંખ્યા વિસંવાદી સ્થાનને વિષે છે, એ આ પ્રમાણે—પાંચ મેરૂની અપેક્ષાએ પાંચ, ભદ્રશાલ વનને વિષે આઠ આઠ, કરિકૂટ (હાથીના આકારના) પર્વત છે. તે દરેક પર્વત ઉપર એક એક ચૈત્ય હોઈ બધા મળી ચાલીસ ચે આવેલા છે. ગંગા સિંધુ વગેરે નદીઓના પ્રપાત કુંડા ત્રણને એંશી છે, તે દરેકમાં એક એક ચૈત્ય હોવાથી કુલ ત્રણ ને એંશી ચૈત્યે ત્યાં રહેલા છે. એંશી પધદ્રહ છે. તેમાં પણ એંશી ચ છે પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરાને વિષે દસ ચૈ, હજાર કાંચનગિરિઓને વિષે હજાર ચૈત્ય, અને વીસ યમલગિરિમાં વિસ ચ છે; સીત્તેર ગંગાદિ મહા નદીઓમાં સીત્તેર ચે છે; વીસ વૃત વૈતાને વિષે વીસ ચેત્યો છે. જંબૂ, શાલ્મલી, પ્રમુખ, મૂલ દસ વૃક્ષને વિષે જે દસ ચે છે. તે પૂર્વે કહેલ અવિસંવાદી ચોની ગણના માં ગ્રહણ કરેલા છે, પણ તેના પરિવારભૂત એવા અગિયારસે અને આઠની સંખ્યાવાળા લઘુ જંબૂ આદિ વૃક્ષે છે, તેઓમાં ચૈત્યેની સંખ્યા તેટલી જ છે; તે આ સ્થલે ગ્રહણ કરવા. વળી બત્રીસ રાજધાનીઓને વિશે બત્રીસ ચે છે. એથી વિસંવાદી સ્થાનના સર્વ ચેત્યોની સંખ્યા બે હજાર, આઠસો અને બારની થાય છે. એવી રીતે અવિસંવાદી તથા વિસંવાદી બંને સ્થાનોના સર્વ ચેત્યોની સંખ્યા મેળવતાં કુલ મળીને બત્રીસેને પોતેર ચૈત્ય થાય છે. અને ઉઠવલોકને વિષે ચોરાશી લાખ સત્તાણું હજાર અને ત્રેવીસ ચૈત્યોની સંખ્યા છે. તે સંખ્યા પ્રત્યેક વિમાને એકેક ચૈત્યના સદ્દભાવથી થાય છે. એ પ્રથમ ગાથાનો અથ થયે. બાકીની બે ગાથા વડે તે કહેલા ચૈત્યને વિષે અનુક્રમે જિનબિંબની સંખ્યા દર્શાવે છે. અધેલોકને વિષ તેરસને નિવાસી કોડ અને આઠ લાખ પ્રતિમાઓ છે. તેટલી સંખ્યા દરેક ચેલે એક એંશી જિનબિબના સદભાવથી થાય છે. તિર્થાલોકમાં ત્રણ લાખ, ત્રાણું હજાર, બસ અને ચાલીસ જિનબિંબે છે, તે આ પ્રમાણે-નંદીશ્વર, સુચક અને કુંડલદ્વીપને વિષે રહેલા સાઠ ચૈત્યોમાં પ્રત્યેકને વિષે એક ચોવીસ બિબના સદભાવથી અને બાકીના સ્થાનને વિષે રહેલા સત્યાવીસસો બાવન ચૈત્યની અંદર એકસો વીસ બિબોના સદભાવથી–ઉપર કહેલી સંખ્યા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy