SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ નમ: શ્રી પાર્શ્વનાથાય શ્રી આત્મપ્રબોધ પ્રથમ પ્રકાશ (સમ્યકત્વ નિર્ણય) अनंतविज्ञानविशुद्धरूपं निरस्तमोहादिपरस्वरूपम् । नरामरेंद्रैः कृतचारुभक्तिं नमामि तीर्थेशमनंतशक्तिम् ॥ १॥ જેનું વિજ્ઞાન અનંત છે. જેનું સ્વરૂપ નિમલ છે, જેણે મેહ અજ્ઞાનઆદિ પરસ્વરૂપને ટાળેલું છે. અને મનુષ્યના ઇંદ્ર ચક્રવર્તીઓએ તથા દેવતાએના ઇંદ્રોએ જેની મનહર ભક્તિ કરેલી છે. એવા અનંતશક્તિશાળી શ્રી તીર્થંકર પ્રભુને હું નમસ્કાર કરું છું. अनादिसंबद्धसमस्तकर्म-मलीमसत्वं निजकं निरस्य । उपात्तशुद्धात्मगुणाय सयो नमोऽस्तु देवार्यमहेश्वराय ॥२॥ પિતાની અનાદિકાળથી બંધાયેલા સમસ્તકમની મલિનતાને દૂર કરી જેમણે શુદ્ધ આત્મગુણ ગ્રહણ કરે છે. એવા દેવતાઓને પૂજવા યોગ્ય મહેશ્વર શ્રી વીર ભગવાનને નમસ્કાર હો. जगत्त्रयाधीशमुखोद्भवाया वागदेवतायाः स्मरणं विधाय । विभाव्यतेऽसौ स्वपरोपकृत्य विशुद्धिहेतुः शुचिरात्मबोधः ।।३।। ત્રણ જગતના સ્વામીના મુખથી ઉત્પન્ન થયેલ વાગદેવતા સરસ્વતીનું સ્મરણ કરી પોતાના અને પરના ઉપકારને માટે વિશુદ્ધિનો હેતુરૂપ એવો આ પવિત્ર-શુદ્ધ આત્મપ્રબંધ ગ્રંથ રચવામાં આવે છે. ગ્રંથના આરંભમાં સંક્ષેપ કરવાની ઈચ્છાવાળા પુરૂષે શિષ્ટપુરૂષના આચારને આચરવાને અને ગ્રંથની સમાપ્ત થવામાં અંતરાય કરનારા ઘણાં વિનોના સમૂહને દૂર કરવાને અત્યંત આવ્યભિચારી અને યોગ્ય ઈષ્ટદેવતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy