SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦, શ્રી આત્મપ્રબંધ દ્રવ્ય ગ્રહણ કરવા માટે અથવા વિદ્યા નિમિત્તે “અમુક દિવસ હું તમારે છું? આ પ્રકારે જેણે પિતાની પરાધીનતા કરેલી હોય તે અવબદ્ધ કહેવાય છે. તેમાં કલહ આદિ દોષને હેતુ રહેલો છે, તેથી તે દીક્ષા આપવાને અગ્ય છે. ૧૬ જે અમુક દ્રવ્ય પગારથી ધનવંતની આશા ઉઠાવવા નીમાએલો હોય તે ભત કહેવાય છે. તે પણ દીક્ષા આપવાને અગ્ય છે. કારણ કે–તેવાને દીક્ષા આપવાથી જેના કાર્યમાં પૂર્વે તે નીમાએલે હોય, તે ગૃહસ્થની અપ્રીતિને તે પાત્ર બને છે. ૧૭ જે દીક્ષા લેવા ઉત્સુક હોય તેનું અપહરણ કરવું, એટલે જેને દીક્ષા લેવાને ભાવ હોય તેને છૂપી રીતે બીજે લઈ જવા ઉપલક્ષણથી માતા-પિતાદિકની આશા વગર જેને દીક્ષા આપવી, તે શૈક્ષ્યનિષ્ફટિકા કહેવાય છે. તેવા પણ દીક્ષા આપવાને અયોગ્ય છે. કારણ કે તેવાઓને દીક્ષા આપવાથી અદત્તાદાનાદિ દોષને પ્રસંગ આવે છે. આ પ્રમાણે આ અઢાર પુરુષો દીક્ષાદાનને અયોગ્ય કહેવાય છે. તેવામાં પણ વજસ્વામીની પેઠે કેટલાએકને દીક્ષા આપવાની આશા કરેલી છે. સ્ત્રી જાતિને વિષે પણ વીશ દીક્ષા આપવાને અયોગ્ય છે. "जे अवारसभेया पुरिसस्स तहित्थिआइ ते चेव । | મુશ્વ સવાર ન રુએ તિ અને વિ ? ” | જેમ પુરૂષના અઢાર ભેદ કહેલા છે, તેવા જ સ્ત્રીના પણ અઢાર ભેદ છે. તેમાં ગુણિી એટલે સગર્ભા અને સ્તનપાન કરનારા નાના બાળકવાળી તે બાલવત્સા. એ બે ભેદ મેળવવાથી સ્ત્રી જાતિના વીશ ભેદ થાય છે. ૧ - પૂર્વોક્ત તે વીશ સ્ત્રીઓના ભેદ છે તે દીક્ષા આપવાને અયોગ્ય છે, તેમને વિષે દોષ પણ પૂર્વની પેઠે સમજી લેવા. નપુંસકના સોળ ભેદ આગમને વિષે નપુસકના સેળ ભેદ કહેલા છે, તેમાં દશ ભેદ સવા દીક્ષા આપવાને અયોગ્ય છે. કારણ કે તેમાં અતિશય સંલિષ્ટપણું રહેલ છે. તે આ પ્રમાણે सउणी तकम्मसेवी य, पक्खियापक्खिए इय ॥ १ ॥" "सोगंधिए अ आसत्ते, दस एए नपुंसगा। संकिलट्ठ ति साहूणं, पव्वावे अकप्पिया ।। २ ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy