SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રોાધ સૂરિવરના આ વચના સાંભળી તે શ્રાવકા તે ગુરુને સવિનય વંદના કરી પેાતાના સ્થાન તરફ આવ્યા. તેમણે તત્કાળ તે ધૃત તાપસની પરીક્ષા કરવાને વિચાર કરી તે તાપસને અતિ આદરપૂર્વક એક શ્રાવક પેાતાને ઘેર ભિક્ષા માટે આમ ત્રણ કયુ'. ઘણા ભક્ત અને રાગી લેાકાથી પરિવૃત્ત થયેલા તે તાપસ ઉત્સુક થઈ તે શ્રાવકને ઘેર જમવા આભ્યા, તે તાપસને આવતે જોઈ અવસરને જાણનારા તે શ્રાવકે એકદમ બેઠા થઈ તેને બહુમાન આપી એક ઉંચા આસન ઉપર બેસાર્યા, પછી ઉતગજલથી તે તાપસના ચરણનું ક્ષાલન કરવા માંડયું, તે કડી તાપસ પેાતાના પાદલેખને નાશ થવાના ભયથી ચરણનું ક્ષાલન ઈચ્છતા ન હતા, તે એવી રીતે મર્દન કરીને કર્યુ કે જેથી લેપના ગ'ધ પણ તેમાં રહ્યો નહીં. પછી અનેક જાતની રસવતી પારસી તેને જમાડયા, તાપસ મિષ્ટ રસવતીને જમતા પણ પેાતાના ચરણ લેખનેા નાશ થવાથી કદના થવાના ભવિષ્યના ભયથી ચિંતાતુર રહેતા હતા. તેને રસવતીને સ્વાદ પણ બેસ્વાદ લાગતા હતા. ભાજન કર્યા પછી તે વેણા નદીને કાંઠે આણ્યે. તેની ચમત્કારી ક્રિયા જોવા હજારો લોકો એકઠા થયા હતા. તેમાં શ્રાવકે પણ મોટી સખ્યામાં હાજર હતા. તે વખતે કટી તાપસે વિચાર કર્યાં કે, તે શ્રાવકે ચરણને લેપ ધેાઈ નાંખ્યા છે, છતાં તેની અંદર લેપને કાંઇ અશ રહેલા હશે, તેથી જલમાર્ગે ચાલવામાં હરકત નહીં આવે. આવું ચિતવી તે તાપસ હિંમત લાવીને વેણા નદીના પૂરમાં પેઠા, તેમાં પેસતાં જ તે જલમાં ડુબવા લાગ્યા, હુ· ડુબુ' છુ હું ડુબુ છુ” એમ તેણે પાકાર કરવા માંડચા, તે વખતે કેટલાએક દયાળુ શ્રાવકાએ અનુકપા કરી તેની પાછળ દાડી તેને જલની બહાર કાઢયા. તે વખતે તેનુ પાકળ સ`ના જાણવામાં આવ્યું, કેટલાક લોકો અરે! આ કપટીએ આપણને છેતર્યાં છે,' એમ કહેવા લાગ્યા. તે પછી કેટલાક તેના રાગી અનેલા મિથ્યાત્વીએ પણ તત્કાળ જૈનધમ ના રાગી અની ગયા. તે વખતે શ્રી જિનશાસનની પ્રભાવના કરવા ઇચ્છતા અને અનેક યાગના સંયોગને જાણનારા શ્રી આય સમિતસૂરિ ત્યાં આવ્યા. તેમણે તે વેણા નદીમાં એક ચૂર્ણ નાંખીને સ` લેાકેાની સમક્ષ કહ્યુ કે, “વેણા નદી અમારે તારી પેલી પાર જવાની ઇચ્છા છે.” આટલુ કહેતાં જ તે નદીના બે કાંઠા એકદમ ભેગા મળી ગયા, તે જોઈ સ લેાકેા આશ્ચય પામી ગયા. તે પછી તે મહાન આચાય. અમ`દ આશ્ચયથી પૂર્ણ એવા ચતુર્વિધ સંધ સહિત તે નદીના સામેના તીરની ભૂમિ ઉપર આવી પહોંચ્યા. અને ત્યાં તેમણે સત્ય ધર્મોપદેશ આપી સ ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy