SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રી આત્મપ્રોધ થાય છે અને તેથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે, માત્ર પરતીર્થિઓને અનુક’પાદાન કરવાની જ આજ્ઞા છે. અનુક`પા સિવાય ધબુદ્ધિથી તેમને કાંઈ પણ આપી શકાતુ` નથી. અનુક`પાદાન દેવામાં કાંઈ પણ દોષ નથી તેને માટે કહ્યું છે કે" सव्वेहिं पि जिणेहिं दुजय राग दोस मोहेहिं । સત્તાનુ વળદા, વાળ ન દિંવિત્તિસિદ્ધં ।। ? ||’ 64 જેમણે રાગ, દ્વેષ અને માહને ત્યાગ કરેલા છે, એવા સવ જિનેશ્વરીએ સર્વ પ્રાણીઓને અનુક‘પાદાન કરવાનુ કિંઠે પણ પ્રતિષેધ્યુ નથી.”—(૧) વળી સમ્યગ્દની પુરૂષાએ પરતીથિકાએ ગ્રહણ કરેલા જિનબિંબોની પૂજા નિમિત્તે ગંધ, પુષ્પાદિક વસ્તુ સમ્યગ્દર્શનીએએ મોકલવી નહીં. આદિ શબ્દથી વિનય, વૈયાવચ્ચ, યાત્રા, સ્નાત્ર વગેરે ન કરવા, તેમ કરવાથી લેાકાને મિથ્યાત્વમાં સ્થિર કરવાણું થાય છે. તેમ ન કરવાથી એ છઠ્ઠી યતના કહેવાય છે. આ છ યતના સાચવી પરતીર્થિઓના પરિચયના સર્વથા ત્યાગ કરનારા ભવ્યાત્માએ ભાજ રાજાના પુરોહિત ધનપાલની પેઠે સમ્યક્ત્વનું ઉલ્લંધન કરતા નથી. ધનપાલ પુરાહિતની કથા. અવતિનગરીમાં ભાજ રાજાને સધર નામે એક પુરાહિત હતા. તેને ધનપાલ અને શાભન નામે બે પુત્રા હતા. બંને પુત્રા પાંડિત્ય વગેરે ગુણેાથી તે મહારાજાના માનીતા થયા હતા. એક દિવસે શ્રી સિદ્ધસેનસૂરિના સંતાનિક શ્રી સુસ્થિત નામના આચાર્યં ભવ્યજનાને પ્રતિબધ કરવા માટે ત્યાં આવી ચાચા, પુરાહિત સર્વધર હંમેશાં આચાય પાસે જતા આવતા, તેથી તેને આચાય ઉપર પ્રીતિ થઈ. એક વખતે પુરાહિત સર્વધરે આચાર્યશ્રીને પૂછ્યું – “ સ્વામી ! મે મારા ઘરના આંગણામાં કેાટિ દ્રવ્ય દાટેલું હતુ.. હાલ મે તેની ઘણી તપાસ કરી તો પણ તે દ્રષ્ય મને હાથ લાગતું નથી. તો હવે તે દ્રવ્યની પ્રાપ્તિ શી રીતે થશે ? તે કૃપા કરી જણાવા, ‘ આચાર્ય હાસ્ય કરી ઉત્તર આપ્યા.” ભદ્ર, જો તે દ્રવ્ય તને પ્રાપ્ત થાય તેા તારે શું કરવું ? “ સવધરે કહ્યું, “સ્વામી! જોએ દ્રવ્ય મને પ્રાપ્ત થાય તા હું તમાને અર્ધાઅ વહેંચી આપું. ગુરુએ કાઈ પ્રકારથી તે ૧. કાઈ બીજા ગ્રંથમાં શ્રી ઉદ્યોતનસૂરિના શિષ્ય શ્રી વર્ધમાનસૂરિ હતા એમ લખેલું છે. Jain Education International For Private & Personal Use Only 46 www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy