SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રમાધ નમસ્કાર કરેલા છે, તેમને અમે ધર્મલાભ આપ્યા છે. તે સાંભળી રાજા આશ્ચય સાથે સંતુષ્ટ થઈ ગયા અને તેમને હર્ષથી વિનંતી કરી કે, પવિત્ર ચરણ વડે મારા સભા મડપને આપ પવિત્ર કરો.’” આમ કહી વિક્રમરાજા પોતાને સ્થાને ચાલ્યા ગયા હતા. એક વખતે સિદ્ધસેનદિવાકર વિક્રમરાજાના ચાર નવા શ્લેાકેા રચી રાજદ્વારે ગયા અને તેમણે દ્વારપાલ પાસે નીચે પ્રમાણે રાજાને કહેવરાવ્યુ’– 'दिदृशुभिं क्षुरायातो, द्वारे तिष्टति वारितः । हस्तन्यस्तचतुः श्लोको, યજ્ઞાાચ્છતુ જીતુ'' ।। ? || 66 ૮૮ “ રાજાને મળવાની ઇચ્છાથી ભિક્ષુક આવ્યા છે; પણ દ્વાર ઉપર અટકાવવાથી તે ત્યાં ઉભા છે. તેના હાથમાં ચાર શ્લાક છે; તે આપની પાસે આવે કે પાછા જાય.”—(૧) રાજાએ ઉત્તરમાં નીચે પ્રમાણે કહેવરાવ્યુ‘ 46 'दीयंतां दशलक्षाणि, शासनानि चतुर्दश । हस्तन्यस्तचतुः श्लोको यद्वा गच्छतु गच्छतु ' જેના હાથમાં ચાર શ્લેાકેા છે, તે ભિક્ષુકને દશ લાખ દ્રવ્ય અને ઐાદ ગામાના પટ્ટા કરી આપે. તે ખુશી હોય તે આવે અને ખુશી ન હેાય તે પાછે જાય. ’–(૨) 11 ॥ ૨ ॥ તે પછી સિદ્ધસેનદિવાકર રાજાની પાસે ગયા. તે વખતે મહારાજા વિક્રમ પૂર્વ દિશા તરફ સિંહાસન ઉપર બેઠા હતા. ત્યાં જઈ તે કવીશ્વર નીચે પ્રમાણે નવીન શ્લાક ખેલ્યા Jain Education International “ ગાઢતે તત્વનિઃસ્વાને, સ્ફુટિત ટિÜટે । શહિતે તન્દ્રિયાનેત્ર, રાશ્રિત્રમિનું મ” | શ્॥ “હે રાજા, તમારા નીશાનનેાડકા વાગતાં તમારા શત્રુઓને હૃદયરૂપ ઘડા ફૂટી જાય છે અને તેમની સ્રીએના નેત્ર ગળે છે. આ એક મોટુ આશ્ચય છે.” આ શ્લાક સાંભળી રાજા વિક્રમ દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેઠા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy